By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યમનને ઈઝરાયલની ચેતવણી: હૂથીઓએ શસ્ત્રો ન મૂક્યા તો ખતરનાક પરિણામો ભોગવવા પડશે
    17 hours ago
    ટ્રમ્પે સૂચવ્યું નવું વિઝા મોડેલ: લોટરી નહીં, હવે કૌશલ્ય અને ગુણાંકને પ્રાથમિકતા
    2 days ago
    બાંગ્લાદેશ વાયુસેનાનું જેટ કોલેજ કેમ્પસમાં ક્રેશ થતાં ઓછામાં ઓછા 19 લોકોના મોત, અનેક ઘાયલ
    2 days ago
    અલાસ્કામાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ નુકસાન થયું નથી
    3 days ago
    એક કલાકમાં પાંચ શક્તિશાળી ભૂકંપ બાદ રશિયામાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેદારનાથ ધામ સુધી 7 કિ.મી.ની ટનલ બનશે : 11 કિ.મી.નો રસ્તો ઘટશે
    12 hours ago
    ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ સુધર્યું હવે વર્લ્ડ ઈન્ડેક્ષમાં 77માં સ્થાને
    12 hours ago
    રાજસ્થાનમાં અકસ્માત: શાહાબાદમાં ટ્રક અને બસ વચ્ચે ભયંકર ટક્કર, 6 મુસાફરના મોત, 24ને ઈજા
    12 hours ago
    શોષણ વધ્યું, ગરીબી વધી, અમીર- ગરીબનું અંતર વધ્યું : મોહન ભાગવત
    12 hours ago
    બિહાર વોટર વેરિફિકેશન, સંસદમાં વિરોધ પ્રદર્શન: વિપક્ષના સાંસદોએ વેલમાં કાળા વાવટા ફરકાવ્યા
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IND Vs ENG વચ્ચે ચોથી ટેસ્ટ આજથી શરૂ થશે: પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો ચોથો મુકાબલો મેન્ચેસ્ટરમાં યોજાશે
    16 hours ago
    ભારતીય ક્રિકેટ ટીમે માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબની મુલાકાત લીધી: ખેલાડીઓએ જર્સીની આપ-લે કરી
    2 days ago
    ICC ટેસ્ટ રેન્કિંગમાં રૂટ નંબર 1 બેટર: બોલરોમાં બુમરાહ તથા ઓલરાઉન્ડરમાં જાડેજા મોખરે
    6 days ago
    ‘બેંગલુરુ નાસભાગ માટે કોહલી જ જવાબદાર’
    6 days ago
    વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટના પતન માટે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ જવાબદાર – ભૂતપૂર્વ ક્રિકેટરોએ ચોંકાવનારા દાવા કર્યા
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન-થ્રિલર ગાંધારી પછી તાપસી પન્નુ કોમેડીનો અનુભવ કરશે
    14 hours ago
    સૈયારા, મેટ્રો… સાથે ટક્કર ટાળવા માટે પરમ સુંદરીએ જુલાઈમાં રિલીઝ થવાનું ટાળ્યું?
    2 days ago
    દુબઈના યુટ્યુબરે ફરારીને લિવિંગ રૂમ માટે ઘરની સજાવટમાં ફેરવી દીધી: ‘મારો નવો $500,000નો ઝુમ્મર’
    3 days ago
    અમિતાભ બચ્ચનના કલ્ટ ક્લાસિક ડોન પાછળના કલાકાર ચંદ્ર બારોટનું 86 વર્ષની વયે અવસાન
    3 days ago
    ક્યૂંકી સાસ ભી કભી બહુ થી નવો પ્રોમો: સ્મૃતિ ઈરાનીની તુલસી ‘સંસ્કાર’ના મહત્વ વિશે વાત કરે છે, બાને શ્રદ્ધાંજલિ આપે છે
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    તુલસીના છોડમાંથી વધારે માત્રામાં મંજરી પણ ધન મેળવવા માટે ઉપયોગી બને છે
    5 days ago
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    2 weeks ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 weeks ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    2 weeks ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટની શાળા નં.19માં શોષણકાંડની ભોગ બનેલી પીડિતા સગીરા હોવાનો ધડાકો
    4 days ago
    વીજકરંટથી જ મોરનું મોત થયું હોવાનો PM રીપોર્ટમાં ઘટસ્ફોટ
    5 days ago
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    2 weeks ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    2 weeks ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ
જુનાગઢ

જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ

Khaskhabar Editor
Last updated: 2024/09/13 at 4:04 PM
Khaskhabar Editor 10 months ago
Share
8 Min Read
SHARE

લોકોની સમસ્યા તાત્કાલિક દૂર કરવા ધારાસભ્ય મેદાને

જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ પ્રજાના પ્રશ્ર્ને કમિશનરને લખ્યો પત્ર

- Advertisement -

રોડ-રસ્તા, પાણી, સફાઈ, ગંદકી, દબાણ સહિતની અનેક સમસ્યાઓ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢના લોકો છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રની ઉદાસીનતા કારણે ઘણી સમસ્યા ઓનો સતત સામનો કરી રહયા છે અને અમુક સમસ્યાઓના કારણે લોકોના અકસ્મા સાથે મૃત્યુના બનાવો પણ બન્યાન છે. માનસિક યાતનાઓ પણ ભોગવે છે અને આ સમસ્યાાઓ હલ કરવી એ કોર્પોરેશનના હાથમાં સત્તામાં અને ફરજમાં પણ છે.તેવું ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવીને કમિશનર જુનાગઢને તાત્કાલિક સમસ્યાઓ માંથી લોકોને છુટકારો અપાવવા નીચે મુજબ લેખિત પત્રથી સૂચના આપેલ છે.

સમસ્યા-1 વરસાદના કારણે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે જે રીપેર કરવાનું તાત્કાાલિક શરૂ કરવું કેમકે રસ્તાગના કારણે લોકો સતત પરેશાન છે.
સમસ્યા-2  વરસાદ તો આખા રાજ્યેમાં થયો છે પણ જૂનાગઢમાં જે ધૂળ ઉડે છે સતત તે બીજા કોઈ શહેરમાં જોવા મળતી નથી. ડિવાઇડર ની બંને સાઈડમાં માટી જામેલી છે જેમાં ઘાસ ઉગી ગયું છે અને આ ધૂળના કારણે લોકોના આરોગ્યજ ઉપર અસર પડે છે તો તાત્કાનલિક અસરથી આ ઘાસ ને દુર કરવું જોઈએ માટી સાફ કરવી જોઈએ કોર્પોરેશન પાસે વેક્યુમ મશીન છે એ શું કામનું છે ? તે ચાલુ કરવું જરૂરી છે જેનાથી ધૂળની ડમરી ઓછી મુખ્યચ રસ્તાલઓ સાફ કરવા જોઈએ સફાઈ જાળવી રાખવી જોઈએ. પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જૂનાગઢમાં આવે છે એ પણ જુનાગઢની નકારાત્મ છાપ લઈને જાય છે આ સિવાય જૂનાગઢના લોકો પણ આ બાબતે સતત પરેશાન છે આ સમસ્યાજ તાત્કાનલિક દૂર થવી જોઈએ.

- Advertisement -

સમસ્યા-3  શહેરમાં જે ચોમાસા પહેલાના અધૂરા કામો છે ભૂગર્ભ ગટર છે, ટોરેન્ટના કામો છે જેના ખાડા એમનેમ ખોદેલા પડેલા છે લોકોને સતત ચાલવામાં, વાહનમાં પરેશાની થઈ રહી છે અને ઉંડા ખાડાના કારણે ઘણા અકસ્માાત પણ બને છે, જનતા ખૂબ હેરાન થઈ રહી છે. હવે તો આ કામ તાત્કાાલિક પૂરા કરાવો. તો કઈ અંશે લોકોને પણ રાહત થાય.

સમસ્યા-4 જે અધૂરા કામો છે તેની સ્થિીતિ શું છે અત્યારે કયા સ્ટેોજે છે વગેરે બાબતની બધા ડિપાર્ટમેન્ટે વાઈઝ સમીક્ષા થવી જોઈએ અને સતત રિપોર્ટ લેવો જોઈએ બીજું, એક વખત રોડ બનાવ્યા પછી ફરીથી રોડનું ખોદવાના પડે તે ખાસ વ્યવસ્થાસ ઊભી કરવી તેમ છતાં જુઓ રોડ બન્યાો પછી ખોદવા પડે કયાંય તો તે જવાબદાર અધિકારની જવાબદારી ફિકસ કરી પગલાં લેવા જોઈએ કેમકે લોકોમાં તંત્રની છાપ એવી છે કે રોડ તો બની જાય પણ ગમે ત્યાારે ખાડા ખોદાઈ શકે છે તો સ્થિીતિ એની એ જ છે અને સરકારના અને જનતાના નાણાનો દૂરવ્યય થાય છે.

સમસ્યા-5 જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે. બહારના લોકો અહીં ઢોર મૂકી જાય છે, જે પણ હોય તે લોકો ખૂબ હેરાન છે. અમુક કિસ્સા8માં લોકોના જાન પણ ગયા છે અને રોડ ઉપરથી પશુઓને દૂર કરવા અંગેની બાબતની નામદાર હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે સરકાર પણ આ બાબતે સતત જાગૃત રહીને સૂચનાઓ આપતી રહે છે. છતાં પણ જુનાગઢની રોડ ઉપર રેઢીયાર ઢોરનો ત્રાસ જોતા નામદાર અદાલત કે સરકારની સૂચનાઓના અમલવારી કરવાની દરકાર કોર્પોરેશન રાખતું નથી તાત્કાીલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

સમસ્યા-6 ઘાસચારો જાહેર જગ્યા પર વેચવા માટેની મનાઈ ફરમાવતી જાહેરનામું કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ આ ઘાસચારો જાહેરમાં સતત વેચાણ થાય છે ત્યાં ગંદકી પણ ખૂબ થાય છે. જ્યાં ત્યાં ઢોર ભેગા થવાના કારણે ઘણા લોકો ત્યાં પસાર થાય છે એને મારવા દોડે છે, અમુક પશુઓના કારણે અમુક લોકોના મૃત્યુ પણ થયા છ. રેઢિયા ઢોર અને ઘાસચારાની બાબત બંને બાબતમાં ઘણા લોકોને અસર થઈ છે. તંત્રએ ફક્તબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમલવારી કરાવવા તરફ ઘ્યોન આપેલ નથી. જાહેરનામાનો જો અમલ ન કરાવી શકાતો હોય તો જાહેરનામાનો શું મતલબ છે જાહેરનામા ભંગ બદલ ભંગ કરનાર સામે શા માટે પગલાંલેવામાં આવતા નથી તે સમજાતું નથી જૂનાગઢના લોકો સતત બધી રીતે પરેશાન થાય એની નોંધ વહીવટી તંત્ર બિલકુલ લેતુંજ નથી એ આનાથી સાબિત થાય છે.
સમસ્યા-7  જુનાગઢ એક આઘ્યાતત્મિક નગરી છે અહીં જૈનોની વસ્તીત પણ ઘણી છે, પ્રાત: સ્મસરણીય નરસિંહ મહેતાની નગરી છે. જેથી ઘણી વખત આપને પત્ર લખેલા છે કે જાહેર એવા સ્થ્ળોએ નોનવેજની લારીઓ રાખવા દેવામાં ના આવે આવા સ્થળો જેવા કે મજેવડી દરવાજા, કાળવા ચોક, સરદાર ચોક, રેલવે સ્ટેથશન, જોષીપરા, સરદાર બાગ, તળાવ દરવાજા રોડ, મોતીબાગ, ઝાંઝરડા ચોકડી, મધુરમ ચોકડી, ખામધ્રોલ ચોકડી, સાબલપુર ચોકડી, ગિરનાર દરવાજા, અને ખાસ કરીને ભવનાથ વિસ્તાખર આવા મુખ્યી ચોક અને બજારો છે ત્યાં જાહેરમાં આ વિસ્તારરમાં આ લોકો ખુલ્લેઆમ વેચાણ કરે છે જેનાથી ધાર્મિક જનતાની લાગણી સતત દુભાય છે, તાત્કાકલિક અસરથી આ સમસ્યાનનો કાયમી ઉકેલ લાવવો.

સમસ્યા-8  શહેરના જાહેર માર્ગો ઉપર ફૂટપાથ ઉપર લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ ખોટી રીતે જગ્યા પર દબાણ કરી ધંધો કરે છે અને આ ધંધાના કારણે વાહન વ્યીવહારના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યો સતત રહે છે, બીજું આ જગ્યાા ઉપર આવારા તત્વો અને વિધર્મીઓ દ્વારા પણ જનતાને હેરાનગતિ થાય છે. આ જૂનું શહેર છે.જગ્યો સાંકડી રહેતી હોય એટલે ટ્રાફિકની સમસ્યાી વધે છે એટલે દબાણો નિયંત્રણમાં લેવા જોઈએ નિયંત્રણમાં લેવાના બદલે દબાણો વધતા જાય છે આ સમસ્યાય માંથી લોકોને છુટકારો કયારે આવશે.

સમસ્યા-9 પીવાના પાણીની વ્યવસ્થાા બાબત ફિલ્ટતર યુક્તઈ પાણી વિતરણ વ્ય્વસ્થા કરવી જોઈએ પાણી વિતરણમાં પણ ઘણી જગ્યાયએ બે બે ત્રણ ત્રણ કલાક પાણી છોડવામાં આવે છે સતત બગાડ થાય છે અને એની સામે ઘણા વિસ્તાછરમાં ત્રણ ત્રણ દિવસે વિતરણ કરવામાં આવે છે ત્યાંકના લોકો પાણીના અભાવે હેરાન થાય છે. તો આ સ્પાષ્ટ આયોજનનો અને વ્યોવસ્થાનો અભાવ બતાવે છે તો સુંદર વ્યષવસ્થાન કરવી જોઈએ. દરેક વિસ્તાારમાં સમય મર્યાદામાં અને એકસરખું વિતરણ થાય, એક સરખા દિવસો મુજબ એક સરખો સમય નક્કી કરીને પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. દરેક જગ્યારએ નોંધ રેકોર્ડ ઉપર થવી જોઈએ કે કેટલું પાણી વપરાય છે તો પાણી વિતરણ વ્યવસ્થાએને સુઆયોજિત કરી અને સતત ફોલોઅપ લેતા રહેવું જોઈએ જેથી વ્યયવસ્થા સારી રીતે જળવાઈ શકે.
સમસ્યા-10 જુનાગઢની જનતા માટે સ્વિમિંગ પૂલ ખુલ્લો મુકેલ છે તેમાં લોકો માટે કઈ રીતે વ્યીવસ્થા છે તેની માહિતી ઉપલબ્ધ કરાવવી ત્યાં સ્થળ ઉપર ટ્રેનરો રહે,મહિલાઓ, બાળકો અને શહેરીજનો માટે શું વ્યવસ્થાં થાય, અને જે કાંઈ વ્યિવસ્થા કરવામાં આવે છે તે વ્યવસ્થાંની ડિઝાઇન લોકો સમક્ષ તાત્કાલિક મૂકવી લોકોને આ યુનિટનો લાભ લેવા પ્રેરિત કરવા જોઈએ, તો આપણી પાસે સંસાધનો હોવા છતાં વ્યવસ્થાના અભાવે લોકો આના લાભથી વંચિત રહે છે. શહેરના દરેક બોર્ડમાં વોર્ડવાઇઝ કર્મચારી/અધિકારીઓને સાથે રાખીને તે વિસ્તારના લોકો સાથે લોક દરબાર યોજીને સ્થળ પર લોકોના પ્રશ્ર્નો સાંભળવા જોઇએ અને સમસ્યાનો સ્થળ પર નિકાલ થાય તેનો ત્યાં નિકાલ કરવો બાકી ઓફિસમાં થાય તો તે સમય આપીને નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. જેથી ઓનલાઈન થતી અરજીઓ કે જેનુ સોલ્યુશન થતુ નથી તેવા પ્રશ્ર્નોના પણ સમયસર નિકાલ થઈ શકે અને લોકો હેરાન ન થાય લોકોમાં સારી છાપ ઊભી થાય અને તંત્રનું કામનું ભારણ પણ ઘટાડી શકાય.

You Might Also Like

કાશ્મીરી બાપુ આશ્રમમાં નવ દિવસીય શિવમહાપુરાણ કથાનો આરંભ થશે

કેશોદ નગરપાલિકાએ જર્જરિત દ્વારકાધીશ માર્કેટ સીલ કરી વીજળી-નળ કનેકશન કાપ્યાં

ગુજરાતી સાહિત્યના સુવર્ણ અક્ષરો: ઉમાશંકર જોશીનું કાવ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી

ગિરનારના જટાશંકર મહાદેવ ગુફામાં પ્રગટ થયા ગંગાજી, મહાદેવને કુદરતી જળાભિષેક

જૂનાગઢની બે કૉલેજોને રાજ્ય સરકાર પાસેથી રૂ. 3 કરોડની ગ્રાન્ટ મંજૂર: માળખાકીય વિકાસ થશે

TAGGED: junagadh, MLA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિમલા બાદ મંડીમાં મસ્જિદ નિર્માણ પર વિવાદ વકર્યો, વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઈ
Next Article વંથલી ,માણાવદર અને બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ઉમિયાધામ સિદસર દ્વારા કર્મયોગી સંમેલન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
અમરેલીમાં પ્રભારી સચિવ સંદીપકુમાર દ્વારા જર્જરિત સરકારી મિલકતોની સમીક્ષા
રાજુલા સિવિલ હૉસ્પિટલમાં ધમાલ મચાવનારા 14 આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ
રાજકોટના જાણીતા એન્કર શિવરામસિંહ ચુડાસમાને ‘ગોલ્ડ અવોર્ડ – ધ બેસ્ટ એમસી ઓફ ધ યર’ એનાયત
આપઘાત કરવાના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી રાજકોટની અદાલત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

કાશ્મીરી બાપુ આશ્રમમાં નવ દિવસીય શિવમહાપુરાણ કથાનો આરંભ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

કેશોદ નગરપાલિકાએ જર્જરિત દ્વારકાધીશ માર્કેટ સીલ કરી વીજળી-નળ કનેકશન કાપ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
જુનાગઢ

ગુજરાતી સાહિત્યના સુવર્ણ અક્ષરો: ઉમાશંકર જોશીનું કાવ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ અર્પી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?