By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    3 hours ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    2 days ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    2 days ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    3 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
    2 hours ago
    તૃણમૂલને મોટો ઝટકો, હવે રાજ્યસભા સાંસદે રાજીનામું આપ્યું, મૂક્યા ગંભીર આરોપ
    3 hours ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    3 hours ago
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    2 days ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 hours ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    2 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    3 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    3 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    5 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    6 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 hours ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 hours ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    2 hours ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    2 days ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત
રાજકોટ

નિર્લિપ્ત રાય ગુનાખોરીને કરશે વિલુપ્ત

Khaskhabar Editor
Last updated: 2026/03/06 at 4:03 PM
Khaskhabar Editor 3 months ago
Share
5 Min Read
SHARE

રાજકોટ રેન્જ ઈંૠ તરીકે જાંબાઝ ઈંઙજ ઓફિસર નિર્લિપ્ત રાયનું પોસ્ટિંગ

જેના માટે સિંઘમ શબ્દ પણ ટૂંકો પડે એવા પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાંથી દારૂ, જુગાર, સટ્ટા, વ્યાજખોરી સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ગુનેગારોને ભોંભીતર કરી દેશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જખઈમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા નિર્લિપ્ત રાય જિગરજાબાંઝ પોલીસ અફસર છે. તેમના માટે ‘સિંઘમ’ શબ્દ પણ ટૂંકો પડે. આ એક એવા પોલીસ અફસર છે. જેને મન કાયદા સામે તમામ સમાન છે. તેમના માટે નવો દુહો ગાવો હોય તો આમ ગાઈ શકાય: જખઈમાંથી રાજકોટ આવતા ગુનેગાર થરથર થાય, નિર્લિપ્ત રાયના ‘રાજ’કોટમાં હર દિન પ્રજા હરખાય!

‘ખાસ-ખબર’ દ્વારા તહેકિકાત કરતા જાણવા મળ્યું કે નિર્લિપ્ત રાય ઊંડા જળની માછલી છે. અર્થાત: દેખાવે ચોકલેટી છે પણ સ્વભાવે લવિંગિયા મરચાં જેવા છે. રાજ્યના ભૂ.પૂ.ચીફ ચૂંટણી કમિશનર, ભૂ.પૂ ચીફ સેક્રેટરી અને 1977ની બેચનાં ઈંઅજ અફસર વરેશસિંહના તેઓ જમાઈ છે. નિર્લિપ્ત રાયના પત્ની ડોક્ટર છે. સાળી સાહેબ પણ સારા હોદ્દા પર છે.

- Advertisement -

નિર્લિપ્ત રાય ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો માટે મહાકાળ જેવા છે એટલાં જ તેઓ વ્યક્તિગત રીતે પ્રેમાળ સ્વભાવના છેનિર્લિપ્ત રાયમાં દેશદાઝનો ઓવરડોઝ સુનામીની જેમ એકાએક ફરી વળ્યો નથી, તેઓના ઉગઅની આજ તાસીર રહી છે: નિર્લિપ્ત રાયના ગ્રાન્ડ ફાધર દાદા શહીદ ભગતસિંહના ગુરુ હતા

નિર્લિપ્ત રાયમાં દેશદાઝનો ઓવરડોઝ સુનામીની જેમ એકાએક ફરી વળ્યો નથી. તેઓના ઉગઅની આજ તાસીર રહી છે. નિર્લિપ્ત રાયના ગ્રાન્ડ ફાધર દાદા શહીદ ભગતસિંહના ગુરુ હતા.
સામાન્ય રીતે પોલીસ વિભાગની એવી છાપ છે કે તેમાં કોઈ પ્રામાણિક હોતું નથી કે રહી શકતું નથી. કોન્સ્ટેબલથી માંડીને ઊચ્ચ અધિકારીઓ સુધી હપ્તાની ચેઈન જોડાયેલી હોય છે અને જે તેમાં ભળી શકતાં નથી તેવા કર્મચારીઓને ખૂબ જ સહન કરવું પડે છે. આવી સ્થિતિ વચ્ચે આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય અલગ જ તરી આવે છે.
મૂળ ઉત્તર પ્રદેશના એક સામાન્ય પરિવારમાંથી આવનારા અને 2010થી બેન્ચના આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાય પોલીસ સેવામાં જોડાયાં એ પહેલા તેઓ ઈન્ડીયન રેવન્યુ સર્વિસના અધિકારી હતાં. એ પહેલા મૂળ તો તેઓ દિલ્લીની યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક હતાં. આઈપીએસ અધિકારી તરીકે પોલીસ વિભાગમાં જોડાયાં પછી તેઓની પ્રથમ નિમણૂક હિંમતનગરમાં થઈ હતી જે એમનો પ્રોબેશનલ કાળ હતો. તો પછી તેમને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર તરીકે મૂકવામાાં આવ્યાં હતાં. ત્યાંથી બઢતી મેળવીને તેઓ નાયબ પોલીસ અધિક્ષક તરીકે અમદાવાદમાં મૂકાયાં હતાં. આ રીતે ગુજરાત તેમની કર્મભૂમિ બની અને આજે તેઓ એક ગુજરાતીની જેમ જ ખૂબ જ સારી રીતે ગુજરાતી બોલી, વાંચી શકે છે.
નિર્લિપ્ત રાય ભ્રષ્ટાચારીઓ અને ગુનેગારો માટે મહાકાળ જેવા છે એટલા જ તેઓ વ્યક્તિગત રીતે પ્રેમાળ સ્વભાવના છે. તેઓ શ્ર્વાન પ્રિય છે. તેઓને કુદરતી સૌદર્યો ધરાવતા સ્થળોમાં ફરવું ગમે છે. પોરબંદરના સુખદેવસિંહ ઝાલા અને રાજકોટના ડી.સી.પી. સતીષ વર્માની યાદ અપાવતા નિર્લિપ્ત રાય (ઈંઙજ: 2010)ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ઉઈંૠઙ) તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર રેન્જમાં ગુનાખોરીનું પ્રમાણ ઘટશે એ નિશ્ર્ચિત છે.

કુખ્યાત ગુનેગારો કાં તો રેન્જ છોડી દેશે અથવા જેલમાં જોવા મળશે

પ્રામાણિક પોલીસ ઓફિસર નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જમાં આઇજી તરીકે જવાબદારી સોંપાઈ છે. સ્ટેટ મોનીટરીંગ સેલમાં તેઓએ ખૂબ જ પ્રશંસનીય કામગીરી સંભાળી છે. તેઓએ આ પૂર્વે રાજ્યમાં ચાલતા જુગાર, બાયોડિઝલ, દારૂ, સહિત ગેરકાયદેસર પ્રવૃતિઓ પર દરોડા પાડી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી દીધા હતા. પોતાની નિશો અને તટસ્થ કામગીરી તેઓ રાજકોટ રેન્જમાં પણ ચાલુ રાખતા જિલ્લા-ગ્રામ્ય વિસ્તારના ગુંડાઓનું આવી બનશે. નિર્લિપ્ત રાય રાજકોટ આવતાની સાથે જ કુખ્યાત ગેંગના સાગરીતો અને ખુંખાર ગુનેગારો કા તો રેન્જ છોડી દેશે અથવા જેલમાં જોવા મળશે.
સ્થાનિક ચૂંટણી સમયે રાજકોટ રેન્જમાં નિમણૂંક સૂચક
કડક નિષ્ઠાવાન પોલીસ અધિકારી નિર્લિપ્ત રાય હવે ઉત્તર સૌરાષ્ટ્રના વડા તરીકે જવાબદારી સંભાળશે. જેમાં રાજકોટ જિલ્લો, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. હાલમાં હવે ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે ત્યારે આ કડક છાપ ધરાવતા અધિકારીની રાજકોટ રેન્જ તરીકે બદલી ખૂબ જ સૂચક છે.આજે જ્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણેખાંચરે દારૂ, જુગાર, લૂંટ, ખૂન, મારામારી, બળાત્કાર, ભૂમાફિયાગિરી જેવા ગુનાઓ આચરનારા બેલગામ બન્યા છે ત્યારે નિર્લિપ્ત રાયની નિમણૂંક ઘણી સૂચક હોવાનું માનવામાં આવે છે.

વર્ષો પૂર્વે લોધિકા પંથકમાંથી દારૂનું ગોડાઉન ઝડપી લેનાર IPS ચૈતન્ય મંડલીકની રાજકોટ JCP તરીકે નિમણૂંક

ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરતા 37 ઈંઙજ અધિકારીઓની સામુહિક બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ અને ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે ત્યારે રાજકોટના એડિશનલ સીપી મહેન્દ્ર બગડિયાની સુરત ખાતે એડિશનલ સીપી તરીકે બદલી કરવામાં આવી છે તેમના સ્થાને 2011ની બેચના આઇપીએસ ચૈતન્ય મંડલીકની જેસીપી તરીકે નિમણુંક કરવામાં આવી છે ચૈતન્ય મંડલીક સૌરાષ્ટ્રની ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ છે કારણકે વર્ષો પૂર્વે તેઓ પ્રોબેશનમાં હતા ત્યારે લોધીકા પંથકમાંથી દારૂનું મોટું ગોડાઉન ઝડપી પાડ્યું હતી હવે તેઓ રાજકોટ શહેરમાં જેસીપી તરીકે ફરજ નિભાવશે.

You Might Also Like

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટ્રમ્પને યુદ્ધ ભારે પડશે! ગલ્ફ દેશો અમેરિકામાંથી 2 ટ્રિલિયન ડૉલરનું રોકાણ પાછું ખેંચવાની તૈયારીમાં
Next Article US-ઇઝરાયલ હુમલામાં ઇરાનના 3000 ઘર તબાહ: 1200નાં મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
અમદાવાદ: સરસપુરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, AMCના સ્વિમિંગ પૂલમાં ઘૂસી મચાવી ધમાલ, હથિયારો બતાવી સિક્યુરિટી ગાર્ડને ધમકાવ્યો
રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી
રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
સૂર્યનું મહાગોચર, આજથી 4 રાશિના જાતકો પર મોટુ સંકટ, ધનહાનિ અને સ્વાસ્થ્યને જોખમ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
TALK OF THE TOWNગુજરાતરાજકોટ

સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
TALK OF THE TOWNરાજકોટ

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?