By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    39 minutes ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 hour ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    19 minutes ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    58 minutes ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કનૈયાલાલના હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કનૈયાલાલના હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે
ખાસ-ખબરરાષ્ટ્રીય

કનૈયાલાલના હત્યારાઓએ 11 દિવસ પહેલાં જ ધમકી આપી દીધી હતી, ગેહલોત કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે

Khaskhabar Editor
Last updated: 2022/06/29 at 10:24 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

 

રાજસ્થાનના ઉદયપુરમાં ભારતીય જનતા પાર્ટીનાં પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ગઈકાલે (28 જૂન 2022) એક હિંદુ વ્યક્તિ કન્હૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવી હતી. કન્હૈયાલાલની હત્યા કરનારા ઇસ્લામી હત્યારાએ 17 જૂનના રોજ જ એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. તેનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -

વિડીયોમાં તે કહે છે કે, “હું મોહમ્મદ રિયાઝ અંસારી. રાજસ્થાનના ઉદયપુર, ખાંજીપીરથી. આ વિડીયો હું જુમ્માના દિવસે બનાવી રહ્યો છું. માશાલ્લાહ અને 17 તારીખ છે. હું આ વિડીયો એ દિવસે વાયરલ કરીશ જે દિવસે અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરનારનું સર કલમ કરી નાંખીશ. તમને એક મેસેજ આપું છું, રિયાઝે સર કલમ કરવાની શરૂઆત તો કરી દીધી છે. બાકીના જે બચ્યા છે તેમના સર કલમ તમારે કરવાના છે. આ વાતનું ધ્યાન રાખજો.”

આગળ તે કહે છે, “એ ચિંતા ન કરતા મારા ભાઈ કે તમારા પરિવારનું શું થશે, કારોબારનું શું થશે. મારો પણ પરિવાર છે. હું પણ નોકરી કરું છું, પરંતુ મને તેની કોઈ ચિંતા નથી. કારણ કે હું પોતાના રસૂલ-એ-પાક માટે જીવી રહ્યો છું. રસૂલ અલ્લાહ પર બધું જ કુરબાન.”

It's a sad & shameful incident. There's tense atmosphere in the nation today. Why don't PM & Amit Shah ji address the nation? There is tension among people. PM should address the public&say that such violence won't be tolerated & appeal for peace: Rajasthan CM on Udaipur murder pic.twitter.com/rkX0VRJPk0

- Advertisement -

— ANI (@ANI) June 28, 2022

હત્યારો કોમના લોકોને કહે છે કે, “ગભરાશો નહીં અને જેટલા લોકોના સર બચ્યા છે એ તમામને કાપી નાંખજો. મોત આવશે તો જન્નત મળશે અને જેલમાં પણ ગયા તોપણ કોઈ વાંધો નહીં. હું એ દાદાઓને પણ કહું છું, જેઓ ઉદયપુર સીટ લઈને બેઠા છે. તેમના માટે એક ભેટ છે, જે મારા ઘરેથી લઇ જજો.” જે બાદ તે લીલા રંગનની બંગડીઓ ઉઠાવે છે અને કહે છે, “આ લીલા રંગની બંગડીઓ છે જે ઉદયપુરના દાદાઓ માટે રાખી છે, જેઓ પોતાના લોકોને જ મારવા અને તેમની સંપત્તિ કબજે કરવા માંડ્યા છે. તમારી એટલી તાકાત પણ નથી કે તમે બિન-મુસ્લિમો સામે અવાજ ઉઠાવી શકો. અલ્લાહ બધાને સર કલમ કરવાની હિંમત નથી આપતો. તમારા માટે એટલું જ કે તમે બંગડીઓ પહેરી લો.”

તે આગળ કહે છે કે, “તમે આટલી હત્યાઓ કરી દો છો તો શું એક હત્યા રસૂલના નામે નહીં કરી શકો? લાનત છે તમારી ઉપર. અને જેઓ પણ મારો વિડીયો જોઈ રહ્યા છે, સરકારનું ફરમાન છે, ગુસ્તાખ એ નબી કી એક હી સજા, સર તન સે જુદા. મોહમ્મદ રિયાઝ અંસારીને દુઆઓમાં યાદ રાખજો.”

Udaipur incident: Gehlot urges PM Modi, Amit Shah to appeal for peace

Read @ANI story | https://t.co/bc5eXOW82F#UdaipurIncident #PMModi #AmitShah #RajasthanViolence #AshokGehlot pic.twitter.com/ZiXZxDAKrG

— ANI Digital (@ani_digital) June 28, 2022

હિંદુ દરજી કન્હૈયાલાલની ઉદયપુરમાં ભૂતમહલ પાસે સુપ્રીમ ટેલર્સ નામની દુકાન છે. મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે બે શખ્સ આવ્યા હતા અને માપ આપવાના બહાને દુકાનમાં ઘૂસ્યા હતા. એક વિડીયોમાં કન્હૈયાલાલ એ વ્યક્તિનું માપ લેતા દેખાય છે અને બીજો તેનો વિડીયો બનાવી રહ્યો છે. કન્હૈયાલાલ કંઈ પણ સમજી શકે તે પહેલાં જ બંને ઇસ્લામી હત્યારાઓએ તેમની ઉપર હુમલો કરીને હત્યા કરી નાંખી હતી.

બીજી તરફ, આ ઘટના બાદ રાજસ્થાનના મુખ્યમંત્રીએ કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સંભાળવાની જગ્યાએ ઠીકરું કેન્દ્ર સરકાર પર ફોડી મૂક્યું હતું અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે આ મામલે સંબોધન કરવું જોઈએ. પરંતુ કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે. 10 દિવસ પહેલાં મળેલી ધમકી મળી હોવા છતાં રાજસ્થાન પોલીસ આંખ બંધ કરીને બેસી રહી હતી.

You Might Also Like

CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?

બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે

ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ

TAGGED: gehlotgovernment, MURDER, police, rajasthan, udaipur
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ ઉદયપુરમાં હિંદુ વ્યક્તિની હત્યા: વિડીયો જારી કરીને હત્યારાઓએ પીએમ મોદીને પણ આપી ધમકી
Next Article ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

Khaskhabar Editor Khaskhabar Editor 50 seconds ago
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાષ્ટ્રીય

બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
રાષ્ટ્રીય

દેશમાંથી વાદળો અદ્રશ્ય!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?