By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    1971માં પાકિસ્તાનની પડખે ઊભું હતું ઈરાન! રાજાના પુત્રની સત્તામાં વાપસીથી ભારતનું વધશે ટેન્શન?
    1 day ago
    ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળી, વાટાઘાટો અંગે અનિશ્ચિતતા
    3 days ago
    ભારત-જર્મની દ્વિ-પક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર
    4 days ago
    ટ્રમ્પની ગૂંડાગીરી
    4 days ago
    ટ્રમ્પનું મોટું નિવેદન: ‘પુતિન વિરુદ્ધ માદુરો જેવી કાર્યવાહીની કોઈ જરૂર નથી'”
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનથી ભારતીયોનું ‘ઓપરેશન એરલિફ્ટ’ આજથી વિદ્યાર્થીઓની ઘરવાપસી શરૂ
    1 hour ago
    ગંગાના પ્રવાહને વાળવા માટે બનાવેલી 14 કિ.મી. લાંબી ટનલ કરોડોના ખર્ચે કાયમ માટે બંધ કરાશે
    1 hour ago
    ભારતની સ્ટાર્ટઅપ ક્રાંતિ: 10 વર્ષમાં 21 લાખ નોકરીઓનું સર્જન
    2 hours ago
    ડિજિટલ એરેસ્ટ અટકાવવા માટે સિમ કાર્ડના નિયમો કડક બનાવાશે
    2 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષાની સંભાવના, ઝરણાં થીજી ગયા
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘ગૌતમ ગંભીરે રોહિત શર્માને ODI કેપ્ટન પદેથી હટાવ્યો…’, પૂર્વ ક્રિકેટરનો ચોંકાવનારો આરોપ
    3 hours ago
    રાજકોટમાં રમાયેલી 2nd ODI માં શરમજનક પરાજય બાદ ભારતીય કેપ્ટન ગિલનું દર્દ છલકાયું
    1 day ago
    T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ !
    4 days ago
    ભારત સાથેના વિવાદ વચ્ચે બાંગ્લાદેશી કેપ્ટાનનું છલકાયું દર્દ
    6 days ago
    રાજકોટમાં હાર્દિક પંડ્યાનું મેદાનમાં ફરી દેખાયું રૌદ્ર સ્વરૂપ
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સિંગર હની સિંહે ફરી વિવાદિત નિવેદન આપતા લાકો ભડક્યા
    1 day ago
    કુમાર સાનુએ પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્ય સામે 30 લાખ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો
    4 weeks ago
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    1 month ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    1 month ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    3 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    3 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    3 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    3 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    3 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!
રાજકોટ

ગાંધીગ્રામ P.I. વાળાએ લીધો અઢી કરોડની જમીનનો હવાલો!

Khaskhabar Editor
Last updated: 2022/02/14 at 11:32 AM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં માર્ગ પર 800 વાર જગ્યા ખાલી કરાવી

દાયકાઓથી ચોકીદારી કરતાં પરિવારને પગાર પણ ન મળ્યો અને છત પણ છીનવાઈ

રાજકોટના છોટુનગરમાં હનુમાનમઢી ચોકથી લઈ એરપોર્ટરોડ વિસ્તાર વચ્ચે આવેલા એક સ્થળે રહેતા વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના પીઆઈ વાળા ધાકધમકી આપી મકાન ખાલી કરાવતા હોવાની ફરિયાદ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ભ્રષ્ટ પીઆઈ વાળા વિરુદ્ધ વિજયભાઈ મીરે DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરેલી અરજી આ મુજબ છે.

Contents
હનુમાન મઢીથી એરપોર્ટ તરફ જતાં માર્ગ પર 800 વાર જગ્યા ખાલી કરાવીદાયકાઓથી ચોકીદારી કરતાં પરિવારને પગાર પણ ન મળ્યો અને છત પણ છીનવાઈગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં જમાદાર ખોડુભા ભરવાડ પરિવારને પોલીસ સ્ટેશન ઉઠાવી ગયા, પૂરી દેવાની ધમકી આપી!આખા મામલામાં કાયદા મુજબ જ કામગીરી કરી છે: PSI ગોહિલશાપર-શ્રમિક હત્યાકેસ અંગે ‘ખાસ-ખબર’ની તપાસ‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે ઙજઈં ગોહિલે ઘટનાની અનેક વિગતો આપી 

- Advertisement -

અમે લગભગ 35 વર્ષથી જે જગ્યાએ રહીએ છીએ તે જગ્યાના માલિક ગોવિંદભાઈ પોપટભાઈ સોરઠીયાએ જ અમને અહીં ચોકીદારીનું કામ સોંપ્યું છે અને ઓરડી પણ એમણે જ બાંધી દીધેલી છે. આટઆટલા વર્ષો સુધી ચોકીદારી કરવા છતાં ગોવિંદભાઈએ પગાર પેટે અમને એક રૂપિયો પણ ચૂકવ્યો નથી દરમિયાન અઢી વર્ષ પહેલાં મકાન માલિકે ક્રાઈમ બ્રાન્ચમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમ અમને લઈ ગઈ હતી જ્યાં સત્ય હકીકત અમે જણાવતા ગોવિંદભાઈએ અમને ગાડી ધોવાનો ધંધો કરવા છૂટ આપી અને કહ્યું કે તમારે ઘરખર્ચ એમાંથી કાઢી લેજો! દરમિયાન પંદર દિવસ પહેલાં ગાંધીગ્રામ પોલીસ ચોકીની ગાડી અમારે ઘેર આવી હતી અને ડ્રાઈવર તથા ખોડુભા નામના જમાદાર અમને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન લઈ ગયા હતા જ્યાં અમને રાઈટર હીરાભાઈ રબારીને મેળવવામાં આવ્યા હતાં.

હીરાભાઈ અમને પી.આઈ. વાળા સાહેબ પાસે લઈ ગયા હતા. વાળાસાહેબે અમને ધમકી આપતાં કહ્યું હતું કે, વંડો જમીન ખાલી કરી દયો, નહિંતર આપના કુટુંબને પુરી દઈશ. ડરી જઈને અમે ચાર દિવસ પહેલાં ઝૂંપડું વંડો ખાલી કરી દીધા હતા. સાહેબ, આ પ્રકરણમાં અમારી સાથે અન્યાય થયો છે અને અમને અમારો પગાર પણ અપાયો નથી. ફકત એક અરજી પર પી.આઈ.વાળાએ આ પ્રકરણમાં એટલો ઉંડો રસ શા માટે લીધો એ પણ આપસાહેબ તપાસ કરો એવી અમારી માંગ છે, આપની પાસેથી ન્યાયની અપેક્ષા છે એવી અરજી વિજયભાઈ મીરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ વાળા વિરુદ્ધ DCP ઝોન-2 મનોહરસિંહ જાડેજાને કરી છે.

- Advertisement -

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનાં જમાદાર ખોડુભા ભરવાડ પરિવારને પોલીસ સ્ટેશન ઉઠાવી ગયા, પૂરી દેવાની ધમકી આપી!

P.I. વાળા સામેની ફરિયાદ તોડકાંડ પહેલાંની રાજકોટ પોલીસ સામે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ અને રામભાઈ મોકરિયાએ કરેલી ફરિયાદ પછી આજકાલ પોલીસ વિરૂદ્ધ ખોટી ફરિયાદો કરવાની મોસમ છલકી છે. અનેક ખોટાં અરજદારો બહાર આવી રહ્યાં છે. પરંતુ આ કેસ ગોવિંદભાઈ પટેલે લેટરબોમ્બ ફોડ્યો તે પહેલાંનો છે. તેથી આ અરજી હઈસો હઈસોમાં કરેલી નથી. ભરવાડ પરિવાર પર અહીં રીતસર ત્રાસ વર્તાવવામાં આવ્યો હતો અને સત્તા-વગનો દુરૂપયોગ કરી તેમની ઓરડી ખાલી કરાવાઈ હતી.

આખા મામલામાં કાયદા મુજબ જ કામગીરી કરી છે: PSI ગોહિલ

શાપર-શ્રમિક હત્યાકેસ અંગે ‘ખાસ-ખબર’ની તપાસ

ખાસ-ખબર સંવાદદાતા
શાપર-વેરાવળના મહંત યાદવ મર્ડર કેસના હત્યારાઓ ભોજુભા, જયદીપ, અર્જુન અને રઘાને બચાવવામાં સંકળાયેલા સ્થાનિક પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ મહંત યાદવના પત્ની કુસુમબેન યાદવે ઉચ્ચ અધિકારીઓ ફરિયાદ કરી પોતાની આપવીતી જણાવી છે. કુસુમબેન મહંતભાઈ યાદવે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોહિલ અને બરબસીયા વિરુદ્ધ રાજકોટ આઈજીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, તારીખ 18-01-2022ના રોજ બપોરના 12-30 વાગ્યે અરજદાર કુસુમબેન મહંતભાઈ યાદવ તેના પતિના મર્ડર કેસની એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં લેવા ગયા હતા ત્યાં કેટલા સમયથી એમને ધક્કા ખવડાવતા પીએસઆઈ અને પીઆઈ પોલીસના પાવરનો દુરુપયોગ કરે છે અરજદાર પૂછે તો અસંતોષકારક વર્તન અને અપમાન કરે. બરબસીયા સરની વાતચીત પરથી મને એવું લાગ્યું કે આરોપીને પ્રોત્સાહન આપે છે, ખોટી રીતે પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવીને અરજદારનો સમય બગાડે છે. અરજદાર કુસુમબેને જણાવેલ ચાર આરોપી હોવા છતાં તેમણે એફઆઈઆરમાં બે આરોપીનો ઉલ્લેખ કરેલ છે.

‘ખાસ-ખબર’ કાર્યાલય ખાતે ઙજઈં ગોહિલે ઘટનાની અનેક વિગતો આપી 

ખાસ-ખબર સંવાદદાતા
બે દિવસ અગાઉ ‘ખાસ-ખબર’માં મહંત યાદવની હત્યાકેસ અંગે છપાયેલાં વિસ્તૃત અહેવાલ બાદ ભારે ચર્ચા જાગી છે. આ બનાવ અંગે ઙજઈં કુલદીપસિંહ ગોહિલે ‘ખાસ-ખબર’નાં કાર્યાલયે આવીને ઘટનામાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 28 નવેમ્બર 2021નાં દિવસે મહંત યાદવને માર મરાયો એ પછી ફકત 15 મિનિટમાં જ બેઉ પક્ષે સમાધાન થઈ ગયું હતું. આ સમાધાન પણ લેખિતમાં થયું હતું. એ સમાધાનમાં સ્પષ્ટ લખેલું હતું કે હુમલાખોર માત્ર બે હતાં અને નિવેદનમાં મહંત યાદવનાં પત્નીએ એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, તેઓ ફરિયાદ કરવા માંગતા નથી. ઙજઈં ગોહિલે જણાવ્યું હતું કે, તારીખ 3 ડિસેમ્બર 2021નાં રોજ તેમણે હોસ્પિટલે જઈને કુસુમબેન મહંત યાદવની ફરિયાદ લીધી હતી. આ ઉપરાંત તારીખ 5 ડિસેમ્બર 2021નાં રોજ કુસુમબેન અને તેમનાં જમાઈ ઓમપ્રકાશની સહીવાળા નિવેદન લીધાં હતાં, તેમાં પણ તેમણે આરોપી તરીકે બે વ્યક્તિનાં જ નામ આપ્યા હતા. આમ કુલદીપસિંહ ગોહિલ (ઙજઈં)એ આખી ઘટનામાં કુસુમબેન યાદવ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપોને ફગાવી દેવામાં આવ્યા હતાં.

You Might Also Like

લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ

રાજકોટમાં નવનાત વણિક સમાજ દ્વારા પરિચય મેળો: 15 ફેબ્રુઆરીએ આયોજન

યુવા IAS ઓફિસર મહેક જૈનનો આજે જન્મદિવસ

આમ્રપાલી અંડરપાસમાં પાળી બનાવી છતાં પાણી ભરાવાની સમસ્યા યથાવત્

કમિશનર તુષાર સુમેરા એક્શન મોડમાં ઈન્ડોર સ્ટેડિયમ, હોકર્સ ઝોન અને સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ્સનું સ્થળ નિરીક્ષણ કર્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આસમાન સે ગિરેં, કંગના પે અટકે!
Next Article વાહન વેરામાં ફાયદો: ડૉ. હોમી દસ્તુર રોડ પર અન્ડરપાસને મંજૂરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

પ્રભાસ તીર્થની પૂણ્યભૂમિ પર સૂરીલી સંધ્યાથી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની સંગીતમય પૂર્ણાહુતી

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસનું મનરેગા બચાઓ આંદોલન, જૂનાગઢ જિલ્લા કાર્યાલય ખાતે ધરણા યોજાયા
મહાશિવરાત્રી મેળાની તૈયારીઓ માટે કલેકટર, ધારાસભ્ય અને ઉતારા મંડળની બેઠક મળી
રાજ્યમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત પર 2.1 ડિગ્રી
મોરબી: આડેધડ પાર્કિંગ કરતા રિક્ષાચાલકો સામે પોલીસની લાલ આંખ: 6 રિક્ષા ડિટેન
લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

લોકગાયક દેવ ભટ્ટના પુત્ર ભવ્ય, પરમની યજ્ઞોપવિત વિધિ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાં નવનાત વણિક સમાજ દ્વારા પરિચય મેળો: 15 ફેબ્રુઆરીએ આયોજન

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

યુવા IAS ઓફિસર મહેક જૈનનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?