By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    53 minutes ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 hour ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
    બાળકોને FB-ઇન્સટાના રવાડે ચડાવવા મામલે મેટા ઘૂંટણિયે!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    59 minutes ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 hour ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે
રાષ્ટ્રીય

ચૂંટાયેલા નેતાઓ ક્યારે લેશે શપથ? ચાલો જાણીયે

Khaskhabar Editor
Last updated: 2025/11/15 at 1:50 PM
Khaskhabar Editor 10 months ago
Share
4 Min Read
SHARE

આ વર્ષની બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA એ પ્રચંડ વિજય મેળવ્યો છે. આ દરમિયાન, ચાલો જોઈએ કે જીત પછી ચૂંટાયેલા નેતાઓએ કેટલા સમય પછી પદના શપથ લેવા જોઈએ અને સમગ્ર પ્રક્રિયા શું છે ?

ભારતમાં ચૂંટણી પૂરી થયા પછી નવી સરકારના રચના સુધીનો સમય ખૂબ જ મહત્વનો ગણાય છે. બિહાર સહિત અનેક રાજ્યોમાં ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ લોકોના મનમાં એક સામાન્ય સવાલ ઉભો થાય છે, જીતેલા નેતાઓ કેટલા દિવસમાં શપથ લે છે? શું ભારતના બંધારણમાં તેની કોઈ સમય મર્યાદા નક્કી છે? ચાલો, આ આખી પ્રક્રિયા ખૂબ સરળ ભાષામાં સમજીએ.

શપથ ગ્રહણ માટે કોઈ નિશ્ચિત સમય મર્યાદા નથી

- Advertisement -

ભારતીય બંધારણમાં ચૂંટણી જીતેલા ધારાસભ્યો, સાંસદો, મુખ્યમંત્રી અથવા વડા પ્રધાન માટે શપથ લેવા માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી નથી. સામાન્ય રીતે, ચૂંટણી પરિણામ જાહેર થયા પછી 3 થી 10 દિવસની અંદર શપથ ગ્રહણ સમારોહ યોજાઈ જાય છે.

પરંતુ આ સમયગાળો તદ્દન પરિસ્થિતિ પર નિર્ભર થાય છે

જેમ કે બહુમતી કેટલી સ્પષ્ટ છે ?

- Advertisement -

સરકાર બનાવવાનો દાવો કેટલો ઝડપથી રજૂ થાય છે ?

પક્ષની આંતરિક પ્રક્રિયા કેટલી જલ્દી પૂર્ણ થાય છે ?

પરિણામ જાહેર થવાથી શરૂ થાય છે આખી પ્રક્રિયા

ચૂંટણી પંચ જ્યારે અંતિમ પરિણામો જાહેર કરે છે, ત્યારે સમગ્ર પ્રશાસનિક અને રાજકીય પ્રક્રિયા આગળ વધે છે.

પરિણામોની ઔપચારિક જાહેરાત

મત ગણતરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ વિજેતા ઉમેદવારના નામની સત્તાવાર જાહેરાત કરે છે. આ સમયે વિજેતા ઉમેદવારને “ચૂંટાયેલા ધારાસભ્ય” (MLA) અથવા “ચૂંટાયેલા સાંસદ” (MP) તરીકે માન્યતા મળે છે.

બહુમતી પક્ષનો દાવો

જે પક્ષ અથવા ગઠબંધનને બહુમતી હોય, તે રાજ્યપાલ (States) અથવા રાષ્ટ્રપતિ (Centre) ને મળી સરકાર બનાવવા માટે દાવો કરે છે. જો બહુમતી સ્પષ્ટ ન હોય તો સૌથી મોટી પાર્ટી અથવા સર્વાધિક સમર્થન ધરાવતા ગઠબંધન ને સરકાર બનાવવા આમંત્રિત કરી શકાય છે. આ દાવા સાથે ધારાસભ્યોના સમર્થન પત્રો પણ આપવામાં આવે છે, જેથી બહુમતીની ખાતરી થાય.

સરકાર બનાવવા માટે આમંત્રણ

બહુમતીની ખાતરી મળ્યા પછી રાજ્યપાલ મુખ્યમંત્રીપદ માટે પસંદ થયેલા નેતા ને આમંત્રિત કરે છે.

રાષ્ટ્રપતિ વડા પ્રધાન બનનારા નેતા ને આમંત્રિત કરે છે.

આ આમંત્રણ મળ્યા પછી જ સરકાર રચવાની પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ થાય છે.

પક્ષની આંતરિક બેઠકમાં નેતાની પસંદગી

શપથવિધિ પહેલા જીતેલા તમામ MLAs અથવા MPsની બેઠક થાય છે જેમાં તેઓ પોતાના વડા પ્રધાન/મુખ્યમંત્રીના નેતા ની પસંદગી કરે છે. પછી એ નેતા રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિને મંત્રીમંડળની પ્રાથમિક યાદી સોંપે છે.

મંત્રીમંડળની મર્યાદા

ભારતીય બંધારણ મુજબ, કોઈ પણ રાજ્ય/કન્દ્રમાં મંત્રીઓની સંખ્યા વિધાનસભા/લોકસભાના કુલ સભ્યોના 15% થી વધુ ન હોઈ શકે.

શપથ ગ્રહણ સમારોહ

આ આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી શપથવિધિનું આયોજન થાય છે.

મોટાભાગે રાજ્યમાં રાજભવન અથવા મોટા જાહેર સ્થળે, કેન્દ્રમાં રાષ્ટ્રપતિ ભવનમાં આ સમારોહ યોજાય છે.

આ દરમિયાન મુખ્યમંત્રી/વડા પ્રધાન શપથ લે છે, ત્યારબાદ મંત્રીમંડળના સભ્યો પણ શપથ ગ્રહણ કરે છે અને પછી નવી સરકાર સત્તાવાર રીતે કામકાજ શરૂ કરે છે

ચૂંટણી જીત્યા પછી શપથ લેવા માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, પરંતુ સામાન્ય રીતે આ પ્રક્રિયા કેટલાક દિવસોમાં પૂરી થતી હોય છે. મુખ્ય બાબત એ છે કે, બહુમતી ધરાવતો પક્ષ ઝડપથી પોતાનો દાવો કરે અને રાજ્યપાલ અથવા રાષ્ટ્રપતિ તેની પુષ્ટિ કરે. આ આખી પ્રક્રિયા પરિણામ જાહેર થવાથી લઈને શપથવિધિ સુધી ભારતના લોકતંત્રનો મહત્વનો અને પારદર્શક હિસ્સો છે.

You Might Also Like

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’

નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પ્રધાનમંત્રી મોદી ગુજરાતનમાં : સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લીધી
Next Article દુબઈમાં રૂ.4000 કરોડનો શાહરુખ ખાનના નામ પર બનશે ટાવર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 17 minutes ago
NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે
ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ
નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા

Khaskhabar Editor Khaskhabar Editor 59 minutes ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?