દશેરાના તહેવારને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. દશેરાએ અનિષ્ટ પર સત્યનો વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ અસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, દેશભરના મારા પરિવારજનોને વિજયાદશમીની હાર્દિક શુભકામના, આ પાવન પર્વ પર નકારાત્મક શક્તિઓના અંતની સાથે જ જીવનમાં સારપને અપનાવવાનો સંદેશો લઇને આવે છે.
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
- Advertisement -
Wishing you all a Happy Vijaya Dashami!
— Narendra Modi (@narendramodi) October 24, 2023
- Advertisement -
જયારે, ગૃહમંત્રી રાજનાથ સિંહએ વિજયાદશમી પર દેશવાસીઓને શુભકામના આપતા કહ્યું કે, સમગ્ર દેશવાસીઓને વિજયાદશમીની હાર્દિક શુભકામના. અધર્મનો અંધકાર જેટલો પણ ઘેરાયેલો કેમ ના હોય, સત્યના આધાર પર ધર્મના અજવાળાની વિજય નિશ્ચિત છે. પાપ પર પુણ્યના વિજયનો પ્રતીક વિજયાદશમી છે. આપણને હંમેશા વિવેક અને સત્યના રસ્તા પર ચાલવાની પ્રેરણા તેમજ શિક્ષા આપવાનો પર્વ છે. પ્રભુ શ્રી રામ બધાનું કલ્યાણ કરે, જય શ્રી રામ.
समस्त देशवासियों को ‘विजयादशमी’ की हार्दिक शुभकामनाएं।
अधर्म का अंधकार चाहे कितना भी घना क्यों न हो, सत्य के आधार पर धर्म के उजाले की विजय शाश्वत है। पाप पर पुण्य की विजय का प्रतीक ‘विजयादशमी’ हमें सदैव विवेक और सत्य के मार्ग पर चलने की प्रेरणा व शिक्षा देने वाला पर्व है।
प्रभु… pic.twitter.com/FX8bcVnNle
— Amit Shah (@AmitShah) October 24, 2023
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દશેરાની પૂર્વ સંધ્યા પર દેશવાસીઓને શુભકામના આપી અને બધાને દેશની સમૃદ્ધિ તથા સમાજના બધા વર્ગો, વિશેષ કરીને વંચિતોની ભલાઇ માટે મળીને કામ કરવાનો સંકલ્પ લેવાની વાત કહી. રાષ્ટ્રપતિ મુર્મૂએ પોતાના સંદેશામાં વધુમાં કહ્યું કે, દેશના પૂર્વી અને દક્ષિણી રાજ્ય દશેરાને દુષ્ટ રાક્ષસ મહિષાસુર પર દેવી દુર્ગાની જીતના રૂપમાં મનાવે છે, જયારે ઉત્તરી અને પશ્ચિમી રાજય આ તહેવારને ભગવાન રામની રાવણ પરની જીતના રૂપમાં મનાવે છે.
दशहरा के पावन त्योहार पर सभी देशवासियों को मेरी हार्दिक शुभकामनाएं!
दशहरा, जिसे विजयादशमी के रूप में भी मनाया जाता है, हमें सत्य और धर्म के मार्ग पर चलने की प्रेरणा देता है। इस पावन पर्व पर मेरी मंगल कामना है कि हम सब पूरी मानवता के कल्याण की भावना के साथ सत्य और न्याय के पथ पर…
— President of India (@rashtrapatibhvn) October 24, 2023