By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    22 hours ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    22 hours ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    22 hours ago
    UNમાં ખૂલીને અફઘાનિસ્તાનના સમર્થનમાં આવ્યું ભારત, પાકિસ્તાનને તેની જ ભાષામાં આપ્યો જવાબ
    23 hours ago
    અમેરિકામાં ઉડતું વિમાન અચાનક રોડ પર દોડતી કાર પર આવીને પડતા મહિલાનું મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે લોન્ચ કર્યું ‘ટ્રમ્પ ગોલ્ડ કાર્ડ’ કિંમત 1 મિલિયન ડોલર, કંપનીઓ માટે ડબલ ચાર્જ
    19 hours ago
    હવે ખાનગી જમીન સર્વેયરોને જિલ્લા કલેક્ટર લાયસન્સ આપશે
    20 hours ago
    દરેક જિલ્લામાં ‘જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી’ની રચનાને મંજૂરી
    20 hours ago
    થાઇલેન્ડમાં લુથરા બ્રધર્સની ધરપકડ, 24 કલાકમાં જ ભારત પાછા લવાશે
    20 hours ago
    ભારત-ચીન સહિત 5 એશિયન દેશો પર 50% ટેરિફ ઝીંક્યો
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોહિત અને કોહલી BCCIના નવા કોન્ટ્રાક્ટ લિસ્ટમાં ડિમોટ થશે ?
    22 hours ago
    IND vs SA, 1st T20I: જસપ્રીત બુમરાહ 100 T20I વિકેટ લેનાર બીજો ભારતીય બન્યો
    2 days ago
    મોહમ્મદ શમીની ‘જાદૂઈ’ બોલિંગ, 3 T20 મેચમાં 11 વિકેટ ઝડપી, બેટર્સના હોશ ઊડી ગયા
    3 days ago
    IPL 2026 મીની-ઓક્શન માટે 350 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા જેમાં 35 નવા ઉમેરાઓ, ક્વિન્ટન ડી કોકે મોડેથી પ્રવેશ કર્યો અને તેની મૂળ કિંમત અડધી કરી
    3 days ago
    કોહલી-રુટ: સચિન તેંડુલકરના ત્રણ મોટા રેકોર્ડ ખતરામાં! કોહલી અને રુટે ઐતિહાસિક વ્યક્તિઓ પર દબાણ વધાર્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    4 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    2 weeks ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    1 month ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ
જુનાગઢ

જૂનાગઢ શહેરની 10 ધખધખતી સમસ્યા મુદ્દે ધારાસભ્યનો આક્રોશ

Khaskhabar Editor
Last updated: 2024/09/13 at 4:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
8 Min Read
SHARE

લોકોની સમસ્યા તાત્કાલિક દૂર કરવા ધારાસભ્ય મેદાને

જૂનાગઢ ધારાસભ્ય સંજય કોરડીયાએ પ્રજાના પ્રશ્ર્ને કમિશનરને લખ્યો પત્ર

- Advertisement -

રોડ-રસ્તા, પાણી, સફાઈ, ગંદકી, દબાણ સહિતની અનેક સમસ્યાઓ

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જુનાગઢના લોકો છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્રની ઉદાસીનતા કારણે ઘણી સમસ્યા ઓનો સતત સામનો કરી રહયા છે અને અમુક સમસ્યાઓના કારણે લોકોના અકસ્મા સાથે મૃત્યુના બનાવો પણ બન્યાન છે. માનસિક યાતનાઓ પણ ભોગવે છે અને આ સમસ્યાાઓ હલ કરવી એ કોર્પોરેશનના હાથમાં સત્તામાં અને ફરજમાં પણ છે.તેવું ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવીને કમિશનર જુનાગઢને તાત્કાલિક સમસ્યાઓ માંથી લોકોને છુટકારો અપાવવા નીચે મુજબ લેખિત પત્રથી સૂચના આપેલ છે.

સમસ્યા-1 વરસાદના કારણે રોડ રસ્તા ખરાબ થઈ ગયા છે જે રીપેર કરવાનું તાત્કાાલિક શરૂ કરવું કેમકે રસ્તાગના કારણે લોકો સતત પરેશાન છે.
સમસ્યા-2  વરસાદ તો આખા રાજ્યેમાં થયો છે પણ જૂનાગઢમાં જે ધૂળ ઉડે છે સતત તે બીજા કોઈ શહેરમાં જોવા મળતી નથી. ડિવાઇડર ની બંને સાઈડમાં માટી જામેલી છે જેમાં ઘાસ ઉગી ગયું છે અને આ ધૂળના કારણે લોકોના આરોગ્યજ ઉપર અસર પડે છે તો તાત્કાનલિક અસરથી આ ઘાસ ને દુર કરવું જોઈએ માટી સાફ કરવી જોઈએ કોર્પોરેશન પાસે વેક્યુમ મશીન છે એ શું કામનું છે ? તે ચાલુ કરવું જરૂરી છે જેનાથી ધૂળની ડમરી ઓછી મુખ્યચ રસ્તાલઓ સાફ કરવા જોઈએ સફાઈ જાળવી રાખવી જોઈએ. પ્રવાસીઓ મોટા પ્રમાણમાં જૂનાગઢમાં આવે છે એ પણ જુનાગઢની નકારાત્મ છાપ લઈને જાય છે આ સિવાય જૂનાગઢના લોકો પણ આ બાબતે સતત પરેશાન છે આ સમસ્યાજ તાત્કાનલિક દૂર થવી જોઈએ.

- Advertisement -

સમસ્યા-3  શહેરમાં જે ચોમાસા પહેલાના અધૂરા કામો છે ભૂગર્ભ ગટર છે, ટોરેન્ટના કામો છે જેના ખાડા એમનેમ ખોદેલા પડેલા છે લોકોને સતત ચાલવામાં, વાહનમાં પરેશાની થઈ રહી છે અને ઉંડા ખાડાના કારણે ઘણા અકસ્માાત પણ બને છે, જનતા ખૂબ હેરાન થઈ રહી છે. હવે તો આ કામ તાત્કાાલિક પૂરા કરાવો. તો કઈ અંશે લોકોને પણ રાહત થાય.

સમસ્યા-4 જે અધૂરા કામો છે તેની સ્થિીતિ શું છે અત્યારે કયા સ્ટેોજે છે વગેરે બાબતની બધા ડિપાર્ટમેન્ટે વાઈઝ સમીક્ષા થવી જોઈએ અને સતત રિપોર્ટ લેવો જોઈએ બીજું, એક વખત રોડ બનાવ્યા પછી ફરીથી રોડનું ખોદવાના પડે તે ખાસ વ્યવસ્થાસ ઊભી કરવી તેમ છતાં જુઓ રોડ બન્યાો પછી ખોદવા પડે કયાંય તો તે જવાબદાર અધિકારની જવાબદારી ફિકસ કરી પગલાં લેવા જોઈએ કેમકે લોકોમાં તંત્રની છાપ એવી છે કે રોડ તો બની જાય પણ ગમે ત્યાારે ખાડા ખોદાઈ શકે છે તો સ્થિીતિ એની એ જ છે અને સરકારના અને જનતાના નાણાનો દૂરવ્યય થાય છે.

સમસ્યા-5 જૂનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ છે. બહારના લોકો અહીં ઢોર મૂકી જાય છે, જે પણ હોય તે લોકો ખૂબ હેરાન છે. અમુક કિસ્સા8માં લોકોના જાન પણ ગયા છે અને રોડ ઉપરથી પશુઓને દૂર કરવા અંગેની બાબતની નામદાર હાઇકોર્ટે પણ ગંભીર નોંધ લીધી છે સરકાર પણ આ બાબતે સતત જાગૃત રહીને સૂચનાઓ આપતી રહે છે. છતાં પણ જુનાગઢની રોડ ઉપર રેઢીયાર ઢોરનો ત્રાસ જોતા નામદાર અદાલત કે સરકારની સૂચનાઓના અમલવારી કરવાની દરકાર કોર્પોરેશન રાખતું નથી તાત્કાીલિક અસરથી આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.

સમસ્યા-6 ઘાસચારો જાહેર જગ્યા પર વેચવા માટેની મનાઈ ફરમાવતી જાહેરનામું કોર્પોરેશન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે પરંતુ આ ઘાસચારો જાહેરમાં સતત વેચાણ થાય છે ત્યાં ગંદકી પણ ખૂબ થાય છે. જ્યાં ત્યાં ઢોર ભેગા થવાના કારણે ઘણા લોકો ત્યાં પસાર થાય છે એને મારવા દોડે છે, અમુક પશુઓના કારણે અમુક લોકોના મૃત્યુ પણ થયા છ. રેઢિયા ઢોર અને ઘાસચારાની બાબત બંને બાબતમાં ઘણા લોકોને અસર થઈ છે. તંત્રએ ફક્તબ જાહેરનામું પ્રસિદ્ધ કરીને અમલવારી કરાવવા તરફ ઘ્યોન આપેલ નથી. જાહેરનામાનો જો અમલ ન કરાવી શકાતો હોય તો જાહેરનામાનો શું મતલબ છે જાહેરનામા ભંગ બદલ ભંગ કરનાર સામે શા માટે પગલાંલેવામાં આવતા નથી તે સમજાતું નથી જૂનાગઢના લોકો સતત બધી રીતે પરેશાન થાય એની નોંધ વહીવટી તંત્ર બિલકુલ લેતુંજ નથી એ આનાથી સાબિત થાય છે.
સમસ્યા-7  જુનાગઢ એક આઘ્યાતત્મિક નગરી છે અહીં જૈનોની વસ્તીત પણ ઘણી છે, પ્રાત: સ્મસરણીય નરસિંહ મહેતાની નગરી છે. જેથી ઘણી વખત આપને પત્ર લખેલા છે કે જાહેર એવા સ્થ્ળોએ નોનવેજની લારીઓ રાખવા દેવામાં ના આવે આવા સ્થળો જેવા કે મજેવડી દરવાજા, કાળવા ચોક, સરદાર ચોક, રેલવે સ્ટેથશન, જોષીપરા, સરદાર બાગ, તળાવ દરવાજા રોડ, મોતીબાગ, ઝાંઝરડા ચોકડી, મધુરમ ચોકડી, ખામધ્રોલ ચોકડી, સાબલપુર ચોકડી, ગિરનાર દરવાજા, અને ખાસ કરીને ભવનાથ વિસ્તાખર આવા મુખ્યી ચોક અને બજારો છે ત્યાં જાહેરમાં આ વિસ્તારરમાં આ લોકો ખુલ્લેઆમ વેચાણ કરે છે જેનાથી ધાર્મિક જનતાની લાગણી સતત દુભાય છે, તાત્કાકલિક અસરથી આ સમસ્યાનનો કાયમી ઉકેલ લાવવો.

સમસ્યા-8  શહેરના જાહેર માર્ગો ઉપર ફૂટપાથ ઉપર લારી ગલ્લા અને પાથરણા વાળાઓએ ખોટી રીતે જગ્યા પર દબાણ કરી ધંધો કરે છે અને આ ધંધાના કારણે વાહન વ્યીવહારના જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યો સતત રહે છે, બીજું આ જગ્યાા ઉપર આવારા તત્વો અને વિધર્મીઓ દ્વારા પણ જનતાને હેરાનગતિ થાય છે. આ જૂનું શહેર છે.જગ્યો સાંકડી રહેતી હોય એટલે ટ્રાફિકની સમસ્યાી વધે છે એટલે દબાણો નિયંત્રણમાં લેવા જોઈએ નિયંત્રણમાં લેવાના બદલે દબાણો વધતા જાય છે આ સમસ્યાય માંથી લોકોને છુટકારો કયારે આવશે.

સમસ્યા-9 પીવાના પાણીની વ્યવસ્થાા બાબત ફિલ્ટતર યુક્તઈ પાણી વિતરણ વ્ય્વસ્થા કરવી જોઈએ પાણી વિતરણમાં પણ ઘણી જગ્યાયએ બે બે ત્રણ ત્રણ કલાક પાણી છોડવામાં આવે છે સતત બગાડ થાય છે અને એની સામે ઘણા વિસ્તાછરમાં ત્રણ ત્રણ દિવસે વિતરણ કરવામાં આવે છે ત્યાંકના લોકો પાણીના અભાવે હેરાન થાય છે. તો આ સ્પાષ્ટ આયોજનનો અને વ્યોવસ્થાનો અભાવ બતાવે છે તો સુંદર વ્યષવસ્થાન કરવી જોઈએ. દરેક વિસ્તાારમાં સમય મર્યાદામાં અને એકસરખું વિતરણ થાય, એક સરખા દિવસો મુજબ એક સરખો સમય નક્કી કરીને પાણી મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. દરેક જગ્યારએ નોંધ રેકોર્ડ ઉપર થવી જોઈએ કે કેટલું પાણી વપરાય છે તો પાણી વિતરણ વ્યવસ્થાએને સુઆયોજિત કરી અને સતત ફોલોઅપ લેતા રહેવું જોઈએ જેથી વ્યયવસ્થા સારી રીતે જળવાઈ શકે.
સમસ્યા-10 જુનાગઢની જનતા માટે સ્વિમિંગ પૂલ ખુલ્લો મુકેલ છે તેમાં લોકો માટે કઈ રીતે વ્યીવસ્થા છે તેની માહિતી ઉપલબ્ધ કરાવવી ત્યાં સ્થળ ઉપર ટ્રેનરો રહે,મહિલાઓ, બાળકો અને શહેરીજનો માટે શું વ્યવસ્થાં થાય, અને જે કાંઈ વ્યિવસ્થા કરવામાં આવે છે તે વ્યવસ્થાંની ડિઝાઇન લોકો સમક્ષ તાત્કાલિક મૂકવી લોકોને આ યુનિટનો લાભ લેવા પ્રેરિત કરવા જોઈએ, તો આપણી પાસે સંસાધનો હોવા છતાં વ્યવસ્થાના અભાવે લોકો આના લાભથી વંચિત રહે છે. શહેરના દરેક બોર્ડમાં વોર્ડવાઇઝ કર્મચારી/અધિકારીઓને સાથે રાખીને તે વિસ્તારના લોકો સાથે લોક દરબાર યોજીને સ્થળ પર લોકોના પ્રશ્ર્નો સાંભળવા જોઇએ અને સમસ્યાનો સ્થળ પર નિકાલ થાય તેનો ત્યાં નિકાલ કરવો બાકી ઓફિસમાં થાય તો તે સમય આપીને નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઇએ. જેથી ઓનલાઈન થતી અરજીઓ કે જેનુ સોલ્યુશન થતુ નથી તેવા પ્રશ્ર્નોના પણ સમયસર નિકાલ થઈ શકે અને લોકો હેરાન ન થાય લોકોમાં સારી છાપ ઊભી થાય અને તંત્રનું કામનું ભારણ પણ ઘટાડી શકાય.

You Might Also Like

ઙવ.ઉ સંશોધકોને કુલપતિનું માર્ગદર્શન: સફળતા માટે સચ્ચાઈ, પ્રમાણિકતા અને ઉન્નત વિચારો અનિવાર્ય

ખેલ મહાકુંભ અંતર્ગત ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા સંપન્ન, સૌરાષ્ટ્ર ઝોનના 96 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો

તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની પૂરજોશમાં ખરીદી

69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા દારૂના કેસમાં કોન્સ્ટેબલ સહિત 4 શખ્સની ધરપકડ

ઉપરકોટ કિલ્લા ખાતે કલાત્મક રંગોળી અને દીપ પ્રાગટ્યથી ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી

TAGGED: junagadh, MLA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શિમલા બાદ મંડીમાં મસ્જિદ નિર્માણ પર વિવાદ વકર્યો, વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજાઈ
Next Article વંથલી ,માણાવદર અને બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારના પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કર્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ઙવ.ઉ સંશોધકોને કુલપતિનું માર્ગદર્શન: સફળતા માટે સચ્ચાઈ, પ્રમાણિકતા અને ઉન્નત વિચારો અનિવાર્ય

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખેલ મહાકુંભ અંતર્ગત ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા સંપન્ન, સૌરાષ્ટ્ર ઝોનના 96 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો
તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની પૂરજોશમાં ખરીદી
69 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયેલા દારૂના કેસમાં કોન્સ્ટેબલ સહિત 4 શખ્સની ધરપકડ
ઉપરકોટ કિલ્લા ખાતે કલાત્મક રંગોળી અને દીપ પ્રાગટ્યથી ગૌરવપૂર્ણ સિદ્ધિની ઉજવણી
પાટડી તાલુકાના નાવિયાણી પાસે ગમખ્વાર અકસ્માત, બાઇકસવાર બે સગા ભાઈ સહિત ત્રણ યુવકોનાં કરૂણ મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ઙવ.ઉ સંશોધકોને કુલપતિનું માર્ગદર્શન: સફળતા માટે સચ્ચાઈ, પ્રમાણિકતા અને ઉન્નત વિચારો અનિવાર્ય

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
જુનાગઢ

ખેલ મહાકુંભ અંતર્ગત ઝોનકક્ષાની કબડ્ડી સ્પર્ધા સંપન્ન, સૌરાષ્ટ્ર ઝોનના 96 ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
જુનાગઢ

તાલાલા પંથકના 45 ગામના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની પૂરજોશમાં ખરીદી

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?