By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 hours ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    2 hours ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    2 hours ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    2 hours ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    4 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 hours ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    3 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    3 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    3 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પત્રકારત્વમાં સમજણ, શિક્ષણ અને લાયકાતનો અભાવ એ પડકાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પત્રકારત્વમાં સમજણ, શિક્ષણ અને લાયકાતનો અભાવ એ પડકાર
ગુજરાતજુનાગઢ

પત્રકારત્વમાં સમજણ, શિક્ષણ અને લાયકાતનો અભાવ એ પડકાર

Khaskhabar Editor
Last updated: 2022/07/02 at 4:10 PM
Khaskhabar Editor 4 years ago
Share
8 Min Read
SHARE

પત્રકારત્વને ક્ષેત્રે 30 વર્ષનું ખેડાણ કરનાર અર્જૂનભાઇ પરમારની ‘ખાસ-ખબર’ સાથે વિશેષ મુલાકાત

વાંચનનાં શોખથી અર્જુનભાઈને પત્રકાર બનવા પ્રેરણા મળી : ગિરનારનાં લગાવથી જૂનાગઢને કાયમી વતન બનાવ્યું

- Advertisement -

ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂર્ણ થયા. 1 જુલાઇ 1822માં પ્રથમ ગુજરાતી અખબાર શરૂ થયું હતું. જે દિવસે ગુજરાતી પત્રકારત્વને 200 વર્ષ પૂર્ણ થયા તે જ દિવસે પત્રકારત્વ ક્ષેત્રે 30 વર્ષનું ખેડાણ કરનાર જૂનાગઢ માહિતી ખાતાનાં માહિતી નિયામક અર્જૂનભાઇ પરમાર નિવૃત થયા. 30 વર્ષની નોકરીમાં પત્રકારત્વમાં અનેક ચડાવ ઉતાર જોનાર અર્જૂનભાઇ પરમારે 1989માં જર્નાલિઝનો અભ્યાસ કર્યો અને 1991માં માહિતી વિભાગમાં મદદની માહિતી અધિકારી તરીકે કચ્છ-ભૂજથી નોકરી શરૂઆત કરી. પત્રકારત્વ ક્ષેત્ર તડકા છાયા જોનાર અર્જૂનભાઇ પરમારની ખાસ ખબર સાથે ખાસ મુલાકાત…

કહેવાય છે કે, દરેક જગ્યાથી ન્યાય ન મળે ત્યારે વ્યકિતે પત્રકાર પાસે ન્યાયની અપેક્ષા સાથે આવે છે. પત્રકારત્વને લોકોશાહીનો ચોથો સ્થંભ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં દરેક શહેરમાં મોટી સંખ્યામાં પત્રકાર મળી રહે. પરંતુ 80-90નાં દાયકામાં ખુબ ઓછા લોકો આ ક્ષેત્ર સાથે જોડાતા હતાં. ત્યારે 1989માં જર્નાલિઝમ કરનાર અર્જૂનભાઇ પરમાર તે સમયનાં ગણીયા ગાઠિયા લોકોમાંના એક હતાં. અર્જૂનભાઇ પરમારનો જન્મ 1 જૂન 1964માં જામજોધપુર તાલુકાનાં મોટા વડીયા ગામે થયો હતો. ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો. પિતા માલદેભાઇ કરશનભાઇ પરમાર 4 ધોરણ સુધી ભણેલા હતાં. પોતે ખેતી કરતા અને સાથે નાનો એવો વેપાર કરતા હતાં. માતા સાજીબેન અભણ હતા અને પિતાનો ઓછો અભ્યાસ અને ખેડૂત હોવા છતા સંતાનોને ઉચ્ચ શિક્ષણ આપવાની સમજ ધરાવતા હતાં. બાળકો ભણી શકે તે માટે તાલુકા કેન્દ્ર ઉપર મકાન બનાવ્યું હતું અને પરિવારનાં તમામ બાળકો અહીં રહી અભ્યાસ કરતા હતાં. અર્જૂનભાઇ પરમારે પ્રાથમિક શિક્ષણ મોટાવડિયામાં લીધું હતું. બાદ જામજોધપુર,બગસરા અને રાજુલામાં માધ્યમિક શિક્ષણ મળેવ્યું હતું. બાદ બીકોમ ગાંધીનગર કર્યુ અને જર્નાલિઝમ અમદાવાદમાં પૂર્ણ કર્યું.

ખેડૂત પુત્રએ જર્નાલિઝમ કરી 1991માં માહિતી વિભાગમાં નોકરીની શરૂઆત કરી

- Advertisement -

અર્જૂનભાઇ પરમારે કહ્યું કે, જે તે સમયે દુષ્કાળ વધુ પડતા. 86-87નાં દુષ્કાળમાં ઘરની આર્થીક સ્થિતી નાજુક બની ગઇ હતી. કોલેજનાં અભ્યસમાં મુશ્કેલી ઉભી થઇ રહી હતી. ત્યારે ઇશ્ર્વરની કૃપાથી ઓબીસીની છાત્રાલયમાં પ્રવેશ મળ્યો. તો અગળ અભ્યાસમાં અનુકુળતા રહી.વાંચનો ખુબ શોખ હતો. ગાંધીનગર અભ્યાસ દરમિયાન લાઇબ્રેરીમાં વાંચન માટે જતા હતાં. અહીં નિયમીત અખબાર વાંચતા હતાં. વાંચનનાં કારણે પત્રકાર બનવાની પ્રરેણા મળી. 1989માં જર્નાલિઝમ કર્યુ. 1991માં સરકારનાં માહિતી વિભાગમાં નોકરી મળી. પ્રથમ કચ્છ-ભુજમાં માહિતી મદદનીશ તરીકે નોકરીની શરૂઆત કરી. બાદ જોડિયા,વિરપુર, સુરેન્દ્રનગર, જૂનાગઢ, જામનગર, ગીર સોમનાથ અને છેલ્લે જૂનાગઢમાં નોકરી કરી. ગિર સોનાથ જિલ્લો નવો જિલ્લો બનતા સહાયક માહિતી નિયામક તરીકે પ્રમોશન સાથે નિમણુંક થઇ. નવા જિલ્લાનાં પ્રથમ માહિતી નિયામક બન્યાં. બાદ 2019માં કલાસ વન તરીકે પ્રમોશન સાથે જૂનાગઢ બદલી થઇ અને જૂનાગઢમાં 30 જૂન 2022નાં નિવૃત થયા. નોકરીનાં સિધ્ધાંત જણાવતા કહ્યું હતું કે, નોકરી દરમિયાન નો પેન્ડીંગ વર્કનો સિધ્ધાંત અપનાવ્યો હતો. કોઇ કામ બાકી રહેવા ન દેવું. જેનાથી નોકરી દરમિયાન કામનું પ્રેસર રહેતું ન હતું. નોકરીમાં પ્રમોશન મળ્યાં પછી અધિકારી બન્યા, બાદ એક પણ કર્મચારીને નોટીસ આપી નથી. હકારાત્મક અભિગમનાં કારણે નોકરીમાં સરળતા રહી છે. કનુભાઇ કરમટા મારા ગુરુ રહ્યાં છે. તેમની પાસેથી હકારાત્મકા શિખવા મળી છે. જે પરિવાર અને નોકરીમાં ફાયદો થયો છે. 30 વર્ષ પહેલાનાં અને વર્તમાન પત્રકારત્વમાં શુ તફાવત અને હાલ પડકાર શું છે ? તેના જવાબમાં અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, હાલ કામ આંગળીનાં ટેરવા પર થઇ રહ્યું છે. એક જ મિનીટમાં હજારો લોકો સુધી સમાચાર પહોંચી જાય છે.ત્યારે દરેક મિડિયા ઓફસમાં સમાચાર આપવા જવા પડતા હતાં. ફોટો કોપી આપવા જવી પડતી હતી. હવે બધુ મેઇલથી મોકલી શકાય છે. પત્રકારત્વમાં પડકારની વાત કરીએ તો સંશોધામત્ક પત્રકારત્વ ખુબ ઓછું થઇ રહ્યું છે. પત્રકારત્વ સામે સોશિયલ મિડિયાનો એક મોટો પડકાર છે. સાથે હાલ જેના હાથમાં મોબાઇલ આવી ગયો તે પણ પત્રકાર બની થયા છે. પત્રકારત્વ ક્ષેત્રે સમજણ, લાયકાત અને શિક્ષણનો અભાવએ પડકાર બની રહ્યો છે. બીજુ વન સાઇડ પત્રકારત્વ થઇ રહ્યું છે. સમાજ ઉપયોગી પત્રકારત્વ ખુબ જ ઓછું જોવા મળી રહ્યું છે. વ્યકિત વિશેષ, ઉદ્યોગો,કૃષિ, શિક્ષણની સારી બાબતો જેવા અનેક મુદાઓ હાલ છુટી રહ્યાં છે. સમાચારમાંથી હકારાત્મક અભિગમ ઓછો થઇ રહ્યો છે. સમાજનાં તેની ખાસ જરૂર છે. લોકોને પ્રેરણા આપતા સમાચાર ઓછો થઇ રહ્યાં છે. જૂનાગઢને વતન કેમ બનાવ્યું ? અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, જૂનાગઢ અભ્યાસ કરતા ત્યારથી જૂનાગઢ અને ગિરનાર ખુબ જ ગમતા હતાં. જૂનાગઢમાં જ કાયમી સ્થાયી થવાનું સ્વપ્ન હતું. જે પૂર્ણ થયું છે. જૂનાગઢનાં કાયમી વતની બની ગયા છે. ગિરનાર ઉપરાંત મોતીબાગ પસંદ છે. છેલ્લા 22 વર્ષથી મોતીબાગે ચાલવા માટે જાવ છું. અર્જૂનભાઇ પરમારે જણાવ્યું હતું કે, સરકારી નોકરીનાં કારણે કામ રહેતું. તેમા પણ માહિતી ખાતામાં નોકરી દરમિયાન ઘણી વખત શનિ-રવિવારનાં નોકરી પર જવાનું થતું હતું. ત્યારે મારા પત્નીનો ખુબ જ સહકાર મળ્યો. સામાજીક દરેક પસંગ તેમને પૂર્ણ કર્યા. હવે હું નિવૃત નથી થયો મારા પત્ની નિવૃત થયા છે. હવે સામાજીક પ્રસંગોમાં જવાનું મારું કામ છે. તેમને નિવૃત કરવાં છે.પહેલા પણ પરિવારને પુરતો સમય આપતા હતાં. અને હવે પરિવારને જ સમય આપવો છે.

નો પેન્ડિંગ વર્કનાં સિધ્ધાંતથી નોકરી કરી : અધિકારી તરીકે એક પણ કર્મચારીને નોટિસ નથી આપી

પિતાજી ખુબ શ્રમ કરાવતા એટલે અમે અભ્યાસમાં રસ લેતા
અર્જૂનભાઇ પરમારે કહ્યું હતું કે, પિતા અને દાદા બન્ને ઓછું ભણેલા. પરંતુ બાળકોને સારું શિક્ષણ મળે તેવો આગ્રહ રાખતા હતાં. અમે વેકેશનમાં ગામડે જતા ત્યારે ખેતરમાં ખુબ જ મહેનત કરાવતા હતાં. આ મહેનતથી અમે આપો આપ આગળ અભ્યાસનું મન થતું હતું. અહીંથી જીવનમાં પરિવર્તન આવ્યું. અભ્યાસ નહી કરીએ તો આગળ જતા ખેતી કરવી પડશે. જોકે દરેક વ્યકિતે પોતાનાં પિતૃક વ્યવસાય છોડવો જોઇએ નહી. હું આજે પણ ખેતી સાથે જોડાયેલો છું. મને મળેલા શિક્ષણનાં કારણે મારા બન્ને સંતાનોને પણ ઉચ્ચશિક્ષણ આપી શકયાં.

વાંચન, ભ્રમણનો શોખ, ઇશ્ર્વરમાં શ્રદ્ધા, જીવનમાં કોઇ જ ઓફસોસ નહી
અર્જૂનભાઇ પરમારને વાંચનનો શોખ છે. તેમજ ફરવુ ગમે છે. ગિરનાર ઉપરાંત કર્ણાટક,રાજસ્થાન, કાશ્મીર તેમનાં ફરવાનાં પસંદીનાં સ્થળ છે. તેમણે કહ્યું કે, ઇશ્ર્વરમાં ખુબ જ શ્રધ્ધા છે. જીવનમાં કોઇ જ ઓફસોસ નથી. પણ સંતોષ છે. ગામડાનો છોકરો કલાસ વન ઓફીસર બને તો સંતોષ જ કહેવા. નોકરી દરમિયાન વિરપુર, સોમનાથ , જૂનાગઢ,દ્વારકા રહેવાનું થયું તો ખુબ જ આનંદ થયો. ધાર્મીક સ્થળો પર નોકરી કરવાની સંતોષ થયો છે.

સરકારી નોકરીમાં કાયમી હકારાત્મક અભિગમ
અર્જૂનભાઇ પરમારે જણાવ્યું હતું કે, માહિતી ખાતા સાથે લોકોનો સીધો સંપર્ક હોતો નથી. પરંતુ કોઇ વ્યકિત અહીં આવી ચડતા તો તેને સાંભળતા હતાં. માહિતી વિભાગમાં નોકરીનાં કારણે અન્ય કચેરી સાથે ઓળખાણનાં કારણે જેતે વિભાગમાં ફોન કરી તેનો સંપર્ક કરાવી દેતા હતાં. સરકારનો નાનામાં નાનો કર્મચારી સરકારનો પ્રતિનીધી છે,તેમ સમજી કામ કર્યું છે. સરકારી નોકરીમાં કાયમી હકારાત્મક અભિગમ રાખ્યો હતો.

 

You Might Also Like

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

ગોંડલના શેમળામાં તળાવમાં ચાર બાળકો ડૂબ્યાં: એક જ પરિવારનાં 3 માસૂમના મોત

TAGGED: arjunbhaiparmar, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માણાવદરમાં 4 અને વંથલીમાં 3 ઇંચ વરસાદ
Next Article ‘પ્યોર ફૂડ્સ’ પેઢીમાંથી લેવાયેલ વિવિધ બ્રાન્ડના જ્યૂસના નમૂના નાપાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?