By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    5200 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    1 hour ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    1 hour ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    1 day ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    2 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    53 minutes ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    1 day ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    1 day ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    5 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    5 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    5 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 hour ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    1 day ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    2 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    3 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    3 days ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના બાદ કાન, નાક અને ગળાની સમસ્યામાં વધારો: ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કોરોના બાદ કાન, નાક અને ગળાની સમસ્યામાં વધારો: ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કર
AuthorTALK OF THE TOWNરાજકોટ

કોરોના બાદ કાન, નાક અને ગળાની સમસ્યામાં વધારો: ENT સર્જન ડૉ. હિમાંશુ ઠક્કર

Khaskhabar Editor
Last updated: 2024/03/02 at 5:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે સ્વસ્થ અને નિરોગી રહે, પરંતુ ક્યારેક પોતાની બેદરકારીના કારણે વ્યક્તિને જીવનમાં રોગનો ભોગ બનવું પડે છે. કહેવાય છે ને કે ‘પહેલું સુખ તે જાતે નર્યા.’ હવે આપણે વાત કરીશું કાન, નાક, ગળાના રોગના ચિન્હો, સમસ્યા, નિદાન અને તકેદારીની. આ અંગે ‘ખાસ-ખબર’ સાથેની વાતચીત દરમિયાન વિદ્યાનગર મેઈન રોડ ખાતે આવેલી કાન, નાક, ગળાની હોસ્પિટલના ઊગઝ સર્જન ડો. હિમાંશુ ઠક્કરે કાન, નાક, ગળાની સમસ્યાની તકેદારી કેમ રાખવી એ બાબતે સૂચનો આપ્યા છે.

ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે છેલ્લાં ઘણા સમયથી કાન, નાક અને ગળાની સમસ્યાઓ વધતી જાય છે. બીજા રોગોની સરખામણીએ લોકો કાન, નાક અને ગળાના રોગોને અવગણતા હોય છે. મોટેભાગે લોકો કાનમાં થતાં દુ:ખાવાનું કારણ જાણ્યા વિના જ ઘરમાં પડેલા ટીપાં કે મેડિકલ સ્ટોરમાંથી ટીપાં ખરીદીને કાનમાં નાખતા હોય છે પરંતુ આના બદલે કાનના નિષ્ણાંત ડોકટર પાસે જઈને નિદાન કરાવવું વધુ હિતાવહ રહે છે.

- Advertisement -

ખાસ કરીને નાક અને સાયનસના રોગો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સાયનસના ઈન્ફેકશન વખતે દર્દીને માથાનો દુ:ખાવો થવો, નાકમાંથી ઘટ્ટ પ્રવાહી કે કફ નીકળવો, નાકમાં મસા થવા વગેરે ચિન્હો જોવા મળે છે. સાયનસની સમસ્યા આંખ અને મગજ સાથે જોડાયેલી છે એટલે આ સમસ્યાઓ અવગણવાથી ઘણી વખત આંખ અને મગજ સુધી પણ અસર થઈ શકે. સાયનસની સમસ્યા શરદીના રોગોને અવગણવાથી વધારે થતી હોય છે. નાકસુર એટલે કે આંખમાંથી સતત પાણી નીકળતું હોય તે સમયે ઓપરેશન કરી તે સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે છે. ઘણી વખત આંખ આવવી એમ ગણીને લોકો સમસ્યાના ઉપાયો કરતા હોય છે પરંતુ નાકસુરની સમસ્યામાં લાંબા સમયથી આંખમાં ચીપડા વળતા હોય અને તે ઘણી વખત દવાથી ન મટે તો ઓપરેશન કરવામાં આવે છે.

2થી 8 વર્ષના બાળકોમાં કાકડાની સમસ્યા શા માટે વધુ જોવા મળે છે?

ખાસ કરીને 2થી 8 વર્ષના બાળકોમાં કાકડાની સમસ્યા વધારે જોવા મળતી હોય છે. બાળકને વારંવાર ગળાનું ઈન્ફેકશન થાય, વારંવાર એન્ટીબાયોટિકના કોર્સ કરવા પડતા હોય, દર બે-ત્રણ મહિને ઈન્ફેકશન થાય તો આવા કિસ્સામાં કાકડાનું ઓપરેશન કરવાથી બાળકને ઘણી રાહત મળે છે. બાળકોમાં નાકમાં થતા મસા એટલે તાળવામાં થતા મસા દરમિયાન ઈન્ફેક્શનમાં બાળક નાકેથી શ્ર્વાસ લેવાના બદલે મોઢેથી શ્ર્વાસ લે છે. આમ જ્યારે બાળક લાંબા સમય સુધી મોઢુ ખુલ્લુ રાખીને શ્ર્વાસ લે તો બાળકોમાં મોઢુ સુકુ રહેવું, પૂરતી ઉંઘ ન થવી, ભણવામાં પાછળ પડવું, બાળકને નાની ઉંમરમાં બહેરાશ આવવી વગેરે જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. આવા સમયે બાળકની નિષ્ણાંત ડોકટર પાસે તપાસ કરાવીને તેનું નિદાન કરાવવું જોઈએ.

- Advertisement -

ટી.વી. અને મોબાઈલના ઉપયોગથી બાળકને આંખમાંથી પાણી નીકળવું, દ્રષ્ટિ નબળી પડવી તેમજ યાદશક્તિ નબળી પડવાની સમસ્યા સર્જાય છે.

ઉનાળાની ઋતુમાં નસકોરી ફૂટવાની સમસ્યા સર્જાય તો શું કરવું?

ઉનાળાની ઋતુમાં નાકમાંથી લોહી પડવું એટલે કે નસકોરી ફૂટવાની સમસ્યા નાના બાળકોમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ 55થી વધુ ઉંમરના લોકોને જો વારંવાર નસકોરી ફૂટતી હોય તો તેના પાછળ હાઈ બ્લડપ્રેશર જવાબદાર હોય છે. તો આવા સંજોગોમાં નસકોરી ફૂટવાની સાથે હાઈબ્લડપ્રેશરને કંટ્રોલ કરવું જરૂરી બનતું હોય છે. ઘણા લોકોને હૃદયની સમસ્યા હોય અને તેની સાથે જો નાકમાં લોહી પડવાની સમસ્યા હોય તો આવા સમયે ઘરગથ્થુ ઉપાયમાં નાકને પ્રેશર આપી દબાવી નાકની ઉપર બરફ ઘસી શકાય, નાકને બે આંગળીથી દબાવી આગળ તરફ નમી ઊંડા શ્ર્વાસ લેવા જોઈએ. રાહત મળ્યા બાદ પણ નિષ્ણાત ડોકટરની સલાહ લઈને નિદાન કરાવવું જોઈએ અને જરૂર પડ્યે સીટી સ્કેન પણ કરાવવું જોઈએ. આમ રોગ માટેની માહિતી હશે તો જ રોગનું નિવારણ કરી શકાશે. માટે કાન, નાક અને ગળાનું રુટીન ચેકઅપ કરાવવું જોઈએ. કાન, નાક અને ગળાના રોગો વિશે અવગત થવું જોઈએ તેવું અંતમાં ઊગઝ સર્જન ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું.

વધુ પડતાં ટી.વી. અને મોબાઈલના ઉપયોગથી બાળકને કાન અને આંખની સમસ્યા સર્જાય છે.

વધુ પ્રમાણમાં મોબાઈલ અને ટી.વી.ના ઉપયોગથી બાળકોમાં કાનને લગતી સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. મોબાઈલના વધુ પડતાં ઉપયોગથી બાળકને કાનની આજુબાજુ દુ:ખાવો તેમજ બાળકની સાંભળવાની ક્ષમતા ઘટે છે. ઘણી વખત રેડિયો ફ્રીકવન્સી વેવના કારણે બાળકોમાં બહેરાશ આવે છે. આ સિવાય વધુ પડતા ટી.વી. અને મોબાઈલના ઉપયોગથી બાળકને આંખમાંથી પાણી નીકળવું, દ્રષ્ટિ નબળી પડવી તેમજ યાદશક્તિ નબળી પડવાની સમસ્યા સર્જાય છે. ગેમ રમવી પણ ઘણી વખત નુકસાન કરે છે માટે બાળકને મોબાઈલ કે ટી.વી.ની લતથી દૂર રાખવા જોઈએ. આમ મોબાઈલના રેડિયેશન એ બાળકના શરીરની સાથેસાથે સ્વભાવને પણ હાનિ પહોંચાડે છે.

3 માર્ચે વિશ્વ હીયરિંગ ડે: કાનના રોગોને અવગણશો નહીં

ENT સર્જન ડો હિમાંશુ ઠક્કર દ્વારા માર્ગદર્શન

ખાસ-ખબર સંવાદદાતા
3 માર્ચ વિશ્વ શ્રવણ શક્તિ દિવસ એટલે આપણી મહામૂલી શ્રવણ શક્તિની સંભાળ રાજકોટના જાણીતા ઇ એન ટી સર્જન ડો હિમાંશુ ઠક્કર જણાવે છે કે કઈ રીતે બહેરાશ અટકાવી શકાય તે માટે WHO દ્વારા વર્ષ 2024 માટે THEM  રાખવામાં આવી છે.CHANGING MINSET: LET’S MAKE EAR AND HEARING CARE A REALITY FOR ALL ,WHOના અંદાજ પ્રમાણે ભારત મા 63 મિલિયન લોકો બહેરાશની સમસ્યાથી પરેશાન છે.એક અંદાજ પ્રમાણે 700 મિલિયન લોકો 2050 સુધીમાં બહેરાશ ની સમસ્યા થી પ્રભાવિત થઈ શકે છે.દુનિયામાં અંદાજીત 466 મિલિયન લોકો બહેરાશથી પ્રભાવિત છે જે વિશ્વની વસ્તીના 6.1% આ સમસ્યાથી પ્રભાવિત છે.બહેરાશનું મુખ્ય કારણ ધ્વનિ પ્રદૂષણ એટલે ઘોંઘાટ છે. આજના યુગમાં નાની ઉંમર પણ બહેરાશનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે જેનું કારણ મોબાઇલનો વધારે સમય માટે ઉપયોગ ખુબજ ઊંચા અવાજ માં મ્યુઝિક અને ગીતો સાંભળવા ટ્રાફિક અને ડી જે નો અવાજ જેને NOISE INDUSE HEARING LOSS કહેવાય  છે.જે કોઈ પણ વ્યક્તિના કાનને ખુબજ નુકશાન કરે છે.અંત:કણમાં અવેલા હેર સેલ્સ એટલા નાજુક હોય છે કે તે એકવાર ડેમેજ થાય તો ફરી પાછા રીપેર થતા નથી અને કાયમી બહેરાશનું કારણ બની શકે છે. ઉપરાંત કાન ના રોગો જેવાકે કાનમાંથી આવતા રસીની અવગણના અને નાના બાળકો માં પણ કાનની સંભાળનો અભાવ કાયમી શરદી, ઓરી, અછબડા , વાયરસનો ચેપ, અધૂરા મહિને જન્મેલા બાળકો,જન્મ બાદ કમળો, આંચકી, માતાના ગર્ભમાં રહેલા બાળકને ઇન્ફેક્શન વી બહેરાશ માટે કારણભૂત હોય છે. બહેરાશ ત્રણ પ્રકારની હોય છે, એટલે કાનની હાડકીની બહેરાશ તયક્ષતજ્ઞિુ ક્ષયીફિહ એટલે નસની બહેરાશ અને મિક્સ એટલે બન્ને પ્રકારની બહેરાશ. મોટી ઉંમરે નસની બહેરાશ થતી હોય છે કોઈ કોઈ દવાઓ પણ બહેરાશ નોત્રી શકે છે. કારખાનાઓમા મશીનોના વધુ પડતાં ઘોંઘાટ. ફટાકડા ના અવાજ, વિ .સમય સર નિદાનથી બહેરાશ અટકાવી શકાય છે.

કેટલાં પ્રકારની બહેરાશ હોય છે

Degree of hearing loss Hearing loss range(dB HL)
Normal- 10 to 15
Slight- 16 to 25
Mild- 26 to 40
Moderate- 41 to 55
Moderately Servere 56 to 70
Servere 71 to 90
Profound 91+

ઉપરોક્ત માહિતી ઓડિયો મેટ્રી વડે તપાસ કરતા માલુમ પડે છે. કાન માં મશીન પહેરવા થી તેનો ઉકેલ શક્ય છે.નાના બાળકો માં જન્મ જાત બહેરાશ માટે કોકલિયર ઇમ્પલાનન્ટ ઓપરેશન થી સારવાર શકય છે. જો કાન ના પડદા મા કાણા હોય તો ઓપરેશન કરી બહેરાશ નિવારી શકાય છે. મોબાઇલ અને બીજા મ્યુઝિક મયદશભયમાં સાઉન્ડ setting  એ warning આવે છે કે અવાજ કાન ને નુકશાન કરી શકે છે. 70 ઉઇ ડેસિબલથી વધારે અવાજ લાંબો સમય સુધી સાંભળવા થી બહેરાશ આવી શકે છે. મોટે થી મ્યુઝિકના સાંભળવું જોઇએ. ઈયર પ્લગ અને ઈયર મફ પહેરવાથી મોટા અવાજથી બચી શકાય છે. જો બહેરાશના ચિન્હો લાગે તો ઇ એન ટી સર્જન પાસે ચેક અપ કરાવવું જોઈએ અને ઔડીયોમેટ્રિક તપાસ કરવી જોઈએ. તો આજના દિવસે ડૉ. હિમાંશુ ઠક્કર ઇ એન ટી સર્જન કે જેઓ 22 વર્ષથી પણ વધારે સમયથી રાજકોટ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે તેઓ ખાસ સંદેશ આપે છે કે કુદરતે આપેલી મહામૂલી શ્રવણશક્તિની સંભાળ રાખવી જોઈએ અને જો બહેરાશ લાગે તો તેનું સમયસર નિદાન અને સારવાર કરાવવી જોઇએ. હોસ્પિટલનું સરનામું ડો ઠક્કરની દાત તથા કાન-નાક-ગળાની હોસ્પિટલ, 202 લાઈફ લાઈન બિલ્ડિંગ વિદ્યાનગર રોડ રાજકોટ મોબાઇલ નંબર 91061 19038 અને 0281 – 2483434

You Might Also Like

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

TAGGED: DrHimanshuThakkar, ENTsurgeon, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રી બાલાજી હનુમાનજી મહારાજને ગુલાબ સાથે રંગબેરંગી પુષ્પોના દિવ્ય શણગાર
Next Article વાઈબ્રન્ટ ગુજરાતમાં ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ આપઘાત કર્યા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 minutes ago
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
વાળ: એક્સ્ટ્રા પણ ઈમ્પોર્ટન્ટ કલાકાર
ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorShailesh Sagpariya

ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો

Khaskhabar Editor Khaskhabar Editor 15 minutes ago
Author

નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
Author

જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?