By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    12 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    12 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    10 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    10 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    10 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    10 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    12 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    11 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    11 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    12 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    12 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવતીકાલે શહીદદિન: ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુ દેશ માટે થયા હતા શહીદ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > આવતીકાલે શહીદદિન: ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુ દેશ માટે થયા હતા શહીદ
રાજકોટ

આવતીકાલે શહીદદિન: ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુ દેશ માટે થયા હતા શહીદ

Khaskhabar Editor
Last updated: 2024/03/22 at 4:46 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શા માટે આપણને 23મી માર્ચે શહીદ દિનની ઉજવણી કરવાનું મન થાય છે?

ર3મી માર્ચ એટલે શહિદદિન જે દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂૂ દેશ માટે શહિદ થયા. લોક ચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેંકીને જેમણે સામે ચાલીને આવી દેશ માટે ફાંસીના ફંદાને જાતે ચૂમિને ગળામાં નાખી શહિદી વ્હોરીને ક્રાંતીકારીઓના ઈતિહાસનું ટર્નિંગ પોઈન્ટ સાબીત થયા તે ભગતસિંહ, સુખદેવ અને રાજયગુરૂ શહિદ દિન.

- Advertisement -

આ અંગે જયેશ સંઘાણીએ જણાવ્યું કે આ દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપી હતી. આટલા વર્ષો થયા છતાં પણ આપણે શા માટે તેનો દિવસ યાદ કરીએ છીએ. અરે તેવા ઘણા ક્રાંતિકારીઓના નામ લેવાથી શરીરમાં નવી-નવી ઉર્જા ઉત્પન્ન થઈ જાય છે. શા માટે? શું તેઓ પોતાના કુટુંબ માટે, પોતાના સમાજ માટે, પોતાની જ્ઞાતી માટે કામ કર્યું હતું માટે તેમને યાદ કરીએ છીએ? ના, તેઓએ ભારત માતા માટે, દેશ માટે કામ કરતા કરતા શહિદ થયા માટે આપણે તેમને યાદી કરીએ છીએે. યાદ કરો શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, ઝાંસીની રાણી લક્ષમીબાઈ, ડો. હેડગેવાર કે તેમણે હિન્દુ સમાજ માટે પોતાનું બલીદાન આપ્યું. યાદ કરો સ્વામી વિવેકાનંદ, પૂ.ગુરુજી માધવરાવ સદાશિવરાવ ગોલવલકર, સરદાર વલ્લભભાઈ પટેલ, હિન્દુ સમાજની શક્તિના દર્શન કરાવ્યા. યાદ કરીએ પૂ. ગાંધીજી, ડો. બાબાસાહેબ આંબેડકર, પૂ. બાળાસાહેબ દેવરસ કે જેમણે હિન્દુ સમાજમાં રહેલી અસ્પૃશ્યતાને દુર કરવામાં પોતાની જીંદગી આપી દીધી. બધા જ હિન્દુઓ ભાઈ છે. કોઈ હિન્દુ પતિત નથી. પ્રત્યેક હિન્દુની રક્ષા કરવાની મારી ફરજ છે. મારો મંત્ર સમાનતાનો છે, વગેરે સુંદર વિચારોને ભુલીને આજે જયારે આપણે આપણા કુટુંબ માટે, જ્ઞાતી માટે, સમાજ માટે કામ કરવા ટુંકી માનસીકતાથી ચાલવા મંડયા છીએ અને આપણા ક્રાંતિકારીઓને આપણી જ્ઞાતીમાં લઈ નાના કરી નાખ્યા અરે ક્રાંતિકારીએ તો દેશ માટે બલિદાન આપ્યું હતું, નહીં કે પોતાની જ્ઞાતી માટે. હવે આપણે જાગીએ અને સામાજીક સમરસતા આપણી વિચારધારાને સમગ્ર સમાજ, સંગઠન, સમરસ, સશકત સમાજ ઉભો કરીએ અને ક્રાંતિકારીઓના વિચારોને અપનાવીએ.

લોકચેતનાને હચમચાવવા પાર્લામેન્ટમાં બોમ્બ ફેકીને સામે ચાલીને પકડાઈ જતા ભગતસિંહ છટકવાનો ઈન્કાર કરે છે. ભગતસિંહનો જન્મ પંજાબમાં થયો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણ મેળવી પછી દિલ્હી જઈને ત્યાં પત્રકાર તરીકેની નોકરી શરૂ કરી. પરંતુ અંગ્રેજોના શોષણખોર શાસનથી ભગતસિંહ તંગ થઈ ગયેલ હતા. 19ર8ના વર્ષમાં સાઈમન કમિશન નિમાયું જેના વિરોધમાં જલિયાવાલા બાગમાં જંગી સભા ભરાઈ જેમાં લાલા લજપતરાય ઉપર લાઠીચાર્જ થયો અને મોટો હત્યાકાંડ સર્જાયો જેમાં સોન્ડર્સ નામના પોલીસ ઓફીસર દ્વારા ઘવાયા અને તેઓ મૃત્યુ પામ્યા અને આ સોન્ડર્સ પોલીસ ઓફીસરને ભગતસિંહ અને રાજગુરૂએ લાહોરની પોલીસ ચોકીમાંથી બહાર નીકળતા સોન્ડર્સને ગોળી જીકી ખતમ કરી નાખ્યો અને પંડીત જવાહરલાલ નહેરૂએ તેમની પીઠ થાબડી. આમ, ભગતસિંહે ચંદ્રશેખર આઝાદ, વિર સાવરકર, ખુદીરામ બોઝ, રામ પ્રસાદ બિસ્મિલ, રાજેન્દ્ર લાહિડી, અશફાક ઉલ્લાખાં, જતીન્દ્રનાથ દાસ વિગેરે ક્રાંતિકારી સાથે દેશભિકતના કામમાં જોડાણા અને તેમા પણ જલિયાવાલા બાગના હત્યાકાંડનો જે બનાવ બન્યો તેમા ક્રાંતિકારો હચમચી ગયા તેમા પણ ભગતસિંહને લાગ્યુ કે, હવે અહિંસક લડતથી કહીજ ફેર નહી પડે આમ તેમને હવે દેશ માટે કંઈજ કરવું પડશે અને આ અંગ્રેજોની સામે લડત આપવી પડશે.
‘ઈન્કલાબ ઝિંદાબાદ’ના નારા સાથે દિલ્હીની વડી ધારાસભાના હોલમાં બોંબ ધડાકો કરી દેશભકિતની પત્રિકાઓ ફેકી બ્રિટીશ સરકારને ખુલ્લી ચેલેન્જ કરી ક્રાંતીકારી ઈતિહાસનું ટ્રેનિંગ પોઈન્ટ સાબીત થયેલ અને તેમની સામે સરકારે કેસ કર્યો. આમ, પોતાના બચાવ કે દયા માટે દરમિયાનગીરી કરવા પણ ઈચ્છતા ન હતા. આમ, ર3-3-1931નાં રોજ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસીના ફંદાને જાતે જ ચૂમીને ગળામાં નાખી આખા ભારતના આ ત્રણે સપૂતોએ શહિદી વ્હોરી ત્યારથી ભારતની સ્વતંત્રતાનો ટનિંગ પોઈન્ટી શરૂ થયો. આમ, આ ત્રિદેવ સપૂત ભારતના યુવાનોના પ્રીય આજે પણ રહ્યા છે. જેમ આ યુવાનો દેશ માટે શહિદ થયા તેમાં ચાલો આપણે આજે અનામત, અસ્પૃશ્યતા, આંતકવાદ અને ધર્માંતરવાદ નાબુદ કરવા માટે કટિબદ્ધ થઈએ એ જ સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે તેવું અંતમાં જયેશ સંઘાણીએ જણાવ્યું હતું.

You Might Also Like

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી

TAGGED: BhagatSingh, martyrsday, Rajguru, Sukhdev
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેજરીવાલની ધરપકડને લઈ વિરોધ: રાજકોટથી લઈને રાજ્યભરમાં સૂત્રોચ્ચાર બાદ રસ્તો રોક્યો
Next Article કેશોદમાં બોર્ડની પરીક્ષા આપવા જતી યુવતીની પજવણી કરતા રોમિયોને કાયદાનું ભાન કરાવ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
TALK OF THE TOWNરાજકોટ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?