By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને ઘાતક હથિયાર તૈયાર કર્યું, ભારત માટે પણ ખતરો! S-400 અને AWACS પણ ફેલ થશે…
    4 hours ago
    કોણ કરી રહ્યું છે વિજ્ઞાનીઓનો શિકાર? અમેરિકા-ચીનના 20 એક્સપર્ટ ગાયબ કે મૃત, દુનિયામાં ફફડાટ
    2 days ago
    હોર્મુઝ સંકટ વચ્ચે નવો ટ્વીસ્ટ! ઓઇલના ભાવ ઘટાડવા હાથ મિલાવશે ટ્રમ્પ-પુતિન? G20 સમિટ પર દુનિયાની નજર
    2 days ago
    ઈસ્લામાબાદમાં વાટાઘાટોની શક્યતા વચ્ચે સમુદ્રમાં યુદ્ધ જેવી સ્થિતિ! અમેરિકાએ ફરી ઈરાનની દુખતી નસ દબાવી
    2 days ago
    ભારતને ‘નર્ક’ ગણાવનારા ટ્રમ્પને ઈરાનનો જડબાતોડ જવાબ, શેર કર્યો મહારાષ્ટ્રનો શાનદાર VIDEO
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટોક્સિક વાતાવારણને કારણે…: રાતોરાત લાખો ફોલોઅર્સ ગુમાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાનું ‘Gen Z’ ડેમેજ કંટ્રોલ
    4 hours ago
    ભારતમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટશે! વિજ્ઞાનીઓએ આપી ‘ગોડઝિલા અલ-નીનો’ની ચેતવણી
    4 hours ago
    કોહલીના ‘ડ્રોપ કેચ’થી ગુજરાતની દશા બગડી: બેંગ્લોર પાંચ વિકેટે જીત સાથે પોઇન્ટ ટેબલમાં બીજા ક્રમે
    2 days ago
    અરવિંદ કેજરીવાલ દિલ્હીના ‘રહેમાન ડકૈત’: ભાજપનો આક્ષેપ
    2 days ago
    મણિપુર ફરી ભડકે બળ્યું: નાગા-કુકી જૂથો વચ્ચે ગોળીબાર, 3 લોકોનાં મોત: ઘરોમાં આગચંપી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી: નારાયણે લખનઉને એક રન જ બનાવવા દીધો
    1 hour ago
    ‘મારું નામ રિંકુ જ રહેવા દો…’, KKRના ‘સંકટમોચક’ સ્ટાર બેટરનું દિલ જીતનારું નિવેદન વાઈરલ
    4 hours ago
    MI vs CSK ની મેચમાં ઝઘડો! બે સ્ટાર ખેલાડી વચ્ચે તુ..તુ..મેં..મેં.., સૂર્યકુમાર પણ ભડક્યો
    3 days ago
    લખનઉનો હારનો સિલસિલો યથાવત : લૉ- સ્કોરિંગ મેચમાં રાજસ્થાને 40 રને હરાવ્યું
    4 days ago
    ચાલુ IPLમાં સ્ટાર બોલર પર તૂટ્યો દુ:ખનો પહાડ, માતાના અંતિમ સંસ્કાર કરી ટીમમાં પરત ફર્યો
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 hours ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    4 days ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    2 weeks ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    2 weeks ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતથી શરૂ થતી અરવલ્લીની પર્વતમાળા દિલ્હી પહોંચતાં જ બની જાય છે મેદાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાતથી શરૂ થતી અરવલ્લીની પર્વતમાળા દિલ્હી પહોંચતાં જ બની જાય છે મેદાન
ગુજરાત

ગુજરાતથી શરૂ થતી અરવલ્લીની પર્વતમાળા દિલ્હી પહોંચતાં જ બની જાય છે મેદાન

Khaskhabar Editor
Last updated: 2025/12/20 at 3:40 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

અહીં ઝીંક, તાંબુ, સીસુ સહિતના ખનીજોના ખોદકામના હડપ્પન કાળના પુરાતત્વીય અવશેષો ઉપલબ્ધ

વિશ્ર્વની સૌથી જૂની પર્વતમાળાઓ પૈકી અને એક સમયે હિમાલયથી પણ ઊંચી એવી અરવલ્લીની પર્વતમાળાની રચના કુદરતે લગભગ 300 કરોડ વર્ષ પહેલાં શરૂ કરી હતી. છેલ્લાં 100 કરોડ વર્ષના ધોવાણથી અરવલ્લીની પર્વતમાળાએ પોતાનું 90% અસ્તિત્વ ગુમાવ્યું છે. લગભગ 300 કરોડ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડ અરવલ્લી ખંડ, બુંદેલ ખંડ, ઝારખંડ, ધારવાર જેવા અનેક ખંડોમાં વહેંચાયેલો હતો. દરેક ખંડ એકબીજાથી હજારો કિલોમીટર દૂર હતાં. જ્યારે પ્લેટોની હલચલન જેવી પ્રક્રિયાઓથી આ ખંડો એકબીજા સાથે જોડાઇ અને ભારતીય ઉપખંડ એક બન્યો. આ દરમિયાન ખંડો વચ્ચે આવેલા સમુદ્રમાં જમા થતાં ખડક સ્તરોના કારણે ગેડીકૃત પર્વતમાળાઓની રચના થઇ. લગભગ 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી ઉપર 7 થી 8 કિલોમીટર ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની.
અરવલ્લીના ખડકો જળકૃત, અગ્નિકૃત અને વિકૃત એમ ત્રણેય પ્રકારના હોઇ ભરપૂર ખનીજો જોવા મળે છે અને તેની આર્થિક અગત્યતા અનેક ગણી છે. અહીં મળતા અબરખ, ઝીંક તથા સીસાના ખનીજો સમગ્ર વિશ્ર્વમાં મહત્ત્વ ધરાવે છે. હડપ્પન કાળમાં પણ અહીંથી ઝીંક, તાંબુ, સીસુ સહિતના ખનીજોને ખોદી કાઢવામાં આવતાં હતા. જેના પ્રમાણ પુરાતત્વીય અવશેષોમાં મળી આવે છે. 2 લાખ વર્ષ પહેલાં એટલે કે પથ્થર યુગમાં પણ આદિમાનવો અહીંના ક્વાર્ટઝાઇટ પ્રકારના ખડકોનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરતાં હતા.

- Advertisement -

90 કરોડ વર્ષ પૂર્વે બનેલા તારંગા, ઈડર, માઉન્ટ આબુ જેવા પર્વતનો કાળક્રમે 90% હિસ્સો ધોવાયો

લગભગ 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની

લગભગ 75 થી 90 કરોડ વર્ષ પૂર્વે ગર્ભ ભાગમાં આવેલા ગ્રેનાઇટ પ્રકારના ખડકો સપાટી પર આવતાં તારંગા, ઇડર અને માઉન્ટ આબુની પર્વતમાળાની રચના થઇ હતી. ગ્રેનાઇટ ખડકોની સખતાઇ વધુ હોવાથી તેની આસપાસના મુખ્યત્વે લાઇમસ્ટોન, શીસ્ટ અને સ્લેટ સહિતના ખડકોનું કાળક્રમે ખવાણ અને ધોવાણ થયું છે. જેને લઇ પર્વતમાળા 90 ટકા હિસ્સો ખોઇ બેઠુ છે. એટલે જ અરવલ્લીને મૃત પામી રહેલી પર્વતમાળા તરીકે ઓળખાય છે. પર્વતમાળાનો બચેલો 10 ટકા હિસ્સો અવશિષ્ટ પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે.
ભારતના ઉત્તર-પશ્ર્ચિમમાં આવેલી અરવલ્લી પર્વતમાળા દેશની વિશાળ પર્વતશ્રેણી છે, આ પર્વતમાળા અમદાવાદથી રાજસ્થાનના અજમેર અને જયપુર થઈને હરિયાણના દક્ષિણ ભાગમાં પ્રવેશે છે. દિલ્હી પહોંચતા આ પર્વતમાળાની ઉંચાઈ ઓછી થવા લાગે છે. આમ અમદાવાદથી શરૂ થતી આ પર્વતમાળા દિલ્હી પહોંચતા જ મેદાન બની જાય છે. અમદાવાદમાં સ્થિત ગુલબાઈ ટેકરો પણ અરવલ્લી પર્વતમાળાનો એક અંશ છે. ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર પર આવેલું સ્થળ માઉન્ટ આબું જ્યા વર્ષ દરમિયાન લાખો સહેલાણીઓ મજા માણવા આવતા હોય છે. અરવલ્લી જગતની સૌથી પ્રાચીન પર્વતમાળા છે જેના રહસ્ય રસપ્રદ તો છે જ પણ તેની સાથે જોડાયેલી અનેક વાતો પણ જાણવી મહત્વની છે.

- Advertisement -

અરવલ્લી સાથે જોડાયેલી રસપ્રદ વાતો

અરવલ્લી દેશની સૌથી પ્રાચીન પર્વતમાળા છે.

અમદાવાદમાં સ્થિત ગુલબાઈ ટેકરો અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે.

અરવલ્લી પર્વતમાળા દેશના ચાર રાજ્યો- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે

આ પર્વતમાળા ગુજરાતથી રાજસ્થાનના અજમેર અને જયપુર થઈને હરિયાણાના દક્ષિણ ભાગમાં પ્રવેશ કરે છે. અને ત્યાથી દિલ્હીના દક્ષિણ ભાગ સુધી ફેલાયેલી છે. દિલ્હી સુધી પહોંચતા આ પર્વતમાળા મેદાન બની જાય છે.

અરવલ્લી પર્વતમાળાની લંબાઈ 700 કિમી છે.

આ પર્વતમાળાનો 80 ટકાનો ભાગ રાજસ્થાનમાં આવેલો છે. અને આ પર્વતમાળા રાજસ્થાનને ઉત્તર અને દક્ષિણ આમ બે ભાગોમાં વહેંચે છે.

દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન રાયશેલા પર્વત પર તૈયાર કરાયું છે જે અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે

અરવલ્લીની સૌથી ઉંચી ટોચ જેનું નામ ગુરૂશિખર છે. જે દરિયાકાંઠાથી 1722 મીટર ઉંચી છે. આ માઉન્ટ આબુમાં સ્થિત છે.

અરવલ્લી પર્વતમાળાની સરેરાશ ઉંચાઈ 930 મીટર છે.

અરવલ્લી પર્વતમાળા કેટલાક વિસ્તારો ખનિજોથી ભરેલા છે. જેમા પીતળ, લોખંડ જેટલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

દક્ષિણ ભાગમાં આ પર્વતમાળાની ઉંચાઈ ઇને ચોડાઈ વધારે છે. તેમજ દિલ્હીના ભાગોમાં તે ઘટી જાય છે.

અરવલ્લી પર્વતમાળાઓનું અલગ રાજ્યમાં જૂદા- જૂદા નામથી સંબોધિત કરાય છે. જેમ કે ઉદયપુરમાં જગ્ગા પર્વત, અલવરમાં હર્ષનાથ પર્વત, અને દિલ્હીમાં દિલ્લીના પર્વત.

અરવલ્લીના દક્ષિણ ભાગના વિસ્તારો હરિયાળી વાળા છે. જ્યારે ઉત્તરના ભાગમાં તે રણ સ્વરૂપમાં છે.

અરવલ્લી પર્વતમાળાના પશ્ર્ચિમ વિસ્તારમાં થાર રણ આવેલું છે. જે પર્વતોને પુર્વ વિસ્તારમાં ફેલાવાથી રોકે છે.

આ પર્વતમાળામાં કેટલીક નદીઓનું ઉદગમ સ્થળ છે. જેમાં સાબરમતી, લૂની, સાખી, બાના નદીઓનો સમાવેશ થાય છે.

You Might Also Like

હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

જસદણના આલણસાગર તળાવમાં ન્હાવા પડેલા શ્રમિક પરિવારના 4 બાળકના ડૂબી જતાં મોત

દેશસેવાના 24 વર્ષ પૂર્ણ કરી પરત ફરશે આર્મી જવાન જયેશ ગોહેલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જર્મનીમાં રાહુલે કહ્યું-RSS માટે સત્ય નહીં, શક્તિ જરૂરી
Next Article શ્રીનિવાસ રામાનુજન: એક અસાધારણ મન અને આંતરસ્ફૂરણાની સફર….

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વંથલીના કણજડી ગામે રેતી ભરેલા ડમ્પરે યુવાનને હડફેટે લેતા ડમ્પરને ટોળાંએ ફૂંકી માર્યું, યુવાન ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 48 minutes ago
ભારતીય સંસ્કૃતિ અને લોકશાહીનું સંગમ: નવવધૂઓએ નિભાવી નાગરિક ફરજ
લોકશાહીનું પર્વ રંગેચંગે સંપન્ન: EVMમાં કેદ ઉમેદવારનું ભાવિ, નજર પરિણામ પર
હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો
મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન
શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

હળવદના રાણેકપર, વેગડવાવના વરરાજા જાન પ્રસ્થાન પૂર્વે મતાધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્મ નિભાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 54 minutes ago
મોરબી

મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં 65 ટકા, જિલ્લા પંચાયતમાં 71 ટકા મતદાન

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજકોટ

શહેરીજનોનું ઉત્સાહપૂર્વક મતદાન મજબૂત લોકશાહી અને ભાજપ પ્રત્યે અતૂટ વિશ્ર્વાસનું પ્રતિબિંબ છે: ધારાસભ્ય ઉદય કાનગડ

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?