By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 minutes ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    2 days ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    2 days ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    4 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    1 day ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    4 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    5 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 hours ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    2 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    6 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    4 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    5 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    25 minutes ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ
જુનાગઢ

જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ

Khaskhabar Editor
Last updated: 2024/09/13 at 4:04 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

લોકોની સમસ્યા તાત્કાલિક દૂર કરવા ધારાસભ્ય મેદાને

જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ પ્રજાના પ્રશ્ર્ને કમિશનરને લખ્યો પત્ર

- Advertisement -

રોડ-રસ્તા, પાણી, સફાઈ, ગંદકી, દબાણ સહિતની અનેક સમસ્યાઓ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢના લોકો છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રની ઉદાસીનતા કારણે ઘણી સમસ્યા ઓનો સતત સામનો કરી રહયા છે અને અમુક સમસ્યાઓના કારણે લોકોના અકસ્મા સાથે મૃત્યુના બનાવો પણ બન્યાન છે. માનસિક યાતનાઓ પણ ભોગવે છે અને આ સમસ્યાાઓ હલ કરવી એ કોર્પોરેશનના હાથમાં સત્તામાં અને ફરજમાં પણ છે.તેવું ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવીને કમિશનર જુનાગઢને તાત્કાલિક સમસ્યાઓ માંથી લોકોને છુટકારો અપાવવા નીચે મુજબ લેખિત પત્રથી સૂચના આપેલ છે.

સમસ્યા-1 વરસાદના કારણે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે જે રીપેર કરવાનું તાત્કાાલિક શરૂ કરવું કેમકે રસ્તાગના કારણે લોકો સતત પરેશાન છે.
સમસ્યા-2  વરસાદ તો આખા રાજ્યેમાં થયો છે પણ જૂનાગઢમાં જે ધૂળ ઉડે છે સતત તે બીજા કોઈ શહેરમાં જોવા મળતી નથી. ડિવાઇડર ની બંને સાઈડમાં માટી જામેલી છે જેમાં ઘાસ ઉગી ગયું છે અને આ ધૂળના કારણે લોકોના આરોગ્યજ ઉપર અસર પડે છે તો તાત્કાનલિક અસરથી આ ઘાસ ને દુર કરવું જોઈએ માટી સાફ કરવી જોઈએ કોર્પોરેશન પાસે વેક્યુમ મશીન છે એ શું કામનું છે ? તે ચાલુ કરવું જરૂરી છે જેનાથી ધૂળની ડમરી ઓછી મુખ્યચ રસ્તાલઓ સાફ કરવા જોઈએ સફાઈ જાળવી રાખવી જોઈએ. પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જૂનાગઢમાં આવે છે એ પણ જુનાગઢની નકારાત્મ છાપ લઈને જાય છે આ સિવાય જૂનાગઢના લોકો પણ આ બાબતે સતત પરેશાન છે આ સમસ્યાજ તાત્કાનલિક દૂર થવી જોઈએ.

- Advertisement -

સમસ્યા-3  શહેરમાં જે ચોમાસા પહેલાના અધૂરા કામો છે ભૂગર્ભ ગટર છે, ટોરેન્ટના કામો છે જેના ખાડા એમનેમ ખોદેલા પડેલા છે લોકોને સતત ચાલવામાં, વાહનમાં પરેશાની થઈ રહી છે અને ઉંડા ખાડાના કારણે ઘણા અકસ્માાત પણ બને છે, જનતા ખૂબ હેરાન થઈ રહી છે. હવે તો આ કામ તાત્કાાલિક પૂરા કરાવો. તો કઈ અંશે લોકોને પણ રાહત થાય.

સમસ્યા-4 જે અધૂરા કામો છે તેની સ્થિીતિ શું છે અત્યારે કયા સ્ટેોજે છે વગેરે બાબતની બધા ડિપાર્ટમેન્ટે વાઈઝ સમીક્ષા થવી જોઈએ અને સતત રિપોર્ટ લેવો જોઈએ બીજું, એક વખત રોડ બનાવ્યા પછી ફરીથી રોડનું ખોદવાના પડે તે ખાસ વ્યવસ્થાસ ઊભી કરવી તેમ છતાં જુઓ રોડ બન્યાો પછી ખોદવા પડે કયાંય તો તે જવાબદાર અધિકારની જવાબદારી ફિકસ કરી પગલાં લેવા જોઈએ કેમકે લોકોમાં તંત્રની છાપ એવી છે કે રોડ તો બની જાય પણ ગમે ત્યાારે ખાડા ખોદાઈ શકે છે તો સ્થિીતિ એની એ જ છે અને સરકારના અને જનતાના નાણાનો દૂરવ્યય થાય છે.

સમસ્યા-5 જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે. બહારના લોકો અહીં ઢોર મૂકી જાય છે, જે પણ હોય તે લોકો ખૂબ હેરાન છે. અમુક કિસ્સા8માં લોકોના જાન પણ ગયા છે અને રોડ ઉપરથી પશુઓને દૂર કરવા અંગેની બાબતની નામદાર હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે સરકાર પણ આ બાબતે સતત જાગૃત રહીને સૂચનાઓ આપતી રહે છે. છતાં પણ જુનાગઢની રોડ ઉપર રેઢીયાર ઢોરનો ત્રાસ જોતા નામદાર અદાલત કે સરકારની સૂચનાઓના અમલવારી કરવાની દરકાર કોર્પોરેશન રાખતું નથી તાત્કાીલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

સમસ્યા-6 ઘાસચારો જાહેર જગ્યા પર વેચવા માટેની મનાઈ ફરમાવતી જાહેરનામું કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ આ ઘાસચારો જાહેરમાં સતત વેચાણ થાય છે ત્યાં ગંદકી પણ ખૂબ થાય છે. જ્યાં ત્યાં ઢોર ભેગા થવાના કારણે ઘણા લોકો ત્યાં પસાર થાય છે એને મારવા દોડે છે, અમુક પશુઓના કારણે અમુક લોકોના મૃત્યુ પણ થયા છ. રેઢિયા ઢોર અને ઘાસચારાની બાબત બંને બાબતમાં ઘણા લોકોને અસર થઈ છે. તંત્રએ ફક્તબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમલવારી કરાવવા તરફ ઘ્યોન આપેલ નથી. જાહેરનામાનો જો અમલ ન કરાવી શકાતો હોય તો જાહેરનામાનો શું મતલબ છે જાહેરનામા ભંગ બદલ ભંગ કરનાર સામે શા માટે પગલાંલેવામાં આવતા નથી તે સમજાતું નથી જૂનાગઢના લોકો સતત બધી રીતે પરેશાન થાય એની નોંધ વહીવટી તંત્ર બિલકુલ લેતુંજ નથી એ આનાથી સાબિત થાય છે.
સમસ્યા-7  જુનાગઢ એક આઘ્યાતત્મિક નગરી છે અહીં જૈનોની વસ્તીત પણ ઘણી છે, પ્રાત: સ્મસરણીય નરસિંહ મહેતાની નગરી છે. જેથી ઘણી વખત આપને પત્ર લખેલા છે કે જાહેર એવા સ્થ્ળોએ નોનવેજની લારીઓ રાખવા દેવામાં ના આવે આવા સ્થળો જેવા કે મજેવડી દરવાજા, કાળવા ચોક, સરદાર ચોક, રેલવે સ્ટેથશન, જોષીપરા, સરદાર બાગ, તળાવ દરવાજા રોડ, મોતીબાગ, ઝાંઝરડા ચોકડી, મધુરમ ચોકડી, ખામધ્રોલ ચોકડી, સાબલપુર ચોકડી, ગિરનાર દરવાજા, અને ખાસ કરીને ભવનાથ વિસ્તાખર આવા મુખ્યી ચોક અને બજારો છે ત્યાં જાહેરમાં આ વિસ્તારરમાં આ લોકો ખુલ્લેઆમ વેચાણ કરે છે જેનાથી ધાર્મિક જનતાની લાગણી સતત દુભાય છે, તાત્કાકલિક અસરથી આ સમસ્યાનનો કાયમી ઉકેલ લાવવો.

સમસ્યા-8  શહેરના જાહેર માર્ગો ઉપર ફૂટપાથ ઉપર લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ ખોટી રીતે જગ્યા પર દબાણ કરી ધંધો કરે છે અને આ ધંધાના કારણે વાહન વ્યીવહારના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યો સતત રહે છે, બીજું આ જગ્યાા ઉપર આવારા તત્વો અને વિધર્મીઓ દ્વારા પણ જનતાને હેરાનગતિ થાય છે. આ જૂનું શહેર છે.જગ્યો સાંકડી રહેતી હોય એટલે ટ્રાફિકની સમસ્યાી વધે છે એટલે દબાણો નિયંત્રણમાં લેવા જોઈએ નિયંત્રણમાં લેવાના બદલે દબાણો વધતા જાય છે આ સમસ્યાય માંથી લોકોને છુટકારો કયારે આવશે.

સમસ્યા-9 પીવાના પાણીની વ્યવસ્થાા બાબત ફિલ્ટતર યુક્તઈ પાણી વિતરણ વ્ય્વસ્થા કરવી જોઈએ પાણી વિતરણમાં પણ ઘણી જગ્યાયએ બે બે ત્રણ ત્રણ કલાક પાણી છોડવામાં આવે છે સતત બગાડ થાય છે અને એની સામે ઘણા વિસ્તાછરમાં ત્રણ ત્રણ દિવસે વિતરણ કરવામાં આવે છે ત્યાંકના લોકો પાણીના અભાવે હેરાન થાય છે. તો આ સ્પાષ્ટ આયોજનનો અને વ્યોવસ્થાનો અભાવ બતાવે છે તો સુંદર વ્યષવસ્થાન કરવી જોઈએ. દરેક વિસ્તાારમાં સમય મર્યાદામાં અને એકસરખું વિતરણ થાય, એક સરખા દિવસો મુજબ એક સરખો સમય નક્કી કરીને પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. દરેક જગ્યારએ નોંધ રેકોર્ડ ઉપર થવી જોઈએ કે કેટલું પાણી વપરાય છે તો પાણી વિતરણ વ્યવસ્થાએને સુઆયોજિત કરી અને સતત ફોલોઅપ લેતા રહેવું જોઈએ જેથી વ્યયવસ્થા સારી રીતે જળવાઈ શકે.
સમસ્યા-10 જુનાગઢની જનતા માટે સ્વિમિંગ પૂલ ખુલ્લો મુકેલ છે તેમાં લોકો માટે કઈ રીતે વ્યીવસ્થા છે તેની માહિતી ઉપલબ્ધ કરાવવી ત્યાં સ્થળ ઉપર ટ્રેનરો રહે,મહિલાઓ, બાળકો અને શહેરીજનો માટે શું વ્યવસ્થાં થાય, અને જે કાંઈ વ્યિવસ્થા કરવામાં આવે છે તે વ્યવસ્થાંની ડિઝાઇન લોકો સમક્ષ તાત્કાલિક મૂકવી લોકોને આ યુનિટનો લાભ લેવા પ્રેરિત કરવા જોઈએ, તો આપણી પાસે સંસાધનો હોવા છતાં વ્યવસ્થાના અભાવે લોકો આના લાભથી વંચિત રહે છે. શહેરના દરેક બોર્ડમાં વોર્ડવાઇઝ કર્મચારી/અધિકારીઓને સાથે રાખીને તે વિસ્તારના લોકો સાથે લોક દરબાર યોજીને સ્થળ પર લોકોના પ્રશ્ર્નો સાંભળવા જોઇએ અને સમસ્યાનો સ્થળ પર નિકાલ થાય તેનો ત્યાં નિકાલ કરવો બાકી ઓફિસમાં થાય તો તે સમય આપીને નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. જેથી ઓનલાઈન થતી અરજીઓ કે જેનુ સોલ્યુશન થતુ નથી તેવા પ્રશ્ર્નોના પણ સમયસર નિકાલ થઈ શકે અને લોકો હેરાન ન થાય લોકોમાં સારી છાપ ઊભી થાય અને તંત્રનું કામનું ભારણ પણ ઘટાડી શકાય.

You Might Also Like

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

નિયમોનું ઉલ્લંઘન કરનાર ઓલા ફેમિલી સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતાં મહિલાનું મોત, રોષે ભરાયેલાં ટોળાએ ડમ્પર સળગાવી ચાલકને માર્યો

TAGGED: junagadh, MLA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિમલા બાદ મંડીમાં મસ્જિદ નિર્માણ પર વિવાદ વકર્યો, વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઈ
Next Article વંથલી ,માણાવદર અને બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
મૌલેશ પટેલ સાથે પ્રદેશ ભાજપની મુલાકાત: પોઝિટિવ વિચારધારા ધરાવતાં અજાતશત્રુ સાથે મિલન
રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
ટ્રાફિક નિયમો ભંગ કરનારા સાવધાન : વર્ષમાં 5થી વધુ ચલણ થતાં જ ડ્રાઇવિંગ લાઇસન્સ સસ્પેન્ડ
મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
જુનાગઢ

શેઠ જગડુશા મંદિરમાં જમીનમાંથી સેંકડો વર્ષથી નીકળતી અખંડ જ્યોત!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જુનાગઢ

મનપા કમિશનરે ગૌશાળા અને એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરની આકસ્મિક મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?