By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    1 hour ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    23 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    24 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
    2 hours ago
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    23 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    23 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    24 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    1 hour ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    42 minutes ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    53 minutes ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો
જુનાગઢ

નરસિંહ મહેતા સરોવરનું પાણી દૂષિત રહેતા તંત્ર દ્વારા કલોરિનેશનનો સહારો

Khaskhabar Editor
Last updated: 2026/01/17 at 4:57 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
4 Min Read
SHARE

60 કરોડના નરસિંહ મહેતા સરોવર પ્રોજેક્ટનું સીએમ હસ્તે ‘લોકાર્પણ’ પૂર્વે વિવાદ

દૂષિત પાણી છુપાવવા ક્લોરિનનો મારો; જીવસૃષ્ટિ પર ખતરો

- Advertisement -

સરોવરનું એક ટીપું પાણી પીવા માટે નથી લેવાતું તેને ચોખ્ખું કરવાની ઘેલછા

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલ અને શાન ગણાતા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરના કાયાકલ્પ માટે મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 60 કરોડનો માતબર ખર્ચ કરવામાં આવ્યો છે. હવે આ પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે ત્યારે મુખ્યમંત્રીના હસ્તે તેને ખુલ્લું મૂકવાની તજવીજ તેજ બની છે. જોકે, મુખ્યમંત્રીના આગમન પૂર્વે સરોવરના દૂષિત પાણીને ‘ચોખ્ખું’ બતાવવાના મનપાના વિવાદાસ્પદ નુસખાએ પર્યાવરણપ્રેમીઓ અને શહેરીજનોમાં ભારે રોષ જગાડ્યો છે. નરસિંહ મહેતા સરોવરનું પાણી ક્યારેય પીવા માટે ઉપયોગમાં લેવાતું નથી. સામાન્ય રીતે માત્ર પીવાલાયક પાણીના શુદ્ધિકરણ માટે જ ક્લોરિનેશન કરવામાં આવતું હોય છે. પરંતુ અહીં આશ્ચર્યજનક રીતે, સરોવરમાં રહેલું દૂષિત અને દુર્ગંધયુક્ત પાણી મુખ્યમંત્રીને સ્વચ્છ દેખાય તે માટે છેલ્લા ત્રણ દિવસથી મોટા પ્રમાણમાં ક્લોરિન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે શાસકો અને અધિકારીઓ પોતાની નિષ્ફળતા છુપાવવા આ પ્રકારના ‘ઉધામા’ કરી રહ્યા છે. અગાઉ ગટરનું દુષિત પાણી આવતું હતું ત્યાં સુધી વાંધો ન હતો હવે મુખ્યમંત્રી આવતા હોવાથી દુષિત પાણી સરોવરમાં ન આવે તે માટે તાબડતોબ ભૂગર્ભગટરની ડિઝાઈન ન હોવા છતાં નવી લાઈન નાખી દીધી, કૂવામાંથી સરોવરમાં પાણી લેવાનું શરૂ કરી દીધું, હવે નવા ઉધામામાં સરોવરમાં રહેલા દૂષિત પાણીને ચોખ્ખું કરવા માટે કલોરીન નાખવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ત્રણેક દિવસથી સરોવરમાં ફરતી તરફ ક્લોરીન નાખવા માટેની કામગીરી શરૂ કરવાની ચેષ્ટાથી વિવાદ થયો છે. મોટાભાગે લોકોને પીવા માટે આપવામાં આવતા પાણીને ચોખ્ખું કરવા માટે તેમાં ક્લોરીનેશન કરાતું હોય છે પરંતુ સરોવરના પાણીને ચોખ્ખું કરવા માટે ક્યારેય આવું કરાતું નથી. ક્લોરીનેશનના કારણે માછલાઓના મોત થવાનું શરૂ થશે ત્યારે ત્યાંથી પસાર થવું પણ મુશ્કેલભર્યું બની જાય તેમ છે. દર વખતે ઉનાળામાં પાણી ઘટી જવાથી અથવા ચોખ્ખું પાણી ઓછું થઈ જાય અને ગટરનું દૂષિત પાણી વધી જાય ત્યારે સેંકડો માછલાઓના મોત થાય છે. આવા સમયે કેમકે એટલી દુર્ગંધ આવે છે ત્યાંરે કોઈ વ્યક્તિએ પસાર થવું હોય તો પણ વિચાર કરવો પડે છે. હવે આ વખતે ક્લોરીને શનના કારણે માછલાઓના મોત થવાની શક્યતાઓ છે. જો આવી સ્થિતિ થઈ તો આસપાસના રહીશોની પણ ખરાબ હાલત થશે. શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે. શું મુખ્યમંત્રીને આવો તાયફો પસંદ હશે? તેમને આ અંગેની જાણ હશે ? નરસિંહ મહેતા સરોવરમાં માછલી સહિતના અનેક જળચર પ્રાણીઓ વસવાટ કરે છે. હાલમાં શિયાળાની સીઝન હોવાથી યાયાવર પક્ષીઓ પણ મોટી સંખ્યામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક પક્ષીઓ, બગલા, મગર સહિતના જીવજંતુઓ નરસિંહ મહેતા સરોવરમાં વસવાટ કરી રહ્યા છે. તળાવમાં ઈઈંઘ2 (ક્લોરિન ડાયોક્સાઈડ) છાંટવાથી જળચર જીવસૃષ્ટિને નુકસાન થાય છે. ખાસ કરીને ઈઈંઘ2 એક શક્તિશાળી ઓક્સિડાઇઝર અને ડિસઈન્ફેક્ટન્ટ છે, જે બેક્ટેરિયા અને વાયરસને મારે છે, પરંતુ તે જળચર જીવો જેમાં માછલી, ઝીંગા, એમ્ફિબિયન, પ્લાન્કટન, શેવાળ વગેરે માટે પણ ઝેરી છે. ઈઈંઘ2 ઝડપથી ભવહજ્ઞશિયિં (ઈઈંઘ2-) માં રૂપાંતરિત થાય છે, જે વધુ સ્થિર અને લાંબા સમય સુધી અસર કરે છે. જેમાં માછલીઓ પર ગિલ્સ (ગલફણ)ને નુકસાન કરે છે અને ઓક્સિજન લેવામાં મુશ્કેલી, શ્ર્વાસની તકલીફ થાય છે. લાર્વા અને નાની માછલી વધુ સંવેદનશીલ હોય છે. પ્લાન્કટન, એમ્ફિબિયન એટલે કે દેડકાંના ટેડપોલને એન્ઝાઈમ અસર, હાર્ટ રેટ, સ્વિમિંગ બિહેવિયરમાં ફેરફાર થઈ જાય છે. શેવાળ અને માઇક્રોબાયલ કમ્યુનિટીમા વિક્ષેપ થવાથી ખોરાકની ચેઈનને અસર કરે છે. તળાવમાં ઓર્ગેનિક મેટર એટલે કે શેવાળ, પાંદડા વધુ હોય છે. ઈઈંઘ2 ઝડપથી ભવહજ્ઞશિયિંમાં બદલાય અને લાંબા સમય સુધી રહે છે, જેના કારણે ઓક્સિજન લેવલ ઘટે અને માછલીઓને ગુંગળામણ થવા લાગે છે. પીવાનાં પાણી માટે ઈઈંઘ2 નિયંત્રિત માત્રામાં 0.8 ળલ/ક સુધી સુરક્ષિત છે, પરંતુ તળાવ કે પ્રાકૃતિક જળાશયમાં છાંટવું જોખમી છે અને જળચર જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે છે.

- Advertisement -

You Might Also Like

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ધ્રાંગધ્રામાં અવાવરૂ વિસ્તારમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા શહેરમાં ચકચાર
Next Article માળિયા હાટીનામાં ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ: ખેડૂત સભામાં ભારે હોબાળો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવો, સરકાર સામે સૂત્રોચ્ચાર

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું
ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?