By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    23 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 hours ago
    હવે 1 લિટરના પેકેટ પર ફરજિયાત લખવુ પડશે વજન 910 ગ્રામ
    2 hours ago
    લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ: માલદીવ્સને ટક્કર આપવા લેવાયો નિર્ણય, વસૂલાશે 400% સુધી ટેક્સ
    2 hours ago
    ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત
    2 hours ago
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગાં થયા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    23 hours ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અભયભાઈનાં કાર્યો, વિચારો જીવંત : વિજય રૂપાણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અભયભાઈનાં કાર્યો, વિચારો જીવંત : વિજય રૂપાણી
રાજકોટ

અભયભાઈનાં કાર્યો, વિચારો જીવંત : વિજય રૂપાણી

Khaskhabar Editor
Last updated: 2021/12/02 at 5:41 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

સ્વ. અભયભાઈની પરંપરાને આગળ ધપાવતા તેમના પુત્ર અંશ ભારદ્વાજ : પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો

સતત કાર્યશીલ રહેવાનું જ્વલંત ઉદાહરણ
એટલે અભયભાઈ : અંશ ભારદ્વાજ

બ્રહ્મસમાજ એટલે અભયભાઈ: નીતીનભાઈ ભારદ્વાજ
અભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા

Contents
સ્વ. અભયભાઈની પરંપરાને આગળ ધપાવતા તેમના પુત્ર અંશ ભારદ્વાજ : પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયોસતત કાર્યશીલ રહેવાનું જ્વલંત ઉદાહરણ એટલે અભયભાઈ : અંશ ભારદ્વાજબ્રહ્મસમાજ એટલે અભયભાઈ: નીતીનભાઈ ભારદ્વાજઅભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા

સંત પરમાત્માનંદ સરસ્વતી, પ.પૂ.સંત ત્યાગવલ્લભ સ્વામી, પ.પૂ.સંત ઘનશ્યામદાસ મહારાજ, શાસ્ત્રીજી રમેશભાઈ શુકલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય જીજ્ઞેશ સેવક, કાયદાના નિષ્ણાંત ગોકાણી સાહેબ, સાહિત્યકાર સાંઈરામ દવે, બ્રહ્મ અગ્રણી અને ભારદ્વાજ પરિવારના મોભી નીતીનભાઈની પ્રેરક ઉપસ્થિતિ

- Advertisement -

ભગવાન પરશુરામના આદર્શને ખરા અર્થમાં ચરિતાર્થ કરી બ્રહ્મ સમાજના ઉત્કર્ષ માટે પોતાનું સમગ્ર જીવન ન્યોછાવર કરી નાખનારા રાજ્યસભાના પૂર્વ સાંસદ અભયભાઈ ભારદ્વાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમણે જ સ્થાપેલી સંસ્થા પરશુરામ યુવા સંસ્થાન દ્વારા પરશુરામ એવોર્ડ અર્પણ વિધિના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની શરૂઆતમાં સાહિત્યકાર સાંઈરામ દવેએ શબ્દ-સંગીત વડે સ્વ. અભયભાઈ ભારદ્વાજને શબ્દાંજલિ-ભાવાંજલિ પાઠવી હતી. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ પ્રસંગે સ્વ. અભયભાઈના પુત્ર અંશ ભારદ્વાજે ઉપસ્થિત સૌ કોઈનું સંતો-મહંતો મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, અભયભાઈને મેરા નામ જોકરનું એક વાક્ય બહુ પ્રિય હતું, ધ શો મસ્ટ ગો ઓન. એમણે આ વાક્યને હંમેશા ચરિતાર્થ કર્યું. સતત કાર્યશીલ રહેવાના જીવતાજાગતા ઉદાહરણ એટલે અભયભાઈ. પરશુરામ યુવા સંસ્થાન પણ તેમના પથ પર અગ્રેસર છે. આ કાર્યક્રમ અભયભાઈની કલ્પના હતી. સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાંસદ બન્યા ત્યારે તે વર્ષે પરંપરા અનુસાર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં નક્કી કર્યું પરંતુ કોરોના મહામારીના કારણે આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું. પોતાના અવસાન અગાઉ અભયભાઈ પોતાની આયોજનની ડાયરીમાં આ પાંચ શ્રેષ્ઠીઓના નામ લખી ગયા હતા. તેમના સ્વપ્નમેં પૂર્ણ કરતા અને તેમની પરંપરાને આગળ ધપાવવા અમે પ્રયાસ કરી રહ્યા છે. ધ શો મસ્ટ ગો ઓન. અભયભાઈએ એક પરંપરા શરૂ કરી હતી. આ પરંપરાને છૂટવા ન દેતા આગળ વધારી છે. બ્રાહ્મણોને એકત્રિત કરવા અમારી ભાવના છે.

પરશુરામ યુવા સંસ્થાનના અંશભાઈ ભારદ્વાજ ઉપરાંત ભારદ્વાજ પરિવારના મોભી નીતીનભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે, અભયભાઈ વિના પરશુરામ યુવા સંસ્થાનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય એવી આ પ્રથમ ઘટના છે. બ્રહ્મસમાજ એટલે અભયભાઈ. છ લોકોથી આ સંસ્થાની શરૂઆત થઈ હતી. અભયભાઈએ સમગ્ર સૌરાષ્ટ્રને ગુજરાતમાં બ્રહ્મસમાજ એકત્રિત થાય, બ્રહ્મસમાજ એક થાય એટલે પરશુરામ જયંતીની ઉજવણી પણ અભયભાઈએ શરૂ કરાવી હતી. નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે પરશુરામ જયંતી રજા પણ અભયભાઈ ભારદ્વાજે શરૂ કરાવી છે. આ જ પરંપરા અંશે શરૂ કરી છે. સમાજના લોકોનું સન્માન થાય અને સમાજનું પણ સન્માન વધે એ બદલ પરશુરામ યુવા સંસ્થાને યોજેલા કાર્યક્રમ બદલ ધન્યવાદ પાઠવું છું.

- Advertisement -

પરશુરામ એવોર્ડ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પધારેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, અભયભાઈ આપણી વચ્ચે નથી એ વાત માનવા મન તૈયાર નથી ત્યારે એક સમયનો વર્ષ વીતી ગયો છે. આ કાર્યક્રમ જ દેખાડે છે અભયભાઈ આપણી વચ્ચે છે. અભયભાઈના કાર્યો, વિચારો જીવંત છે. તેમનો આત્મા આપણને પ્રેરણા આપે છે. અભયભાઈના જીવનની તમામ ઘટનાઓનો હું સાક્ષી છું. અભયભાઈ બ્રહ્મ સમાજનું ગૌરવ છે. રાષ્ટ્રવાદ બ્રાહ્મણોમાં સૌ પ્રથમ રહ્યો છે. આ સંસ્કૃતિના જતન-સંરક્ષણમાં બ્રાહ્મણો છે. બ્રહ્મસમાજ સમગ્ર રાષ્ટ્ર અને સમસ્ત સમાજનો વિચાર કર્યો છે, શાસ્ત્ર સાથે સસ્ત્ર ભગવાન પરશુરામ દેન છે. દેવોના દેવ ભૂદેવ છે.

અભયભાઈની જે નિર્ભયતા હતી તેનો પણ હું સાક્ષી છું. કટોકટીકાળમાં અમારા બધાની એ ચિંતા કરતા હતા. કોણ કેટલું જીવ્યું એ કરતા કેવું જીવ્યું એ મહત્વનું છે, એમાં અભયભાઈએ જીવી દેખાડ્યું છે એ કારણે આજે આપણે યાદ કરીએ છીએ. બ્રાહ્મણો સંગઠિત અને શક્તિશાળી બને એ માટે તેમણે આ પરશુરામ યુવા સંસ્થાન સ્થાપના કરી. તેમને પણ લોકો પરશુરામ કહેતા. જય પરશુરામથી તેમના વાતની શરૂઆત થતી. આ સંસ્થા દ્વારા અભયભાઈના પુત્ર અંશભાઈએ વિચારધારાને આગળ વધારવાનો પ્રયત્ન કર્યો છે. અભયભાઈ વગરનો અને અંશભાઈ દ્વારા આ પ્રથમ કાર્યક્રમ થયો છે ત્યારે આવનારા દિવસોમાં બ્રહ્મસમાજની એકતા રાષ્ટ્રની સુરક્ષા, સંસ્કૃતિ, જગતજનની માટે વધુને વધુ પ્રયત્નશીલ બનશે એવી મને આશા છે.

 આ ઉપરાંત સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાથે નિકટનો ઘરોબો ધરાવતા સંતો-મહંતો, મેયર પ્રદીપભાઈ ડવ સહિત વિવિધ મહાનુભાવોએ અભયભાઈ ભારદ્વાજ સાથે પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા. પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક અને કાયદાના નિષ્ણાંત ગોકાણી સાહેબે પણ સ્વ. અભયભાઈ ભારદ્વાજ સાથેના પોતાના વર્ષો જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને કાર્યક્રમના અંતમાં બાર કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના પૂર્વ વાઈસ ચેરમેન, સુપ્રસિધ્ધ ધારાશાસ્ત્રી નટવરલાલ એસ. ભટ્ટ સમાજ પ્રત્યે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તથા કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા સુધીરભાઈ જોષી તેમજ બિનવિવાદાસ્પદ વ્યકિત જેણે રાજકોટના વિકાસમાં સાતત્યપૂર્ણ પ્રદાન કરનાર- ન્યુરો સર્જન, આટકોટમાં પ્રથમ બ્રહ્મ ક્ધયા છાત્રાલયના સ્થાપક ડો. પ્રકાશ મોઢા, સૌપ્રથમ બ્રહ્મ કન્યા છાત્રાલય બનાવનાર અને ઉદ્યોગપતિ જયદેવ રસિકલાલ દવે યુનિસેફ સાથે જોડાણ કરીને આફ્રિકા ખંડના દેશોમાં વોટર પમ્પ તથા પાણીજન્ય રોગો સામે જાગૃતિ લાવનાર, ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિઓ કે.આર. નારાયણન તથા શંકરદયાળ શર્માના હસ્તે એકસપોર્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉપરાંત 26 સંસ્થાઓની સુકાની સંભાળનાર તેમજ અગ્રણી કેળવણીકાર લાભુભાઈ ત્રિવેદીના સુપુત્રી ડો.અલ્પનાબેન ત્રિવેદી શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય કામગીરી કરવા બદલ પરશુરામ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા હતા. પરશુરામ યુવા સંસ્થાના દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં બ્રહ્મસમાજ સિવાયના પણ વિવિધ સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધિરેન અજમેરાએ મહિલાઓને પોતાની કેબિનમાં બોલાવી ધમકાવી
Next Article આજનું રાશિફળ (03/12/2021) આજનો તમારો દિવસ કેવો પસાર થશે જાણો..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીયરાષ્ટ્રીય

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
હવે 1 લિટરના પેકેટ પર ફરજિયાત લખવુ પડશે વજન 910 ગ્રામ
યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧
લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ: માલદીવ્સને ટક્કર આપવા લેવાયો નિર્ણય, વસૂલાશે 400% સુધી ટેક્સ
મકર-તુલા સહિત જાણો કઈ રાશિના જાતકોનું નસીબ ચમકશે તથા સૂર્ય-શનિના યોગના કારણે ધનલાભના પણ યોગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

સૌરાષ્ટ્રમાં વધતું ‘બિનજરૂરી હોર્ન કલ્ચર’: 74% લોકો સિગ્નલ પર અનુભવે છે તીવ્ર ગુસ્સો

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?