By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    17 hours ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    17 hours ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    18 hours ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    18 hours ago
    ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટને લીલી ઝંડીઃ આર્થિક સંબંધોમાં નવા અધ્યાયની શરૂઆત
    18 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    17 hours ago
    UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક
    18 hours ago
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    2 days ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    2 days ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    19 hours ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    3 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન
રાષ્ટ્રીય

અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન

Khaskhabar Editor
Last updated: 2022/05/11 at 5:45 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

હિન્દુત્વનાં ગઢમાં હિન્દુવિરોધી નેતાનું આગમન!

પેથોલોજિકલ લાયર!(જેમને કારણ વગર પણ જુઠ બોલવાની આદત હોય તેવી વ્યક્તિ!)

- Advertisement -

કેજરીવાલ એક નોખી પ્રકૃતિનાં માણસ છે. તેઓ ગજબનાક કોન્ફિડન્સથી જૂઠું બોલે છે અને બહુ આત્મવિશ્ર્વાસથી પોતાની વાતમાંથી ફરી જાય છે. તેમની ડાબેરી નીતિ એવી છે કે, દિલ્હીમાં મૌલવીઓનાં પગારમાં તોતિંગ વધારો કર્યો છે અને પંજાબમાં તેમનાં આગમન સાથે જ ખાલિસ્તાનીઓ ઉત્સાહમાં આવી ગયા છે. આવો, એમનાં થોડાં જુઠ્ઠાણાઓનું રસપાન કરીએ…

કેજરીવાલએ વીજળીની કિંમતોમાં વધારાને લઇને આપ્યા ખોટાં વચનો

ખાસ-ખબર સંવાદદાતા
રાજધાની દિલ્હીમાં વિજળીની કિંમતોમાં થયેલા વધારાને લઇને કેજરીવાલએ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સરકારને કેટલીય વાર આરોપો લગાવ્યા અને કેટલીક વાર તો જાતે ઘરોમાં જઇને વિજળીના વાયરને કાપ્યા છે. એટલું જ નહીં,આમ આદમી પાર્ટીએ પોતાના જાહેર નિવેદનમાં વિજળીની કિંમતો અડધી કરવાનું વચન આપ્યુ હતું. દિલ્હીમાં સરકાર બન્યા પછી કેજરીવાલએ આ વચન પાળ્યું તો ખરા, પરંતુ આ આ અડધી કિંમતો ફક્ત 400 યુનિટ સુધી જ મર્યાદિત રાખી, જે મોટા પાયે વિજળીના વપરાશને લઇને ફાયદાકારક નથી, જો કે લોકોએ તેમને ભરપૂર વોટ આપ્યા હતા.

- Advertisement -

શીલા દીક્ષિત સામે 370 પેઇઝનાં પૂરાવા રજૂ ના કરી શકયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત શીલા દીક્ષિત સરકારના કૌભાંડોને લઇને આંદોલન કરનાર અરવિંદ કેજરીવાલએ વર્ષ 2010માં દિલ્હીમાં આયોજીત કોમનવેલ્થ ગેમમાં થયેલા કૌભાંડોને લઇને 370 પેઇઝના પૂરાવા બાબા રામદેવના નેતૃત્વમાં પોલીસ સ્ટેશનમાં આપવાનું કહ્યું હતુ, જો કે સાચી હકિકત બધાની સામે છે કે મુખ્યમંત્રી બન્યા પછી હવે આ કૌભાંડો પર કેજરીવાલનું કહેવું છે કે જો કોઇની પણ પાસે શીલા દીક્ષિતની વિરૂદ્ધમાં પૂરાવા હોય તો મને આપો, તેઓ તેમની સામે કાર્યવાહી કરશે. આખરે જાતે જ પોલીસ સ્ટેશનમાં પુરાવાઓ હાજર કરવાની વાત કરનાર અરવિંદ કેજરીવાલ આજે બીજા પાસે પુરાવાઓ માંગી રહ્યા છે.

કેજરીવાલએ કહ્યું હતું કે, હું ટઈંઙ સુરક્ષા અને ગાડી નહીં લઉં
દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પહેલા અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોને કહ્યું હતુ કે, તેઓ કોઇ સુરક્ષા નહીં લે તેમજ વીઆઇપી કલ્ચરથી દુર રહેશે, પરંતુ હકિકત તો એ છે કે, કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર બંન્ને પાસેથી તેમણે ઝેડ પ્લસ સુરક્ષા લીધી છે. ભાજપાના એક ઇન્સ્પેક્ટરનું નામ જાહેર કરવામાં આવ્યુ છે, જે દરેક સમયે કેજરીવાલની સાથે રહે છે, આ કેજરીવાલના સુરક્ષાના ખોટા વાયદાની પોલ ખોલે છે.

ખોટા વાયદાના કારણે કેજરીવાલે વારંવાર માફી માંગી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ મજીઠિયા સામે લેખિત રૂપે એ આરોપની માફી માંગવી પડી હતી, જેમાં તેમણે મજીઠિયાને ડ્રગ્સના ધંધામાં સપડાયેલા છે, તેવો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી કેજરીવાલએ બે બીજા માફી પત્રો લખવા પડયા હતા. એક કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને બીજો પત્ર કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત સિબ્બલને લખ્યા હતા, જેના પર કેજરીવાલએ ખોટા આરોપ લગાવ્યા હતા. આવી રીતે દિવંગત બીજેપી નેતા તેમજ પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી પર લગાવેલા ખોટા આરોપો માટે કેજરીવાલને માફી પત્ર લખવો પડયો હતો.

કેજરીવાલ દિલ્હીમાં જનલોકપાલ બિલ લાવવાના હતા
સમાજીક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશેલા કેજરીવાલએ દિલ્હીના લોકોને વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટી સૌથી પહેલા કામ જનલોકપાલ બિલને પાસ કરાવશે. રામલીલા મેદાનમાં આ બિલને પાસ કરાવવામાં આવશે, પરંતુ ત્યારપછી આ બાબતે કેજરીવાલએ કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારએ એક નિર્દશ જાહેર કર્યો છે જેના કારણે જનલોકપાલ બિલ અત્યારે પાસ નહીં થાય. કેન્દ્ર સરકાર પાસેથી જનલેકપાલ બિલ માટે પરવાનગી લેવી પડશે. આવી રીતે ખોટું બોલિને દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભ્રષ્ટ્રાચાર અને જનલોકપાલના મુદા પર આમ આદમી પાર્ટી સત્તા પર આવી ગઇ, પરંતુ સત્તામાં આવતા જ ઇમાનદાર કેજરીવાલ ખોટું બોલતા હોય તેવું પુરવાર થયુ. જયારે આ બાબતે હકિકત તો એ છે કે કેન્દ્ર સરકારએ જનલોકપાલ કાયદા પર પત્ર બહુ પહેલા જ જાહેર કરી દીધો છે. બીજી વાર લોકપાલ બિલ પાસ થયા પછી સરકારે રાજયોને લોકાયુક્ત બનાવવાના અધિકાર આપી દીધા છે. એટલું જ નહીં, દિલ્હીમાં લોકાયુક્ત પહેલાથી જ કામ કરી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ ક્યારેય ઇન્કમ ટેક્સ ઓફિસર રહ્યા નથી
રાજનીતિમાં આવ્યા પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલએ મોટી-મોટી વાતો કરતા કહ્યું હતુ કે, તેમણે મોટા અધિકારીની નોકરી છોડીને સમાજસેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. કેજરીવાલ હંમેશા કહેતા કે, તેઓ ઇન્કમ ટેક્સ વિભાગમાં કમિશનરનું પદ ફરજ બજાવી રહ્યા હતા, તેઓ ઇચ્છત તો ખૂબ પૈસાની કમાણી કરી રહ્યા હોત, પરંતુ તેઓ આ બધુ છોડીને રાજનીતિમાં આવ્યા છે, કારણકે તેઓ રાજનીતિમાં સેવા કરવા આવ્યા છે, જો કે સાચી હકિકત એ છે કે કેજરીવાલ ક્યારેય પણ ઈન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ કમિશનરના પદ પર હતા જ નહીં, જેની ખાતરી રેવન્યૂ ઓફિસરોના એસોસિએશનએ કરી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની પોલને કેન્દ્ર સરકારએ સુપ્રિમ કોર્ટમાં કરેલી એફિડેવીટથી ઢાંકવાની કોશિશ કરતા સૌરભ ભારદ્વાજએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવીટમાં કહ્યું કે, દિલ્હીમાં પ્રદુષણમાં ઘટાડો થયો છે. આ પહેલીવાર છે કે કેજરીવાલ એન્ડ પાર્ટીએ પોતાની ખોટી વાતને છુપાવવા માટે કેન્દ્ર સરકારના એફિડેવીટનો ઉપયોગ કરવો પડયો, નહીંતર પોતની જાતને સક્ષમ માનનાર આમ આદમી પાર્ટી ગ્રીન પીસ ઇન્ડિયાની જેમ જ બધાની વાતને નકારી કાઢે છે. સૌરભ ભારદ્વાજના અનુસાર, આ વર્ષ ઓક્ટોબર અને નવેમ્બરમાં પ્રદુષણ થવાનું મુખ્ય કારણ પરાલીને બાળવું છે. કેજરીવાલએ દાવો કર્યો હતો કે, વર્ષ 2016થી 2018ની વચ્ચે પીએમ લેવલ ઘટીને લગભગ 115 થઇ ગયો છે, જે લગભગ વર્ષ 2012 અને 2014ની વચ્ચે 154 થઇ ગયો, પરંતુ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરનાર સંસ્થા ગ્રીન પીસ ઇન્ડિયાએ કેજરીવાલના દાવો તદન ખોટો સાબિત થયો છે. ગ્રીન પીસ ઇન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે દિલ્હી સીએમ કેજરીવાલનો કરવામાં આવેલો દાવો સાચો નથી કે છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન રાજધાની દિલ્હીના વાયુ પ્રદુષણમાં 25% ઘટાડો આવ્યો છે. જો કે ગ્રીન પીસના દાવાને લઇને હંમેશાની જેમ એક વાર ફરી આમ આદમી પાર્ટી પોતાના દાવા પર અડગ રહી છે, કારણકે કેજરીવાલના ખોટાતંત્રને લોકતંત્રની સીઢી બનાવનાર બધી એજન્સી એડ્રેસ વગરના મકાનમાં આવેલી છે, ત્યાં સુધી છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાની કોઇ પણ જાસુસી એજન્સી પહોંચી શકી નથી. આમ તો અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની એક લાંબી લિસ્ટ છે, જેને લઇને એક ખોટી મહાગાથા લખી શકાય છે, પરંતુ કેજરીવાલ ક્યારેય પણ આ વાતનો સ્વીકાર કરશે નહીં. જુઠાણાના પગથીયા પર પગ મુકિને સત્તાના સિંહાસન પર બેસનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આ વ્યક્તિગત આદત છે કે રાજનૈતિક જરૂરીયાત એ તો એક સંશોધનનો વિષય છે, પરંતુ કેજરીવાલએ સાવધાન રહેવું જોઇએ, કારણકે આવનારા સમયમાં તેમનો આ ખોટા દાવાઓ ક્યાંક તેમને જ ભારી ના પડી જાય.

You Might Also Like

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક

2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ

દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા

3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!

TAGGED: #delhi #arvindkejriwal #aap #અરવિંદકેજરીવાલ #દિલ્હી #આપ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં વોર્ડ નં. 3,8 અને 10નો તા.14 મેના રોજ સેવાસેતુ યોજાશે
Next Article યમુના એક્સપ્રેસ પર ગંભીર અકસ્માત, 5 ની મૃત્યુ અને 2 ઇજાગ્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા માટે GSRTC 6 હજાર વધારાની બસ દોડાવાશે
રેસકોર્સમાં ગણેશ વિસર્જન માટે 111 પવિત્ર નદીઓના જળનો વિશાળ કુંડ બનાવાયો
પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
ઋષિ પંચમીએ ત્રંબામાં ત્રિવેણી નદીના કિનારે એક દિવસીય મેળામાં હજારો મહિલાઓની ભીડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાષ્ટ્રીય

UPI ચાર્જથી બૅન્કો-સરકારને થશે 16,000 કરોડની મસમોટી આવક

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાષ્ટ્રીય

2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?