By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    15 hours ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    16 hours ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    3 days ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    4 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    15 hours ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    16 hours ago
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    3 days ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    3 days ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    6 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન
રાજકોટ

આજથી રાજકોટમાં વિશ્ર્વની પ્રથમ જલકથા: વર્લ્ડ રેકોર્ડમાં મળશે સ્થાન

Khaskhabar Editor
Last updated: 2025/12/15 at 4:59 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

દેશની 111 પવિત્ર નદીઓના જળ સાથે 2100 કળશની જલયાત્રા યોજાઈ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસના વ્યાસપીઠે 15થી 17 ડિસેમ્બરે યોજાનાર વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ પૂર્વે રાજકોટના રાજમાર્ગો પર ભક્તિ અને જનજાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરવા દેશભરની 111 પવિત્ર નદીઓના જળ એકત્રિત કરી 2100 જેટલા જલકળશની વાજતે-ગાજતે મહાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં જલપ્રેમીઓ, મહિલાઓએ જોડાઈને જળ સંરક્ષણ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર જળનું પૂજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો પ્રારંભ રાજકોટના બહુમાળી ભવન ચોકથી કરવામાં આવ્યો હતો. યાત્રાનું મુખ્ય આકર્ષણ દેશની 111 પવિત્ર નદીઓનું જળ હતું, જેને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા દેશના ખૂણેખૂણેથી એકત્ર કરવામાં આવ્યું હતું. આ પવિત્ર જળને 2100 કળશમાં ભરીને રાજકોટની વિવિધ સોસાયટીઓ, જ્ઞાતિ મંડળો અને ધર્મસ્થાનકોમાં પૂજન માટે અગાઉ મોકલવામાં આવ્યા હતા.

- Advertisement -

ડૉ. કુમાર વિશ્ર્વાસના વ્યાસપીઠે 15થી 17 ડિસેમ્બર રેસકોર્સમાં જલકથા

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્રની ધરા પર જળસંચયના અભિયાનને એક નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના આંગણે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડો. કુમાર વિશ્ર્વાસના વ્યાસપીઠે 15થી 17 ડિસેમ્બરે વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ રેસકોર્સ ખાતે યોજાશે. આ જલકથાનો મુખ્ય ઉદ્દેશ્ય જન-જન સુધી જળ સંરક્ષણની ભાવના પહોંચાડવાનો છે. આ કળશમાં માત્ર નદીઓનું પાણી નથી, પરંતુ તેમાં કરોડો લોકોની આસ્થા અને આવનારી પેઢી પ્રત્યેની જવાબદારી છુપાયેલી છે. તેમણે તમામ સમાજ અને સંગઠનોને આ અભિયાનમાં ખભેખભા મિલાવીને જોડાવા આહવાન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, આ કથા માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે, જેથી આપણે આવનારી પેઢીને જળમગ્ન ધરતી વારસામાં આપી શકીએ.
રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન આયોજિત ‘જલકથા: અપને શ્યામ કી’ અનેક રીતે ઐતિહાસિક સાબિત થવાની છે. ડો. કુમાર વિશ્ર્વાસ પોતાની આગવી શૈલીમાં જળના મહત્વને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરશે. આ કાર્યક્રમ વિશ્ર્વનો સૌથી મોટો જળ-વિશ્ર્વાસ મેળાવડો બનવા જઈ રહ્યો છે, જેની નોંધ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિત 7 પ્રતિષ્ઠિત એજન્સીઓ લેશે. આ રેકોર્ડ્સને પ્રમાણિત કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, ઘખૠ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિ ખાસ રાજકોટમાં હાજર રહેશે. ઈંઊઅ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરી રહી છે. આ આયોજનને જળ સંરક્ષણ માટેના વિશ્ર્વના પ્રથમ અને સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે માન્યતા મળવાની છે, જે રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ હશે.

ડૉ. કુમાર વિશ્ર્વાસની ‘જલકથા’ આજથી 89.6 ઋખ રેડિયો પર સાંભળી શકાશે
રાજકોટમાં ગિરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત કવિ, વક્તા અને તત્વચિંતક ડો. કુમાર વિશ્ર્વાસની ’જલકથા : અપને અપને શ્યામકી’નું આજે, 15 ડિસેમ્બરથી 17 ડિસેમ્બર દરમિયાન પ્રથમ વખત 89.6 ઋખ છફમશજ્ઞ છફષસજ્ઞિં પર સંપૂર્ણ કઈંટઊ પ્રસારણ કરવામાં આવશે.
રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વાર કોઈ આધ્યાત્મિક કથાનું ઋખ પર સંપૂર્ણ જીવંત પ્રસારણ થવાનું છે. રેસકોર્સ મેદાન ખાતે યોજાનારી આ કથા શ્રોતાઓ સાંજે 7 થી 12 દરમિયાન તેમની કાર, ઘર કે મોબાઇલમાં સરળતાથી 89.6 ઋખ ટ્યુન કરીને સાંભળી શકશે. આ પહેલથી જે ભક્તો કાર્યક્રમ સ્થળે ન પહોંચી શકે તેઓ ઘરે બેઠા આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કરી શકશે. ડો. કુમાર વિશ્ર્વાસની વેદાંત, કાવ્ય અને શ્યામભક્તિનું આ મિલન હવે રાજકોટના લાખો શ્રોતાઓ સુધી પહોંચશે.

- Advertisement -

ડૉ. કુમાર વિશ્ર્વાસ કવિતા-કથાના માધ્યમથી જળનું મહત્વ સમજાવશે
જલકથાના આ માધ્યમથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પર્યાવરણ અને જળસંચયને એક ઉત્સવનું રૂપ આપી રહ્યું છે. જલકથાના દિવસોમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં હજારો લોકો એકસાથે પાણી બચાવવાના શપથ લેશે. આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનનો સંગમ જોવા મળશે. ડો. કુમાર વિશ્ર્વાસ દ્વારા જળ અને જીવનના અતૂટ સંબંધને કવિતા અને કથાના માધ્યમથી વણી લેવામાં આવશે, જે યુવા પેઢીને જળ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. રાજકોટમાં અત્યારે લોકોમાં આ અદ્ભુત આયોજનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

You Might Also Like

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિએ રૂ.39.63 કરોડના ખર્ચે 43 કામને મંજૂરી આપી

જન્માષ્ટમી મહોત્સવની થીમનું અપૂર્વમુની સ્વામીના હસ્તે અનાવરણ : સુદર્શન ચક્રધારી કા સંદેશ, નશા મુક્ત રહે સારા દેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતીઓને કાઠિયાવાડી, મેહોણી, કચ્છી, આદીવાસી જેવી સ્થાનિક ભાષામાં 10 સેક્ધડમાં જવાબ મળશે!
Next Article લોધિકાના પાળ ગામે રખોપું કરતા યુવકને આંતરી ચાર શખ્સોએ પટ્ટાથી માર માર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
સુરતની ફિશ માર્કેટને ‘નરેન્દ્ર મોદી’નું નામ અપાતાં વિવાદ
ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ
રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ
મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ધારાસભ્ય રમેશ ટીલારા દ્વારા 29મીએ વિનામૂલ્યે મેગા સર્વ રોગ નિદાન કેમ્પ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફરીવાર ફેરિયાઓનો ત્રાસ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રામનાથ મંદિરે ભાવિકોને અગવડ ન પડે તે માટે 1000 ફૂટની ગ્રીલ ફીટ કરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?