રાજકોટ તા.૨૮ જુલાઈ, પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયા તા.૨૯.૭.૨૧ના ગુરૂવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જસદણની તાલુકા સેવા સદન ખાતે તાલુકાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અને ત્યારબાદ ૧૨.૩૦ કલાકે જસદણ શહેરના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા.
મંત્રીકુંવરજીભાઈ બાવળિયાનો તા.૨૮જુલાઈનો જસદણનો પ્રવાસ કાર્યક્રમ
You Might Also Like
Follow US
Find US on Social Medias


