By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    4 hours ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    1 day ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
    3 hours ago
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    3 hours ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    4 hours ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    1 day ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    4 hours ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    4 hours ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા
રાજકોટ

જંગલેશ્ર્વર વિસ્તારના લોકોની વહારે આવ્યા ડૉ. પુરુષોત્તમ પીપરીયા-એડવોકેટ રવિ ગોગીયા

Khaskhabar Editor
Last updated: 2026/02/03 at 4:06 PM
Khaskhabar Editor 5 months ago
Share
6 Min Read
SHARE

જંગલેશ્ર્વરમાં ઈદ-દિવાળી જેવા માહોલના સાચા શિલ્પી

હાઈકોર્ટે ડિમોલિશન નોટિસો રદ્દ કરી હજારો પરિવારોના આશ્રય બચાવ્યા

- Advertisement -

જંગલેશ્ર્વરના રહીશોને મોટી રાહત, પુન:વસવાટનો માર્ગ ખુલ્યો

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના જંગલેશ્ર્વર વિસ્તારોમાં 6 દાયકાથી આશરે 4,000 પરિવાર વસવાટ કરી રહ્યા છે. પેઢીઓથી અહીં રહેતા 20,000થી વધુ નાગરિકોના રહેણાંક અને અસ્તિત્વ પર જ્યારે તંત્ર દ્વારા તોડફોડની કાર્યવાહીનું જોખમ ઊભું કરવામાં આવ્યું હતું, ત્યારે રહીશોમાં ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો હતો. આ બાબતે સ્થાનિકોએ સરકાર અને વહીવટી તંત્રને રજૂઆત કરી હતી કે, દાયકાઓ જૂના આ વસવાટને માન્યતા આપી વિસ્તારોને કાયદેસર કરવામાં આવે અને અહીંના નાગરિકોને યોગ્ય ન્યાય આપી તેમના ઘર બચાવવામાં આવે. અહીં વસવાટ કરતા મોટાભાગના પરિવારો અત્યંત આર્થિક પછાત વર્ગના છે, જેઓ દિવસ-રાત કાળી મજૂરી કરીને માંડ-માંડ પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ લોકો છૂટક મજૂરી, સફાઈ કામ કે નાની-મોટી નોકરીઓ કરીને પોતાનું અને પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. દાયકાઓની સખત મહેનત અને સંઘર્ષ બાદ તેઓએ પોતાના માથા પર એક નાનકડી છત ઉભી કરી છે, જે તેમના જીવનનો એકમાત્ર આધાર છે. જ્યારે ડિમોલિશનની નોટિસો આવી ત્યારે રહીશોમાં એવી લાગણી હતી કે વહીવટી તંત્ર માટે આ માત્ર ઈંટોના મકાન હોઈ શકે, પરંતુ વાસ્તવમાં આ ગરીબ પરિવારોના જીવનભરની કમાણી, તેમના સપનાઓ અને તેમના અસ્તિત્વનો આધાર હતો. આ વિસ્તારના ભૌગોલિક અને સામાજિક સંતુલન તરફ જોઈએ તો, અહીં 65% હિન્દુ પરિવારો અને 35% મુસ્લીમ પરિવારોના સહ-અસ્તિત્વ સાથેનું એક વિશિષ્ટ જનસંખ્યા માળખું વર્ષોથી જળવાયેલું છે.
કાનૂની મોરચે રહીશોએ જણાવ્યું હતું કે, તેઓ લાંબા સમયના કબ્જાને આધારે ’એડવર્સ પઝેશન’ થી માલિકી હક્ક ધરાવે છે. જ્યારે આ મામલે માલિકીનો વિવાદ હતો, ત્યારે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 37(2) હેઠળ સક્ષમ ઓથોરીટી કે સિવિલ કોર્ટે નિર્ણય કરવાનો હોય છે. તેમ છતાં, મામલતદાર દ્વારા કલમ 61 હેઠળ તોડફોડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, જે કાયદાકીય રીતે અયોગ્ય હતી. આ બાબતે હાઇકોર્ટમાં વિવિધ પિટિશનો દ્વારા લડત આપવામાં આવી હતી. રહીશોએ માંગ કરી હતી કે જ્યાં સુધી માલિકી હક્કનો નિર્ણય ન આવે ત્યાં સુધી સરકારના 18/07/2013 ના પરિપત્ર મુજબ તેઓને પુન:વસન અને પુન:વિકાસ યોજના હેઠળ લાભ આપવામાં આવે. ભારતમાં ’સ્લમ એરિયાસ ઇમ્પ્રૂવમેન્ટ એન્ડ ક્લિયરન્સ એક્ટ, 1956’ તેમજ ’રાઇટ ટુ ફેઇર કોમ્પન્સેશન એક્ટ, 2013’ જેવા કાયદાઓ ગરીબોના આ હક્કોને મજબૂત ટેકો આપે છે.
અંતે, જંગલેશ્ર્વરના રહેવાસીઓએ લાંબા કબજાની રૂએ માલીકી મેળવવા દાવો સીવીલ કોર્ટ રાજકોટમાં કર્યો તેમજ મામલતદાર દ્વારા બાંધકામ, કબજો દુર કરવા આપવામાં આવેલી નોટીસ રેવન્યુ ટ્રીબ્યુનલમાં પડકારી તેમજ હાઇકોર્ટમાં પણ મમાલતદારે કરેલા હુકમો પડકારેલ અને સરકારની પુન:વસવાટ યોજના હેઠળ લાભ આપવાની દાદ માંગી હતી. જે પીટેશનમાં નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા બાંધકામ / કબજો દુર કરવાની આપવામાં નોટીસો રદ કરવામાં આવેલ છે તેમજ 90 દિવસમાં અપીલનો નિર્ણય કરવા હુકમ ફરમાવવામાં આવ્યો છે તેમજ સરકારની પુન:વસવાટ યોજના હેઠળ અરજદારોની રજુઆત સાંભળી નિર્ણય શકય તેટલો વહેલો કરવા હુકમો કર્યા છે. જંગલેશ્ર્વર નદી કાંઠાની આજુબાજુમાં આવેલ સોસાયટીના રહીશોમાં રાહતની લાગણી પ્રસરી ગઇ છે.
હાઈકોર્ટે આ સમગ્ર પ્રકરણની ગંભીરતા અને સંવેદનશીલતાથી ધ્યાને લઈ રહીશોની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. નામદાર કોર્ટે મામલતદાર દ્વારા બજાવવામાં આવેલી ડિમોલિશનની તમામ નોટિસોને તત્કાલ પ્રભાવથી રદબાતલ ઠેરવી છે. આ કપરા અને અનિશ્ચિતતાભર્યા સમયમાં, જંગલેશ્ર્વરના આશરે 20,000 થી વધુ ગરીબ નાગરિકોના બંધારણીય હક્કોની રક્ષા માટે ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયાએ કોઈ પણ આર્થિક સ્વાર્થ વગર, સંપૂર્ણપણે ’વિનામૂલ્યે’ કાયદાકીય લડત આપી ધારદાર અને સચોટ પુરાવા અને માર્ગદર્શન કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ ઉપરાંત આ કાનૂની જંગમાં એડવોકેટ આનંદ બી. ગોગીયા, મુસ્કાન એ. ગોગીયા, ગૌરવ એ. ગોગીયા, નિખિલ એસ. ગોગીયા, કરણ ભાવનાણી, ચાર્મી રાવલ, હિરેન રૈયાણી, નિશિત સોરઠીયા, વિજય પીઠવા અને વૈશાલી ચાવડાએ પણ ધારદાર અને સચોટ દલીલો રજૂ કરી હતી. આ સમગ્ર લડતને સફળ બનાવવામાં મદદનીશ તરીકે હેમાંગી રાવલ અને મીત ફળદુએ પણ રાત-દિવસ એક કરીને પાયાનું યોગદાન આપ્યું હતું, જેના પરિણામે હજારો પરિવારોના માથા પરની છત સલામત રહી છે.
જંગલેશ્ર્વરના રહીશોનો આ વિજય એ માત્ર કાનૂની વિજય નથી, પરંતુ ન્યાયતંત્રમાં સામાન્ય જનતાના અતૂટ વિશ્વાસનો વિજય છે. વહીવટી તંત્રની એકપક્ષીય કાર્યવાહી સામે ન્યાયિક ઢાલ મળતા, 25,000થી વધુ લોકોના જીવનમાં ફરીથી આશાનો નવો સૂરજ ઉગ્યો છે. આ લડતે પ્રસ્થાપિત કર્યું છે કે જ્યારે કાયદાકીય જ્ઞાન અને નિ:સ્વાર્થ સેવાભાવનો સમન્વય થાય છે, ત્યારે સમાજના છેવાડાના માનવીના મૌલિક અધિકારોનું રક્ષણ ચોક્કસપણે થાય છે. ડો. પુરુષોત્તમ પીપરીયા અને એડવોકેટ રવિ બી. ગોગીયા તથા તેમની સમગ્ર ટીમે જે રીતે હજારો પરિવારોના અસ્તિત્વ માટે લડત આપી, તે આવનારા સમયમાં સમાન ન્યાય અને માનવીય ગરિમા માટેના સંઘર્ષમાં એક માર્ગદર્શક મિસાલ બની રહેશે. ન્યાયના આ ઐતિહાસિક ચુકાદા બાદ જંગલેશ્ર્વરના ખૂણેખૂણે ખુશીની લહેર વ્યાપી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં અત્યારે દિવાળી અને ઈદ જેવો સુખદ માહોલ છવાઈ ગયો છે.
આજે રહીશોના ચહેરા પર છવાયેલી નિરાંત અને આંખોમાં હર્ષના આંસુ ન્યાયતંત્ર પ્રત્યેનો આભાર વ્યક્ત કરી રહ્યા છે. હિન્દુ-મુસ્લિમ ભાઈચારાના પ્રતીક સમાન આ વિસ્તારમાં લોકોએ એકબીજાના મોઢા મીઠા કરાવી, ફટાકડા ફોડી અને ગળે મળીને આ જીતની ઉજવણી કરી છે. જાણે કે વર્ષો પછી આ ગરીબ પરિવારોના આંગણે સાચી દિવાળી અને મુબારક ઈદ એકસાથે આવી હોય, તેવો ઉમંગ અને ઉત્સાહ દરેક ઘરની ઉંબરે જોવા મળી રહ્યો છે. આ મહાવિજયના સાચા શિલ્પી એવા ડો. પુરુષોત્તમ પીપરીયા અને ખ્યાતનામ એડવોકેટ રવિ બી. ગોગીયા આજે આ હજારો ગરીબ પરિવારો માટે ’માનવતાના મસીહા’ સાબિત થયા છે. આ બંને મહાનુભાવોએ જે રીતે કોઈપણ આર્થિક લાલચ વગર, દિવસ-રાત જોયા વિના ’વિનામૂલ્યે’ આ લડત લડી છે, તેણે સમાજમાં નિ:સ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

- Advertisement -

You Might Also Like

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ખમીદાણા હત્યા કેસનો ભેદ ઉકેલવામાં નિષ્ઠા અને ટીમ વર્કે સફળતા અપાવી
Next Article ગુજરાતના 4 મહાનગરમાં અચઈં આંકડા ચિંતાજનક: સુરત 225 સાથે સૌથી પ્રદૂષિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ગીરમાં ગેરકાયદે રીસોર્ટ-હોટેલો પર બુલડોઝર ફરશે : નવી મંજૂરી નહીં
હવે નેતાઓ કરશે તિરૂપતિની પ્રથમ આરતી ? CMના નિર્ણયથી ભારે વિવાદ
100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ
જુના સામે નવા દાગીના બનાવી દેવાની લાલચ આપી મનપાના કોન્ટ્રાક્ટર શક્તિ રાઠોડે 25 લાખની આચરી ઠગાઈ
” વેપન કાર્ટેલ ગેંગ “ના ગંજીવાડાના આરીફ સહીત વધુ 2 સાગરીત 3 પિસ્ટલ, 2 કાર્ટીસ સાથે ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હિરાસર એરપોર્ટ આસપાસ ટ્રાફિક પોલીસની તોડલીલા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

100 પરીક્ષાના પરિણામો જાહેર કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકર્તાઓ કર્યો યજ્ઞ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?