By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    27 minutes ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    44 minutes ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
    8 minutes ago
    મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
    52 minutes ago
    ‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!
    2 days ago
    બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી
    2 days ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
    ક્રિકેટર કુલદીપ યાદવે નાનપણની મિત્ર વંશિકા સાથે સગાઈ કરી
    4 days ago
    ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં નાસભાગ: એક સફવાએ 11 લોકોના જીવ લીધા અને 33ને ઘાયલ કર્યા
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    48 seconds ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
    કેન્ડર હુરુન ઈન્ડિયા 2025 યાદીમાં ભારતના ટોચના સેલિબ્રિટીમાં રશ્મિકા મંદાન્ના અને દીપિકા પાદુકોણ શામેલ
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કર્તવ્યપથ પર ટેબ્લોમાં ઝળકી ભારતીય સંસ્કૃતિ: આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખીની અદભુત ઝલક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કર્તવ્યપથ પર ટેબ્લોમાં ઝળકી ભારતીય સંસ્કૃતિ: આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખીની અદભુત ઝલક
ખાસ-ખબરરાષ્ટ્રીય

કર્તવ્યપથ પર ટેબ્લોમાં ઝળકી ભારતીય સંસ્કૃતિ: આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખીની અદભુત ઝલક

Khaskhabar Editor
Last updated: 2023/01/27 at 10:30 AM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં હરિયાણાની ઝાંખી સમગ્ર વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી વાકેફ કર્યા. કર્તવ્ય પથ પર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખી દ્વારા દર્શકોએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના પણ દર્શન કર્યા હતા.

સમગ્ર દેશમાં ગઈકાલે ધામધૂમથી 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ ધ્વજવંદન કર્યું હતું. જે બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રાજ્યની ઝાંખી જોવા મળી હતી. સાથે જ વાયુસેનાના 50 વિમાનોએ કરતબ દેખાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વખતના પ્રજાસત્તાક પર્વમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ વખતે VVIP લાઈનમાં શ્રમજીવીઓને સ્થાન આપવામાં આવ્યું હતું.

- Advertisement -

दिल्ली में #गणतंत्र_दिवस पर हरियाणा की झांकी के माध्यम से कुरुक्षेत्र में 5000 वर्षों से अधिक समय पहले घटित गाथा का चित्रण पेश किया गया।

मुख्यमंत्री श्री @mlkhattar के नेतृत्व में #InternationalGitaJayanti के रूप में प्रदेश हर वर्ष कर्म और ज्ञान का संदेश प्रसारित करता आ रहा है। pic.twitter.com/oHFCfGfCxj

— CMO Haryana (@cmohry) January 26, 2023

- Advertisement -

કર્તવ્યપથ પર ટેબ્લોમાં ઝળકી ભારતીય સંસ્કૃતિ
આ પરેડની અનેક ખાસ વાતો છે જેમાંથી એક ઉડીને આંખે વળગે તેવી છે. કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત, આર્થિક અને સામાજિક પ્રગતિને દર્શાવતી 23 ઝાંખીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં અનેક મંદિરોના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાબા બર્ફાની, અયોધ્યાથી લઈને શ્રીકૃષ્ણ અને ભવાની માતા સાથે વિવિધતામાં એકતાનું પ્રતિક દર્શાવતી ઝાંખી દેશ અને વિશ્વ સમક્ષ મૂકી હતી.

‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કર્તવ્ય પથ પર હરિયાણાની ઝાંખી સમગ્ર વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી વાકેફ કર્યા. કર્તવ્ય પથ પર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખી દ્વારા દર્શકોએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના પણ દર્શન કર્યા હતા. કર્તવ્ય પથ પર જેવી હરિયાણાની ઝાંખી પહોંચી કે દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ઝાંખીનું સ્વાગત કર્યું.

#RepublicDay2023 | The tableau reflects design based on Bhagavad Gita the greatest intellectual contribution to mankind. In its entirety, the tableau shows Lord Krishna serving as the charioteer of Arjuna and giving him the knowledge of Gita.#RepublicDayWithDoordarshan pic.twitter.com/Hgty4A8pRY

— DD News (@DDNewslive) January 26, 2023

કુરુક્ષેત્રની ઓળખ ગીતાના જન્મ સ્થળ તરીકે થાય છે
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને માહિતિ, જનસંપર્ક અને ભાષા વિભાગના મહાનિર્દેશક ડો.અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કુરુક્ષેત્રને વિશ્વના સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે. પવિત્ર નદી સરસ્વતીના કિનારે વેદો અને પુરાણોની રચના થઈ હતી. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધના મેદાનમાં અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો શાશ્વત સંદેશ આપ્યો હતો, તેથી કુરુક્ષેત્રની ઓળખ ગીતાના જન્મ સ્થળ તરીકે થાય છે.

 

You Might Also Like

રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી

મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

બેંગલુરુ ચિન્નાસ્વામી નાસભાગ: KSCA ના ઉચ્ચ અધિકારીઓએ રાજીનામું આપ્યું, 11 લોકોના મોતની નૈતિક જવાબદારી લીધી

BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી

TAGGED: IndianCulture, InternationalGitaMohotsav, kartavyapath, TABLEAU
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને પ્રતિબંધો જાહેર: ચાર કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ
Next Article ગુજરાતમાં હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી: આ જિલ્લાઓમાં થશે મેઘરાજાની એન્ટ્રી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બોલીવુડ

‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 49 seconds ago
રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી
વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત
ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના સુચારુ આયોજનના સંદર્ભે અધિકારીઓને માર્ગદર્શિત કરતા ગિર સોમનાથ કલેક્ટર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રાજા રઘુવંશીની હત્યામાં પત્ની સોનામે કર્યો ખુલાસો : પતિને હત્યા કરવાના હેતુથી મેઘાલય લઈ ગઈ હતી

Khaskhabar Editor Khaskhabar Editor 8 minutes ago
રાષ્ટ્રીય

મુંબઈ ટ્રેન અકસ્માત: ભીડ વધારે હોવાથી લોકલ ટ્રેનમાંથી પડી જવાથી પાંચ લોકોના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 52 minutes ago
રાષ્ટ્રીય

‘ઈન્ડિયા ઈઝ શાઈનિંગ’…: ભારતમાં 10 વર્ષમાં ગરીબોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો!

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?