By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    5 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઉનાળાની ગરમીથી બચવા આયુર્વેદના અનુપમ ઉપાયો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > ઉનાળાની ગરમીથી બચવા આયુર્વેદના અનુપમ ઉપાયો!
મનીષ આચાર્ય

ઉનાળાની ગરમીથી બચવા આયુર્વેદના અનુપમ ઉપાયો!

Khaskhabar Editor
Last updated: 2024/04/06 at 4:12 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

માણસ પ્રકૃતિથી, એટલે કે પોતાની જાતથી એટલો દૂર ચાલ્યો ગયો છે કે તે પોતે એક જીવતું જાગતું કોસ્મિક પાવર હાઉસ છે તે વાતની તેને કોઈ અનુભૂતિ જ રહી નથી. અહી નીચે જણાવેલી વિગતો વાંચો, તે આયુર્વેદના તજજ્ઞો દ્વારા આપવામાં આવી છે. આ વર્ષે ઉનાળામાં ભયંકર ગરમી પડવાની છે ત્યારે બચવા માણસે આ જાણકારી તમારા માટે બહુ મોટી કુદરતી સહાય બની રહેશે. આ ઉપાયો અજમાવવાથી ત્રાહિમામ તાપમાં પણ તમે આહ્લાદક શીતળતા માણી શકશો. અલબત્ત તમારે ખાનપાન પર પણ ગંભીર લક્ષ્ય આપવું જ પડશે.

આયુર્વેદની તે વિગતો હું અહી નીચે મૂકી રહ્યો છું, તમારે જો ખરેખર જ ઉનાળાની 48 ડિગ્રી ગરમીમાં પણ શરીરમાં એસી જેવી ઠંડીનો અનુભવ કરવો હોય તો દસ દિવસ બન્ને ટાઈમ ફ્રૂટ ખાઓ, પ્રકૃતિની તાકાત સાથે ઔષધ વિજ્ઞાનની તાકાત ઉમેરી જુઓ. એક વાત જાણી લો અને યાદ રાખો, તમે સ્વયં વિજ્ઞાન છો, તમારું શરીર તો વિજ્ઞાનનું મૂર્ત રૂપ છે. હવે નીચેના ઉપાય પણ જાણી લો અને અમલમાં મૂકી જુઓ. આયુર્વેદ અનુસાર હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. ચરક, વાગભટ્ટ વગેરે આયુર્વેદના ગ્રંથોમાં ઉનાળામાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા ગ્રીષ્મ ઋતુચર્યા આપેલ છે. ગ્રીષ્મ ઋતુચર્યા એટલે ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેમજ જીવન શૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા. આયુર્વેદ તેને બે વિભાગમાં વહેંચે છે

- Advertisement -

ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેના વિવરણ સાથે જીવનશૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા

હટવેવથી બચવાના આયુર્વેદમાં સૂચવવામાં આવેલા અનુપમ ઉપાયો
આયુર્વેદ અનુસાર હાલ ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે. ચરક, વાગભટ્ટ વગેરે આયુર્વેદના ગ્રંથોમાં ઉનાળામાં સ્વસ્થ રહેવા, ઉનાળામાં થતી બિમારીઓથી બચવા તેમજ હિટવેવથી રક્ષણ મેળવવા ગ્રીષ્મ ઋતુચર્યા આપેલ છે. ગ્રીષ્મ ઋતુચર્યા એટલે ઉનાળામાં શું કરવું અને શું ન કરવું તેમજ જીવન શૈલીમાં જરૂરી પરિવર્તનોની માર્ગદર્શિકા. આયુર્વેદ તેને બે વિભાગમાં વહેંચે છે. ખાન-પાનના પરિવર્તનો અને તે મુજબના જીવનશૈલીગત ફેરફારો

ખાન-પાનના સંબંધી સલાહ-સૂચનો

- Advertisement -

તરસ અનુસાર કુદરતી ઠંડુ થયેલ પાણી પીવું
ફ્રિજનું ઠંડુ પાણી ન પીવું
માટલાંના ઠંડા પાણીમાં થોડી સાકર કે મધ ઉમેરી પીવું
માટલાંમાં સુગંધીવાળાની પોટલી મૂકવી
ભુખ કરતાં ઓછો, પચવામાં હળવો ખોરાક લેવો
આયુર્વેદ અનુસાર ભોજનમાં પ્રવાહી ખોરાક વધુ લેવો
વિવિધ ખાટા ફળોના શરબતો સાકર અને મધ ઉમેરી લેવા (બરફ ન ઉમેરવો)
સાકરટેટી, દ્રાક્ષ, ફાલસા, કેરી, સંતરા, દાડમ વગેરે ઋતુપ્રમાણેના ફળો લેવા
પચવામાં સરળ હોય તેવા દૂધી, સરગવો, ગલકા, તુરીયા, ટીંડોળા, કારેલા જેવા શાક લેવા
બજારુ પેકિંગ કરેલ ફ્રૂટના જ્યુસ ન લેવા
ઘરે બનાવેલ તાજો શ્રીખંડ લઈ શકાય
નાળિયેર પાણી, મધ અને પાણી, વરિયાળી કે ધાણા નાખીને બનાવેલ પાણી પીવું
ખાટા, તીખા, તળેલા, ખારા સ્વાદવાળા ખોરાક ન લેવા
રાઈ, મરચું, મરી, લસણ, ગોળ, રીંગણ તથા ગરમ મસાલાવાળા ખોરાક ન લેવા

ઉનાળાની 48 ડિગ્રી ગરમીમાં શરીરમાં એસી જેવી ઠંડીનો અનુભવ કરવા આ ઉપાયો સાથે એક વખત ફક્ત દસ દિવસ બન્ને ટાઈમ ફ્રૂટ ખાઓ

જીવન શૈલીમાં શું ફેરફાર કરશો?

  •  તડકો, ગરમ પવન થી દૂર રહેવું
  • બપોરે કુદરતી ઠંડા વાતાવરણમાં રહેવું
  •  રાત્રે અગાસી કે ધાબા પર સૂવું
  • ખાસ કરીને સુતરાઉ અને સફેદ રંગના વસ્ત્રો પહેરવા
  •  તડકામાં નીકળો ત્યારે માથું અને હાથ-પગ વગેરે ખુલ્લા અવયવો ભીના કપડાંથી ઢાંકીને નીકળવું
  •  તડકામાંથી તાત્કાલિક ઠંડકવાળા વાતાવરણમાં જવું નહીં, હાથ-પગ-મોં ધોવા નહીં
  • તડકામાંથી આવીને તાત્કાલિક પાણી પીવું નહીં
  •  સવારે કેસૂડાના ફૂલ નાખેલ પાણીથી નહાવું
  •  કસરત (ખાસ કરીને વેઇટ-લિફ્ટિંગ) ન કરવી
  •  હળવા અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા
  •  ઉનાળામાં દિવસે થોડો સમય (15 થી 30 મિનિટ) સુવાની છૂટ છે.

 

કાચી કેરીનો બાફલો
લીંબુ પાનક
ગુલકંદ
ગુલાબ શરબત
ખર્જુરાદિ મંથ
ગુડુચી હિમ
ધાન્યક હિમ
પરુષક પાનક
શર્કરાદિ મંથ
જેઠીમધની ફાંટ
મુસ્તાદી પ્રમથ્યા
ચિંચા પાનક

આયુર્વેદ માન્ય ઉનાળામાં લેવા લાયક કેટલાક યોગ

કાચી કેરીનો બાફલો
કાચી કેરી 100ગ્રામ
જીરૂ 10 ગ્રામ
સંચળ 5 ગ્રામ
મરી 5 ગ્રામ
સાકર 50 ગ્રામ છાલ ઉતારેલી કાચી કેરીને બાફી 250ગ્રામ પાણીમાં વલોવવી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: 250

લીંબુ પાનક
લીંબુ 1 નંગ
સાકર 10 ગ્રામ
પાણી 250 ગ્રામ
સૈંધવ 05 ગ્રામ
સંચળ 02 ગ્રામ શરબત વિધિ પ્રમાણે બનાવવું
માત્રા: 250 ખક

ગુલકંદ
ગુલાબની તાજી પાંખડી 100 ગ્રામ
સાકર 200 ગ્રામ કાચની બરણીમાં ગુલાબની તાજી પાંખડીનું એક પડ – સાકરનું એક પડ એમ
વારાફરતી પડ બનાવી સૂર્યપ્રકાશમાં 7 દિવસ રાખવું. બરણીનું મોં સુતરાઉ કપડાથી ઢાંકવું
માત્રા: 10-20 ગ્રામ

તો કરી દો શરૂ આ અદ્દભૂત ઉપાયો અને ઉનાળાની કાળજાળ ગરમીમાં પણ ઠંડા ઠંડા કુલ કુલ રહો

ગુલાબ શરબત
ગુલાબના ફૂલ 30 નંગ
તુલસીના પાન 20 નંગ
ફુદીનાના પાન 20 નંગ
લીલા ધાણા 01 ચમચો
ઈલાયચી 05 નંગ
સાકર 600 ગ્રામ

પાણી 01 લિટર શરબત વિધિ પ્રમાણે બનાવવું
માત્રા: 250 ખક

ખર્જુરાદિ મંથ
ખજૂર 50 ગ્રામ
દાડમના દાણા 50ગ્રામ
દ્રાક્ષ 50 ગ્રામ
આમલી 50 ગ્રામ
ફાલસા 50 ગ્રામ

પાણી 1.2 લિટર પાણી સિવાયના દ્રવયોને સારી રીતે પીસીને માટીના વાસણમાં પાણી ઉમેરી વલોવી લેવું અને ગાળીને પીવું
માત્રા: 100 ળહ
ગુડુચી હિમ
ગળો 50 ગ્રામ
પાણી 300 ગ્રામ ગળોને કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને પીવું
માત્રા: 20 ખક

ધાન્યક હિમ
સૂકા ધાણાં 50 ગ્રામ
પાણી 300 ગ્રામ સૂકા ધાણાં કુટીને પાણી ભરેલા માટીના વાસણમાં આખી રાત રાખવી અને સવારે ગાળીને સાકર ઉમેરી પીવું
માત્રા: 20 ખક
પરુષક પાનક

ફાલસા 100 ગ્રામ
જીરૂ 10 ગ્રામ
સંચળ 5 ગ્રામ
ઈલાયચી 5 ગ્રામ
સાકર 50 ગ્રામ ફલસાને 250 ગ્રામ પાણીમાં 3-4 કલાક પલાળી, મસળી ગળી તેમાં બાકીના મસાલા ઉમેરવા.
માત્રા: 250 ખક

શર્કરાદિ મંથ
સાકર 5 ગ્રામ
લીંડી પીપર 5 ગ્રામ
તલનું તેલ 5 ગ્રામ
ગાયનું ઘી 5 ગ્રામ
મધ 5 ગ્રામ
જવનો સાથવો 50 ગ્રામ સાકર અને લીંડી પીપરને ઘી+તેલમાં મસળી મધ મેળવી તેમાં જવનો સાથવો ઉમેરી 250 ગ્રામ પાણીમાં વલોવી – ગાળીને પીવો
માત્રા: 250 ળહ

જેઠીમધની ફાંટ
જેઠીમધ 100 ગ્રામ
પાણી 400 ળહ જેઠીમધને અધકચરી કુટીને ગરમ પાણીમાં ઉમેરી ઢાંકીને રાખવી, ઠંડુ થાય ત્યારે મસળી-ગાળીને પીવું
માત્રા: 20 ળહ

મુસ્તાદી પ્રમથ્યા
મોથ 25 ગ્રામ
ઇન્દ્રજવ 25 ગ્રામ
પાણી 400 ગ્રામ મોથ અને ઇન્દ્રજવના અધકચરા ખાંડી પાણીમાં ઉકાળી અડધું પાણી બાકી રહે ત્યારે ગાળીને પીવું માત્રા:20 ળહ

ચિંચા પાનક
આમલી 50 ગ્રામ
સાકર 100 ગ્રામ
સંચળ 5 ગ્રામ
જીરું 5 ગ્રામ
મરી 2 ગ્રામ
પાણી 200 ગ્રામ આમલીને આખી રાત પાણીમાં પલાળી સવારે મસળી-ગાળી ખાંડ અને બાકીના દ્રવ્યો ઉમેરી પીવું
માત્રા: 50 ળહ

 

 

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: Boiledrawmangoes, JuiceRecipes, summer
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરસોતમ રૂપાલા અને ભાજપ પર આકરા પ્રહારો કરતા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહની અટકાયત
Next Article 1960માં ગુજરાતની સ્થાપના બાદ સૌરાષ્ટ્રમાં આવેલી લોકસભાની પેટાચૂંટણીઓ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Authorમનીષ આચાર્ય

કફ અને સૂફી ખાંસી માટે રામબાણ ઈલાજ છે : સિતોપલાદી ચૂર્ણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?