By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેઇજિંગમાં કિમ-પુતિન મુલાકાત પછી સુરક્ષાત્મક પગલાં: બોડીગાર્ડ્સે સાફ કર્યા ગ્લાસ અને ફર્નિચર
    16 hours ago
    ટેરિફ દ્વારા અમેરિકા ભારત અને ચીનને દબાવવાનો પ્રયાસ કરે છે : પુતિનનો ટ્રમ્પ પર પ્રહાર
    18 hours ago
    રશિયા સામે કાર્યવાહી કેમ નહીં? પત્રકારના પ્રશ્નો પર ટ્રમ્પ ભડક્યો
    19 hours ago
    નેતન્યાહૂ પશ્ચિમ કાંઠાના જોડાણ માટે કેબિનેટ મંજૂરીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે યુએઈએ ઇઝરાયલને ‘રેડ લાઇન’ પાર કરવા સામે ચેતવણી આપી
    20 hours ago
    શું યુરોપ ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી કરી રહ્યું છે? ફ્રાન્સે હોસ્પિટલોને યુદ્ધ માટે તૈયાર રહેવા આદેશ આપ્યો છે
    20 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દેશમાં 5 વર્ષમાં 37,663 સરકારી સ્કૂલોને તાળાં! પ્રાઈવેટ સ્કૂલો વધી
    15 hours ago
    કાર પર ટેક્સનું ભારણ ઘટ્યું: હવે માત્ર 40 ટકા જ જીએસટી ચૂકવવો પડશે
    17 hours ago
    પંજાબમાં ભારે પૂરથી 37 લોકોના મોત, 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા
    18 hours ago
    VIP લોકોને પ્રવેશવાની પરવાનગી આપવી એ સંપૂર્ણપણે વહીવટીતંત્ર પર આધારિત : અમે દખલ ન કરી શકીએ
    2 days ago
    ચીને અમેરિકા પર હુમલો કરવા સક્ષમ મિસાઇલો બતાવી, જિનપિંગે કહ્યું-અમે ડરતા નથી, અમે આગળ વધીએ છીએ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમિત મિશ્રાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું
    18 hours ago
    IPL જોવું હવે પડશે મોંઘું! ટિકિટ પર 40 % GST લાગશે
    18 hours ago
    ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં તપાસ એજન્સી દ્વારા શિખર ધવનને સમન્સ પાઠવવામાં આવ્યું
    19 hours ago
    ‘4 જૂન જેવું હૃદયદ્રાવક…’: બેંગલુરુમાં થયેલી ભાગદોડ પર વિરાટ કોહલીનું નિવેદન
    2 days ago
    પહેલી વાર, મહિલા વનડે વર્લ્ડ કપની ઇનામી રકમ પુરુષો કરતા વધુ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    દયાભાભી પહોંચ્યા લાલબાગ ચા રાજાના દર્શને
    18 hours ago
    સુહાના ખાન પર ખેડૂતને ફાળવેલી જમીન ગેરકાયદેસર રીતે ખરીદિ કરવાનો આરોપ
    2 days ago
    ફિલ્મ ‘વશ લેવલ 2’નો લોકો પર કેવો પ્રભાવ પડ્યો ? ચાલો જાણીએ બોક્સ ઓફિસના આંકડા
    3 days ago
    ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે મુંબઈમાં ગણપતિના દર્શન કરવા પહોંચી પણ થઈ ટ્રોલ
    4 days ago
    આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ પતી પત્ની ઔર વો 2 દરમ્યાન મારામારી
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે છે પરિવર્તિની એકાદશી, વિવાહ અને કારકિર્દીમાં આવતી અડચણો થશે દૂર
    3 days ago
    શ્રાદ્ધ કરતી વખતે આ નિયમોનું પાલન અવશ્ય કરજો
    3 days ago
    અષ્ટવિનાયક તીર્થયાત્રા દેશમાં એકમાત્ર મહારાષ્ટ્રમાં જ ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ
    1 week ago
    Rishi Pancham 2025 : કાલે છે ઋષિ પાંચમ જાણો વ્રત અને પૂજાની વિધિ
    1 week ago
    શા માટે ઉજવવામાં આવે છે ગણેશ ચતુર્થીનો તહેવાર? ચાલો જાણીએ તેની પાછળનું મહત્વ
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 29 ભવનમાંથી માત્ર 5માં જ ‘હેડશિપ બાય રૉટેશન’ પદ્ધતિ શા માટે અમલમાં મૂકી?
    2 days ago
    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દલિત, આદિવાસી અને SE-BCને હળહળતો અન્યાય
    3 days ago
    સદાદિયાની અવળચંડાઈ: ‘અમારું વિદ્યાલય-અમારું સ્વાભિમાન’ કાર્યક્રમનો આડકતરો વિરોધ
    4 days ago
    ડૉ. તરલિકા ઝાલાવડિયાને HOD અને રંજનબેન ખૂંટને પ્રોફેસર બનાવવા મોટો ખેલ ખેલાઈ ગયો
    4 days ago
    દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શ્રાવણીયા શિવોત્સવ દરમિયાન 30 દિવસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > શ્રાવણીયા શિવોત્સવ દરમિયાન 30 દિવસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કર્યા
જુનાગઢ

શ્રાવણીયા શિવોત્સવ દરમિયાન 30 દિવસમાં 16.17 લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor
Last updated: 2025/09/03 at 4:20 PM
Khaskhabar Editor 2 days ago
Share
4 Min Read
SHARE

સોમનાથમાં અભૂતપૂર્વ શ્રાવણ 2025: નવી પરંપરાઓ અને ભવ્ય ઇતિહાસનું પુન:ઉત્થાન

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.3
શ્રાવણ માસનો પ્રારંભ તા.25 જુલાઈ રોજ થયેલ અને તા.23 ઓગસ્ટના રોજ શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગીયારસ, માસિક- શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા. આ શ્રાવણ નવા પ્રકલ્પોના પ્રારંભ સાથે વિશેષ રહ્યો હતો, જેમાં અનેક નવી પહેલ ને કારણે યાત્રી સુવિધાઓ વધુને વધુ સુલભ બની હતી. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 16.17 લાખથી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. તો સાથેજ 50 થી વધુ દેશોમાં 18.32 કરોડ ભક્તોએ વિશ્વના ખૂણે ખૂણે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. સોમનાથ તીર્થમાં ખાસ કરીને શ્રાવણના સોમવારો, પૂનમ, માસિક શિવરાત્રી અમાસ દરમ્યાન યોજાતી પાલખીયાત્રા મોટું આકર્ષણ બની હતી, આ સાથે જન્માષ્ટજમી પર શ્રાવણની સર્વાધિક 1.73 લાખ જેટલી દર્શનાર્થીઓની મેદની ઉમટી હતી. માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

- Advertisement -

શ્રી સોમનાથ ટ્રસ્ટ , ગુજરાત પ્રવાસન, અને ઈંૠગઈઅ કૃત “વંદે સોમનાથ” કાર્યક્રમ માત્ર એક કલા મહોત્સવ ન રહી સોમનાથની ભૂમિ પર સાંસ્કૃતિક દિવ્યતા અને કલાત્મક વારસાની પુન:પ્રતિષ્ઠા રૂપ મહોત્સવ બન્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને ગૌરવના પુન: સ્થાપક આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ- મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી સોમનાથ તીર્થ ફક્ત ધાર્મિક જ નહીં,પરંતુ સંસ્કૃતિ ગૌરવમય વારસાનું કેન્દ્ર બની રહ્યું છે – જ્યાં ભક્તિ, ભવ્ય વારસો અને ભારતીયતા એકસાથે અવતરિત થયા હતા. ઇતિહાસમાં જેમ સોમનાથ માં હજારો નૃત્યાંગનાઓ દ્વારા મહાદેવની આરાધના થતી, તે સોમનાથનો કલાત્મક સ્વર્ણિમ સતયુગ આ કાર્યક્રમ થકી ફરી સ્થાપિત થઈ ચૂક્યો હોય તેવી લાગણી સર્જાઈ હતી.

શ્રાવણમાસમાં 45 દેશમાં વસતા 18.32 કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન નિત્ય દર્શન અને એમના વિશેષ મહાત્મ્ય સમજાવતા વિડિયો તૈયાર કરવામાં આવતા હતા, જેમને પણ ભક્તો દ્વારા વિશેષ પ્રતિસાદ મળેલો હતો.

શ્રાવણ-2025માં રેકોર્ડ 800થી વધુ ધ્વજા પૂજા, 9797 રુદ્રાભિષેક પાઠ, 1200થી વધુ સોમેશ્વર મહાપૂજા કરાવી ભક્તો ધન્ય બન્યા

- Advertisement -

વંદે સોમનાથ કલા મહોત્સવ અંતગર્ત સોમનાથની સદીઓ જૂની નૃત્ય આરાધના પરંપરા પુન: સજીવન કરાઈ

મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાની આંગણવાડીના બાળકોને 1 વર્ષ માટે 1 કરોડથી વધુના ખર્ચે 28 ટન લાડુ વિતરણ અભિયાનનો પ્રારંભ
રાજ્યના આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રીસોમનાથ મહાદેવના દર્શને પધારેલ હતા ત્યારે તેઓશ્રીના શુભહસ્તે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર-સોમનાથ જિલ્લાના નાના ભૂલકાંઓ માટે પોષણ પ્રસાદ વિતરણ અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા પોતાના હાથે ભૂલકાંઓને લાડુ ખવડાવીને આ સેવાનો પ્રારંભ કર્યો હતો આગામી એક વર્ષ દરમિયાન જિલ્લામાં કુલ 7,00,000 લાડુ આંગણવાડીના ભૂલકાંઓને દૈનિક રૂપે પ્રસાદ રૂપે વિતરણ કરાશે. અંદાજિત રૂ. 1 કરોડના ખર્ચે સોમનાથ મહાદેવના લાડુ પ્રસાદ સ્વરૂપ 28 ટન જેટલો પોષણક્ષમ આહાર બાળકો સુધી પહોંચાડવામાં આવશે.

મહાનુભાવોના આગમન: શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ, ઉપરાંત લદ્દાખના માન.રાજ્યપાલ શ્રી કવિન્દર ગુપ્તા, ગુજરાતના વન અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા, શ્રી ભાનુબેન બાબરીયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતીન ભાઇ પટેલ, પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શભભ ના ચેરમેન શ્રી જયભાઈ શાહ સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.

 

You Might Also Like

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી 51 હજાર હેક્ટરમાં નુકસાન

વંથલીના સુખપુર ગામે દીપડી પાંજરે પુરાઈ, બાવળ અને ઝાડી ઝાંખરાથી વન્ય પ્રાણી વધ્યા

જૂનાગઢમાં 76મો વનમહોત્સવ: ‘એક પેડ માઁ કે નામ’ સૂત્ર સાથે વૃક્ષારોપણ પર ભાર મુકાયો

જૂનાગઢની ડ્રાયફ્રૂટ બજારમાં જોવા મળી ટેરિફની અસર

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલ માટે નરસિંહ મેહતા યુનિવર્સિટી ખાતે વિસ્તૃત ચર્ચા-સમીક્ષા બેઠક

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘હેલો મારો સાંભળો હો રણુજા ના રાજા’ના નાદ સાથે વેરાવળમાં ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહારાજની શોભાયાત્રા નીકળી
Next Article અશાંતધારા મુદ્દે સપ્તાહ પછી કલેકટર-SPની બેઠક: 30 વિસ્તારોમાં ક્રાઇમ રેટનો સરવે પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબી

મોરબીના શિક્ષકો માટે અઢળક લાભો સાથેનું નવું સેલેરી એકાઉન્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મોરબીમાં 76મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી, વૃક્ષારોપણ પર ભાર મૂકાયો
હળવદમાં બાબા રામદેવજી મહારાજનો ત્રિદિવસીય નેજા મહોત્સવ સંપન્ન
રાજસ્થાનથી 41 ગ્રામ MD ડ્રગ લઇ આવતી બેલડી સરધાર પાસેથી ઝડપાઇ
સુરેન્દ્રનગર A અને B ડિવિઝનમાં બાઈક ચોરી કરનાર શખ્સો ઝડપાયા
માળીયા (મી.)માં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, લાખોનો મુદ્દામાલ જપ્ત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી 51 હજાર હેક્ટરમાં નુકસાન

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
જુનાગઢ

વંથલીના સુખપુર ગામે દીપડી પાંજરે પુરાઈ, બાવળ અને ઝાડી ઝાંખરાથી વન્ય પ્રાણી વધ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
જુનાગઢ

જૂનાગઢમાં 76મો વનમહોત્સવ: ‘એક પેડ માઁ કે નામ’ સૂત્ર સાથે વૃક્ષારોપણ પર ભાર મુકાયો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?