By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
    36 minutes ago
    અમેરિકી સંસદમાં ‘EXILE’ એક્ટ રજૂ: H-1B વિઝા પ્રોગ્રામ કાયમી ધોરણે બંધ કરવાની તૈયારી
    23 hours ago
    કેનેડાની હાઈસ્કૂલમાં ફાયરિંગ 10નાં મોત, 27ને ઈજા
    23 hours ago
    ‘વાત કરવાની રીત પસંદ ન આવી એટલે ગુસ્સામાં ઝીંક્યો ટેરિફ…’, ટ્રમ્પ કોના પર રોષે ભરાયા?
    1 day ago
    અમેરિકાએ ફરી દાવ કર્યો: ‘PoK’ અને ‘અક્સાઈ ચીન’ ભારતનો હિસ્સો ગણાવી મારી ગુલાંટ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોંગ્રેસ સાંસદોએ સ્પીકરને અપશબ્દો કહ્યા…’, કિરેન રિજિજુએ નવો VIDEO જાહેર કર્યો; પ્રિયંકા ગાંધીએ આપ્યો જવાબ
    1 hour ago
    CBSC ધોરણ-12ની એક કરોડ આન્સરશીટ સ્ક્રીન પર ચકાસાશે
    23 hours ago
    ડિજિટલ વસતિ ગણતરી, પ્રથમ તબક્કો : 20 એપ્રિલથી પ્રારંભ, 20 મે સુધી ચાલશે
    23 hours ago
    કંપનીઓના હિતને નહીં; નાગરિકોની આરોગ્ય ચિંતાને પ્રાધાન્ય આપો: ફૂડ ઓથોરિટી વિશે સુપ્રિમની આકરી ટિપ્પણી
    23 hours ago
    સોશિયલ મીડિયા પર ‘એઆઈ જનરેટેડ’ લેબલ હવે ફરજિયાત: 20 ફેબ્રુ.થી લાગુ થશે નવા કાયદા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
    53 minutes ago
    ‘T20 વર્લ્ડકપના બહિષ્કારનો નિર્ણય સરકારનો નહોતો પરંતુ…’ BCBના ખેલ સલાહકારનો મોટો ધડાકો
    1 day ago
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    2 days ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    3 days ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    6 minutes ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    17 minutes ago
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    2 days ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    6 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    6 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ
જુનાગઢ

તાલાલાનાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ સહિત 140 મતદારોના નામો રદ કરવાની પેરવી સામે રોષ

Khaskhabar Editor
Last updated: 2026/02/04 at 6:15 PM
Khaskhabar Editor 1 week ago
Share
3 Min Read
SHARE

સાંગોદ્રા ગીર ગામના સરપંચ ઉમરભાઈ ભાલીયા તથા ઈસ્માઈલી મોમીન અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપતા ભારે ચકચાર

તાલાલાના ચિત્રાવડ ગીરના 600 મતદારોના નામો સામે વાંધા રજૂઆતથી ગામ ચોંકી ઉઠયું 

- Advertisement -

ગામના ઉપસરપંચ ઉપરાંત ઈસ્માઈલી મોમીન તથા મુસ્લિમ સમાજના 60 વર્ષથી ગામમાં રહેતા મતદારોના નામો રદ કરવા ષડયંત્ર ચાલી રહ્યાના આક્ષેપો

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ

તાલાલા તાલુકામાં ચૂંટણી પંચ દ્વારા એસ.આઇ.આર ની ચાલી રહેલ કામગીરીમાં સાંગોદ્રા ગીર ગામના સરપંચ-પૂર્વ સરપંચ તથા ઈસ્માઈલી મોમીન-મુસ્લિમ સમાજ સહિત 140 મતદારોના નામો ગુલ કરવા પ્રેરવી શરૂ થતાં સાંગોદ્રા ગીર ગામમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
સાંગોદ્રા ગીર ગામના સરપંચ ઉમરભાઈ ભાલીયા ની રાહબરી હેઠળ તાલાલા મામલતદારને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સાંગોદ્રા ગીર ગામની પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં ગામના સરપંચ,પૂર્વ સરપંચ તથા ઈસ્માઈલી મોમીન સમાજ,મુસ્લિમ સમાજના ગામમાં વર્ષોથી વસવાટ કરતા કુલ 140 મતદારો સામે ખોટા વાંધા ઉભા કરી નામો મતદાર યાદીમાંથી રદ કરવાનું ષડયંત્ર શરૂ થયું હોવાનું જાણવા મળે છે…જે મતદારો સામે ખોટા વાંધા ઉભા કરવામાં આવેલ છે તે તમામ વર્ષોથી ગામમાં વસવાટ કરે છે.મોટાભાગના મતદારો ગામમાં ખેતીવાડી કરતા હોય તેમની ખેતિની જમીનના ખાતા પણ ગ્રામ પંચાયત રેકર્ડમાં છે છતાં પણ મતદારો સામે ખોટા વાંધા રજૂ કરવામાં આવ્યા છે.આ કથિત પ્રવૃતિથી ગામની શાંતિ સામે જોખમ ઊભું થવાની આવેદનપત્રમાં ભિતી વ્યક્ત કરવામાં આવી છે.સાંગોદ્રા ગીર ગામની મુલાકાત લઈ તમામ મતદારોની રૂબરૂ ખરાઈ કરી સાચાં મતદારો સામે રજુ કરવામાં આવેલ ખોટા વાંધા રદ કરવા મામલતદાર સમક્ષ સાંગોદ્રા ગામના આગેવાનોએ માંગણી કરી છે.

- Advertisement -

ગિર-સોમનાથ: ચિત્રાવડ ગીર ગામના ભાગ નંબર 21-22-23-24 માં નોંધાયેલ 600 થી પણ વધુ મતદારોને મતદાન મથક અધિકારીઓ તથા સુપરવાઇઝરોએ રૂબરૂ બોલાવી તમારા નામો સામે ફોર્મ નં.7 ભરી વાંધા અરજીઓ રજૂ થયાનું કહેતા ગામલોકોમાં ભારે રોષ પ્રસરી ગયો હતો.
ગામલોકોના જણાવ્યા પ્રમાણે ચિત્રાવડ ગીર ગામના જે મતદારો સામે વાંધા રજૂ થયા છે જેમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા ઉપસરપંચ ઉપરાંત મુસ્લિમ સમાજના વરિષ્ઠ અગ્રણીઓ તથા ઈસ્માઈલી મોમીન સમાજના પૂર્વ પ્રેસિડેન્ટ તથા ગામમાં 60 વર્ષથી વધુ સમયથી ખેતી કરતા ખેડૂતોની સામે વાંધા રજૂ કરવામાં આવ્યા છે.ગામના મતદારો સામે શરૂ થયેલ કથિત પ્રવૃત્તિ સામે વિરોધ વ્યક્ત કરવા ગામના અગ્રણીઓની અગત્યની બેઠક ગ્રામ પંચાયત કચેરીમાં મળી હતી.આ બેઠકમાં દાયકાઓથી ગામમાં વસવાટ કરતા ખેડૂતો,નાગરિકો તથા ગ્રામ પંચાયત તથા સામાજિક સંસ્થાઓમાં સેવા આપતા પદાધીકારીઓ સામે રજૂ થયેલ વાંધા ઉપજાવી કાઢેલ ખોટાં હોય તમામ વાંધાઓ તુરંત રદ કરવા માંગણી કરવામાં આવી હતી.ગામમાં વર્ષોથી વસવાટ કરતા તમાંમ મતદારોને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે ગામના હાજર મતદારો ની સહિઓ સાથે સામૂહિક પત્ર તૈયાર કરી મામલતદારને મોકલવામાં આવેલ છે.
ચિત્રાવડ ગીર ગામના સાચાં અને પ્રમાણિક મતદારો સામે ખોટા વાંધા રજૂ કરી ગામનું એખલાસ,સુમેળ અને સમરસ વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરનાર લોકો સામે તુરંત કાયદાકીય કાર્યવાહી કરવા પણ ગામ લોકોએ મામલતદાર સમક્ષ માંગણી કરી છે.

You Might Also Like

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ

માળિયાહાટિના જુથળ સેવા સહકારી મંડળીમાં રૂપિયા 2.09 કરોડની મોટી ઉચાપત, મંત્રી સામે ગુનો દાખલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્રદ્ધાળુઓ માટે દર્શન અને ટ્રાફિક નિયમન સહિતના મુદ્દે અધિકારીઓને માર્ગદર્શિત કર્યા
Next Article UPSCમાં મોટા ફેરફાર: IAS-IFS હવે પરીક્ષા નહીં આપી શકે, IPS માટે પણ નવા નિયમ લાગુ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

અમરેલીમાં પડતર માંગણીઓ સાથે આંગણવાડી કાર્યકરોનો દેખાવો, સરકાર સામે સૂત્રોચ્ચાર

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
અમેરિકામાં પોલીસ કારની ટક્કરે મૃત્યુ પામનાર ભારતીય વિદ્યાર્થિનીને સરકાર રૂ. 262 કરોડ વળતર ચૂકવશે
પંચમહાલ: ગોધરામાં માનવતા શર્મસાર, કલાલ દરવાજા પાસે પ્લાસ્ટિકની થેલીમાંથી ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવ્યું
ભારત સામે મેચ પહેલા જ નામિબિયાના કેપ્ટને મૂક્યો ભેદભાવનો આરોપ, જાણો વધુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?