By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાન 2030 સુધીમાં અમેરિકા પાસેથી અદ્યતન મિસાઇલો મેળવશે
    11 hours ago
    વિશ્વ બેંકે આગામી વર્ષે દક્ષિણ એશિયાના વિકાસને આંશિક રીતે ધીમો કરવા માટે ભારતીય નિકાસ પર યુએસ ટેરિફને ચેતવણી આપી છે
    11 hours ago
    રશિયન સેનાએ યુક્રેનના 5000 ચોરસ કિલોમીટર વિસ્તાર પર કબજો મેળવ્યો: રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો દાવો
    12 hours ago
    ટેરિફના જોરે જ સીઝફાયર કરાવ્યું: અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ
    1 day ago
    ફ્રાન્સના વડાપ્રધાન લેકોર્નુનું રાજીનામું માત્ર 27 દિવસમાં પદ છોડ્યું, રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હિમાચલમાં લેન્ડસ્લાઇડ, પેસેન્જર બસ પર શિલાઓ પડી: 15નાં મોત, 2 બાળકોને બચાવાયાં
    7 hours ago
    મુંબઈ નજીકનું પડઘા ગામ બન્યું ઈસ્લામિક સ્ટેટ લિબરેટેડ ઝોન
    7 hours ago
    ‘હિસાબ મેં રહો! હમ સબ્ર મેં હૈ કબ્ર મેં નહીં’: આઈ લવ મોહમ્મદ બેનર સાથે ધમકીભર્યા સંદેશ અપાયા
    7 hours ago
    ગુજરાત આવતું કેમિકલ ભરેલું ટેન્કર LPG ટ્રક સાથે અથડાયું: 200 સિલિન્ડર બ્લાસ્ટ બાદ ખતરનાક કેમિકલ લીક
    7 hours ago
    બિહારમાં એનડીએની સીટ-વહેંચણીની ઝઘડા વચ્ચે ચિરાગ પાસવાને ગુપ્ત ટિપ્પણી કરી: ‘દરેક પગલા પર લડતા શીખો’
    10 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો એક ઈનિંગ અને 140 રને ભવ્ય વિજય, જાડેજાનો તરખાટ
    4 days ago
    Hats Off Surya!! આખી ટૂર્નામેન્ટની મેચ ફી ભારતીય સેનાને અર્પણ
    1 week ago
    ભારતની જીત બાદ PCBના વડા મોહસીન નકવીએ ટ્રોફી-મેડલ ચોર્યાં!
    1 week ago
    ભારતીય ટીમે ઉજવણી તો કરી પણ હવે ટ્રોફી મળશે?
    1 week ago
    પાકિસ્તાની કેપ્ટ પોતાની મેચની ફી ઓપરેશન સિંદૂરમાં ઠાર થયેલા આતંકીઓના પરિવારને દાન કરશે
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સાઉથ ફિલ્મી હસ્તીઓને ત્યાં EDનાં સામૂહિક દરોડા
    7 hours ago
    માર્ગ અકસ્માતમાં પ્રખ્યાત પંજાબી સિંગર રાજવીર જાવંદાનું નિધન
    10 hours ago
    60 કરોડના છેતરપિંડીના કેસમાં શિલ્પા શેટ્ટીની 4 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી
    1 day ago
    અભિનેતા રજનીકાંત આધ્યાત્મિક યાત્રા પર નીકળ્યા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી બ્રેક લીધો
    2 days ago
    બોલિવૂડના મોટા સ્ટાર્સની કમાણી હવે માત્ર ફિલ્મો પર નિર્ભર નથી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળીના તહેવારમાં જો આવા સંકેત દેખાય તો સમજી લેજો કે તમારા પર માતા લક્ષ્મીની કૃપા છે
    1 day ago
    આજે છે શરદ પૂર્ણિમા અને ભદ્રા ,પંચકનો અશુભ પડછાયો પણ રહેશે
    2 days ago
    Dussehra 2025 : દશેરા પર પૂજા કરવાનો શુભ સમય અને કાલે રાવણનું દહન ક્યારે કરવામાં આવશે? ચાલો જાણીયે
    1 week ago
    આજે જાણો નવરાત્રી દરમિયાન તુલસીની પૂજા સાથે સંકળાયેલી કેટલીક ખાસ રીતો અને તેના ફાયદાઓ વિશે
    2 weeks ago
    આશાપુરા મંદિર શક્તિ અને ભક્તિના અનોખા સંગમનું પ્રતીક
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સ્વિગી-ઝોમેટો ગ્રાહકોને આપે છે આકરા ડામ
    2 weeks ago
    રેસકોર્સના ગાર્ડનમાં ગંદકી અને ઉંદરોનો અસહ્ય ત્રાસ
    2 weeks ago
    આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિક કંટેસરિયા, ભાવેશ રાબા અને પલક સખીયાને ભરતીના ડાયરેક્ટ ઓર્ડરની લ્હાણી
    3 weeks ago
    શિક્ષણ સમિતિનાં ચેરમેનની ગાડી ‘લોગ બૂક’ કોણ મેઈન્ટેઈન કરે છે?
    3 weeks ago
    VC ઉત્પલ જોશીના રાજમાં સંઘી-સવર્ણોને ઘી-કેળા!
    4 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!
રાજકોટ

ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:32 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં માર્ગ પર 800 વાર જગ્યા ખાલી કરાવી

દાયકાઓથી ચોકીદારી કરતાં પરિવારને પગાર પણ ન મળ્યો અને છત પણ છીનવાઈ

રાજકોટના છોટુનગરમાં હનુમાનમઢી ચોકથી લઈ એરપોર્ટરોડ વિસ્તાર વચ્ચે આવેલા એક સ્થળે રહેતા વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ વાળા ધાકધમકી આપી મકાન ખાલી કરાવતા હોવાની ફરિયાદ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ પીઆઈ વાળા વિરુદ્ધ વિજયભાઈ મીરે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરેલી અરજી આ મુજબ છે.

Contents
હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં માર્ગ પર 800 વાર જગ્યા ખાલી કરાવીદાયકાઓથી ચોકીદારી કરતાં પરિવારને પગાર પણ ન મળ્યો અને છત પણ છીનવાઈગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં જમાદાર ખોડુભા ભરવાડ પરિવારને પોલીસ સ્ટેશન ઉઠાવી ગયા, પૂરી દેવાની ધમકી આપી!આખા મામલામાં કાયદા મુજબ જ કામગીરી કરી છે: PSI ગોહિલશાપર-શ્રમિક હત્યાકેસ અંગે ‘ખાસ-ખબર’ની તપાસ‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે ઙજઈં ગોહિલે ઘટનાની અનેક વિગતો આપી 

- Advertisement -

અમે લગભગ 35 વર્ષથી જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યાના માલિક ગોવિંદભાઈ પોપટભાઈ સોરઠીયાએ જ અમને અહીં ચોકીદારીનું કામ સોંપ્યું છે અને ઓરડી પણ એમણે જ બાંધી દીધેલી છે. આટઆટલા વર્ષો સુધી ચોકીદારી કરવા છતાં ગોવિંદભાઈએ પગાર પેટે અમને એક રૂપિયો પણ ચૂકવ્યો નથી દરમિયાન અઢી વર્ષ પહેલાં મકાન માલિકે ક્રાઈમ બ્રાન્ચમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમને લઈ ગઈ હતી જ્યાં સત્ય હકીકત અમે જણાવતા ગોવિંદભાઈએ અમને ગાડી ધોવાનો ધંધો કરવા છૂટ આપી અને કહ્યું કે તમારે ઘરખર્ચ એમાંથી કાઢી લેજો! દરમિયાન પંદર દિવસ પહેલાં ગાંધીગ્રામ પોલીસ ચોકીની ગાડી અમારે ઘેર આવી હતી અને ડ્રાઈવર તથા ખોડુભા નામના જમાદાર અમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં અમને રાઈટર હીરાભાઈ રબારીને મેળવવામાં આવ્યા હતાં.

હીરાભાઈ અમને પી.આઈ. વાળા સાહેબ પાસે લઈ ગયા હતા. વાળાસાહેબે અમને ધમકી આપતાં કહ્યું હતું કે, વંડો જમીન ખાલી કરી દયો, નહિંતર આપના કુટુંબને પુરી દઈશ. ડરી જઈને અમે ચાર દિવસ પહેલાં ઝૂંપડું વંડો ખાલી કરી દીધા હતા. સાહેબ, આ પ્રકરણમાં અમારી સાથે અન્યાય થયો છે અને અમને અમારો પગાર પણ અપાયો નથી. ફકત એક અરજી પર પી.આઈ.વાળાએ આ પ્રકરણમાં એટલો ઉંડો રસ શા માટે લીધો એ પણ આપસાહેબ તપાસ કરો એવી અમારી માંગ છે, આપની પાસેથી ન્યાયની અપેક્ષા છે એવી અરજી વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ વાળા વિરુદ્ધ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે.

- Advertisement -

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં જમાદાર ખોડુભા ભરવાડ પરિવારને પોલીસ સ્ટેશન ઉઠાવી ગયા, પૂરી દેવાની ધમકી આપી!

P.I. વાળા સામેની ફરિયાદ તોડકાંડ પહેલાંની રાજકોટ પોલીસ સામે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રામભાઈ મોકરિયાએ કરેલી ફરિયાદ પછી આજકાલ પોલીસ વિરૂદ્ધ ખોટી ફરિયાદો કરવાની મોસમ છલકી છે. અનેક ખોટાં અરજદારો બહાર આવી રહ્યાં છે. પરંતુ આ કેસ ગોવિંદભાઈ પટેલે લેટરબોમ્બ ફોડ્યો તે પહેલાંનો છે. તેથી આ અરજી હઈસો હઈસોમાં કરેલી નથી. ભરવાડ પરિવાર પર અહીં રીતસર ત્રાસ વર્તાવવામાં આવ્યો હતો અને સત્તા-વગનો દુરૂપયોગ કરી તેમની ઓરડી ખાલી કરાવાઈ હતી.

આખા મામલામાં કાયદા મુજબ જ કામગીરી કરી છે: PSI ગોહિલ

શાપર-શ્રમિક હત્યાકેસ અંગે ‘ખાસ-ખબર’ની તપાસ

ખાસ-ખબર સંવાદદાતા
શાપર-વેરાવળના મહંત યાદવ મર્ડર કેસના હત્યારાઓ ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘાને બચાવવામાં સંકળાયેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ મહંત યાદવના પત્ની કુસુમબેન યાદવે ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરી પોતાની આપવીતી જણાવી છે. કુસુમબેન મહંતભાઈ યાદવે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ રાજકોટ આઈજીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તારીખ 18-01-2022ના રોજ બપોરના 12-30 વાગ્યે અરજદાર કુસુમબેન મહંતભાઈ યાદવ તેના પતિના મર્ડર કેસની એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં લેવા ગયા હતા ત્યાં કેટલા સમયથી એમને ધક્કા ખવડાવતા પીએસઆઈ અને પીઆઈ પોલીસના પાવરનો દુરુપયોગ કરે છે અરજદાર પૂછે તો અસંતોષકારક વર્તન અને અપમાન કરે. બરબસીયા સરની વાતચીત પરથી મને એવું લાગ્યું કે આરોપીને પ્રોત્સાહન આપે છે, ખોટી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવીને અરજદારનો સમય બગાડે છે. અરજદાર કુસુમબેને જણાવેલ ચાર આરોપી હોવા છતાં તેમણે એફઆઈઆરમાં બે આરોપીનો ઉલ્લેખ કરેલ છે.

‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે ઙજઈં ગોહિલે ઘટનાની અનેક વિગતો આપી 

ખાસ-ખબર સંવાદદાતા
બે દિવસ અગાઉ ‘ખાસ-ખબર’માં મહંત યાદવની હત્યાકેસ અંગે છપાયેલાં વિસ્તૃત અહેવાલ બાદ ભારે ચર્ચા જાગી છે. આ બનાવ અંગે ઙજઈં કુલદીપસિંહ ગોહિલે ‘ખાસ-ખબર’નાં કાર્યાલયે આવીને ઘટનામાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 28 નવેમ્બર 2021નાં દિવસે મહંત યાદવને માર મરાયો એ પછી ફકત 15 મિનિટમાં જ બેઉ પક્ષે સમાધાન થઈ ગયું હતું. આ સમાધાન પણ લેખિતમાં થયું હતું. એ સમાધાનમાં સ્પષ્ટ લખેલું હતું કે હુમલાખોર માત્ર બે હતાં અને નિવેદનમાં મહંત યાદવનાં પત્નીએ એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ ફરિયાદ કરવા માંગતા નથી. ઙજઈં ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 3 ડિસેમ્બર 2021નાં રોજ તેમણે હોસ્પિટલે જઈને કુસુમબેન મહંત યાદવની ફરિયાદ લીધી હતી. આ ઉપરાંત તારીખ 5 ડિસેમ્બર 2021નાં રોજ કુસુમબેન અને તેમનાં જમાઈ ઓમપ્રકાશની સહીવાળા નિવેદન લીધાં હતાં, તેમાં પણ તેમણે આરોપી તરીકે બે વ્યક્તિનાં જ નામ આપ્યા હતા. આમ કુલદીપસિંહ ગોહિલ (ઙજઈં)એ આખી ઘટનામાં કુસુમબેન યાદવ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતાં.

You Might Also Like

રાજકોટ એસટી બસપોર્ટમાં બ્રેક નહીં લાગતા બસની ઠોકરે ચડી જતા વૃદ્ધનું મોત

ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ અને પરિવારો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

ગાંધી ક્વિઝમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર વિતરણ કરાયું

ગોંડલ નેશનલ હાઇવે પાસેથી 86 હજારના MD સાથે મુકેશ વસનાણી ઝડપાયો

આજે PM મોદીના હસ્તે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસમાન સે ગિરેં, કંગના પે અટકે!
Next Article વાહન વેરામાં ફાયદો: ડૉ. હોમી દસ્તુર રોડ પર અન્ડરપાસને મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ એસટી બસપોર્ટમાં બ્રેક નહીં લાગતા બસની ઠોકરે ચડી જતા વૃદ્ધનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ અને પરિવારો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
ગાંધી ક્વિઝમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર વિતરણ કરાયું
ગોંડલ નેશનલ હાઇવે પાસેથી 86 હજારના MD સાથે મુકેશ વસનાણી ઝડપાયો
આજે PM મોદીના હસ્તે નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન
આયન બીમ સંશોધનના આંતરરાષ્ટ્રીય મહાકુંભનો પ્રારંભ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ICNIB-2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ એસટી બસપોર્ટમાં બ્રેક નહીં લાગતા બસની ઠોકરે ચડી જતા વૃદ્ધનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ અને પરિવારો માટે મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાજકોટ

ગાંધી ક્વિઝમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કાર વિતરણ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?