By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    70 લાખ લોકોનું પ્રદર્શન
    3 days ago
    પોર્ટુગલની સંસદે બુરખા પ્રતિબંધ બિલને મંજૂરી આપી, 4 લાખ રૂપિયા સુધીનો દંડ પ્રસ્તાવિત
    4 days ago
    પાકિસ્તાન અને અફઘાનિસ્તાન દોહા વાટાઘાટો દરમિયાન તાત્કાલિક યુદ્ધવિરામ માટે સહમત થયા: કતાર
    4 days ago
    Viral વિડિયો : એર ચાઇના ફ્લાઇટમાં આગ લાગી, ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
    4 days ago
    ભારતીયો અમેરિકામાં રહી દેશનું શોષણ કરે છે : ફ્લોરિડા સિટી કાઉન્સિલના નેતા ચૅન્ડલર લેંગવિનનું વિવાદાસ્પદ નિવેદન
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે
    4 days ago
    AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી
    4 days ago
    અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ
    4 days ago
    તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ
    5 days ago
    દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    “સન્ડે બરબાદ”: ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી, રોહિત શર્માનો ફ્લોપ શો, મિમ્સ થયા વાઈરલ
    4 days ago
    રવિવારે પર્થમાં પહેલી વન-ડેથી શરૂ થશે ત્રણ મેચની સિરીઝ
    6 days ago
    ક્રિકેટના ‘કિંગ’ વિરાટ કોહલીએ ગુરુગ્રામની ‘વિકેટ’ ભાઈને સોંપી!
    6 days ago
    વન-ડે સીરિઝમાં હવે કેમેરોન ગ્રીનના સ્થાને માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
    6 days ago
    કેન વિલિયમસન IPL 2026 પહેલા લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયો, પરંતુ એક ખેલાડી તરીકે નહીં…
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલિયા રણવીર દિવાળીના દિવસે પોતાના નવા ઘરે શિફ્ટ થશે
    4 days ago
    ત્રીજી વખત કપિલ શર્માના કેનેડાના કેફેમાં ફાયરિંગ
    6 days ago
    મહાભારતના કર્ણના અવસાન પર દ્રૌપદીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ભાવુક થયા
    7 days ago
    હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મુકાશે
    1 week ago
    કામ કરો, કોઈને તમારી વાતોમાં રસ નથી અભિનવ કશ્યપને સલમાન ખાનનો જવાબ
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 days ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 days ago
    લક્ષ્મી પૂજનના દિવસે મહાલક્ષ્મી માતાજીનું અલૌકિક સ્વરૂપ: રાજાશાહી આભૂષણોમાં દર્શન
    5 days ago
    આજે ધનતેરસ સાંજે કરો આ ઉપાય, ક્યારેય ધનની કમી નહિ થાય
    5 days ago
    આ વખતે ધનતેરસના દિવસે સોનું ખરીદવાના ત્રણ શુભ મુહૂર્ત છે
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 days ago
    રીબડાનાં અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહના જામીન ફગાવતી સુપ્રીમ
    1 week ago
    હનન ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જન્નત મિરને ધમકી આપી
    2 weeks ago
    ‘ઝીરો મેકિંગ ચાર્જ’ ના નામે મોટી બ્રાન્ડની જ્વેલરીમાં ભયંકર છેતરપિંડી
    2 weeks ago
    રાજકોટની ભંગાર રેફ્યુજી કોલોની બની દારૂડિયા, ગંજેરી, લુખ્ખાઓનો અડ્ડો
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન
રાષ્ટ્રીય

અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન

Khaskhabar Editor
Last updated: 2022/05/11 at 5:45 PM
Khaskhabar Editor 3 years ago
Share
7 Min Read
SHARE

હિન્દુત્વનાં ગઢમાં હિન્દુવિરોધી નેતાનું આગમન!

પેથોલોજિકલ લાયર!(જેમને કારણ વગર પણ જુઠ બોલવાની આદત હોય તેવી વ્યક્તિ!)

- Advertisement -

કેજરીવાલ એક નોખી પ્રકૃતિનાં માણસ છે. તેઓ ગજબનાક કોન્ફિડન્સથી જૂઠું બોલે છે અને બહુ આત્મવિશ્ર્વાસથી પોતાની વાતમાંથી ફરી જાય છે. તેમની ડાબેરી નીતિ એવી છે કે, દિલ્હીમાં મૌલવીઓનાં પગારમાં તોતિંગ વધારો કર્યો છે અને પંજાબમાં તેમનાં આગમન સાથે જ ખાલિસ્તાનીઓ ઉત્સાહમાં આવી ગયા છે. આવો, એમનાં થોડાં જુઠ્ઠાણાઓનું રસપાન કરીએ…

કેજરીવાલએ વીજળીની કિંમતોમાં વધારાને લઇને આપ્યા ખોટાં વચનો

ખાસ-ખબર સંવાદદાતા
રાજધાની દિલ્હીમાં વિજળીની કિંમતોમાં થયેલા વધારાને લઇને કેજરીવાલએ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સરકારને કેટલીય વાર આરોપો લગાવ્યા અને કેટલીક વાર તો જાતે ઘરોમાં જઇને વિજળીના વાયરને કાપ્યા છે. એટલું જ નહીં,આમ આદમી પાર્ટીએ પોતાના જાહેર નિવેદનમાં વિજળીની કિંમતો અડધી કરવાનું વચન આપ્યુ હતું. દિલ્હીમાં સરકાર બન્યા પછી કેજરીવાલએ આ વચન પાળ્યું તો ખરા, પરંતુ આ આ અડધી કિંમતો ફક્ત 400 યુનિટ સુધી જ મર્યાદિત રાખી, જે મોટા પાયે વિજળીના વપરાશને લઇને ફાયદાકારક નથી, જો કે લોકોએ તેમને ભરપૂર વોટ આપ્યા હતા.

- Advertisement -

શીલા દીક્ષિત સામે 370 પેઇઝનાં પૂરાવા રજૂ ના કરી શકયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત શીલા દીક્ષિત સરકારના કૌભાંડોને લઇને આંદોલન કરનાર અરવિંદ કેજરીવાલએ વર્ષ 2010માં દિલ્હીમાં આયોજીત કોમનવેલ્થ ગેમમાં થયેલા કૌભાંડોને લઇને 370 પેઇઝના પૂરાવા બાબા રામદેવના નેતૃત્વમાં પોલીસ સ્ટેશનમાં આપવાનું કહ્યું હતુ, જો કે સાચી હકિકત બધાની સામે છે કે મુખ્યમંત્રી બન્યા પછી હવે આ કૌભાંડો પર કેજરીવાલનું કહેવું છે કે જો કોઇની પણ પાસે શીલા દીક્ષિતની વિરૂદ્ધમાં પૂરાવા હોય તો મને આપો, તેઓ તેમની સામે કાર્યવાહી કરશે. આખરે જાતે જ પોલીસ સ્ટેશનમાં પુરાવાઓ હાજર કરવાની વાત કરનાર અરવિંદ કેજરીવાલ આજે બીજા પાસે પુરાવાઓ માંગી રહ્યા છે.

કેજરીવાલએ કહ્યું હતું કે, હું ટઈંઙ સુરક્ષા અને ગાડી નહીં લઉં
દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પહેલા અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોને કહ્યું હતુ કે, તેઓ કોઇ સુરક્ષા નહીં લે તેમજ વીઆઇપી કલ્ચરથી દુર રહેશે, પરંતુ હકિકત તો એ છે કે, કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર બંન્ને પાસેથી તેમણે ઝેડ પ્લસ સુરક્ષા લીધી છે. ભાજપાના એક ઇન્સ્પેક્ટરનું નામ જાહેર કરવામાં આવ્યુ છે, જે દરેક સમયે કેજરીવાલની સાથે રહે છે, આ કેજરીવાલના સુરક્ષાના ખોટા વાયદાની પોલ ખોલે છે.

ખોટા વાયદાના કારણે કેજરીવાલે વારંવાર માફી માંગી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ મજીઠિયા સામે લેખિત રૂપે એ આરોપની માફી માંગવી પડી હતી, જેમાં તેમણે મજીઠિયાને ડ્રગ્સના ધંધામાં સપડાયેલા છે, તેવો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી કેજરીવાલએ બે બીજા માફી પત્રો લખવા પડયા હતા. એક કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને બીજો પત્ર કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત સિબ્બલને લખ્યા હતા, જેના પર કેજરીવાલએ ખોટા આરોપ લગાવ્યા હતા. આવી રીતે દિવંગત બીજેપી નેતા તેમજ પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી પર લગાવેલા ખોટા આરોપો માટે કેજરીવાલને માફી પત્ર લખવો પડયો હતો.

કેજરીવાલ દિલ્હીમાં જનલોકપાલ બિલ લાવવાના હતા
સમાજીક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશેલા કેજરીવાલએ દિલ્હીના લોકોને વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટી સૌથી પહેલા કામ જનલોકપાલ બિલને પાસ કરાવશે. રામલીલા મેદાનમાં આ બિલને પાસ કરાવવામાં આવશે, પરંતુ ત્યારપછી આ બાબતે કેજરીવાલએ કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારએ એક નિર્દશ જાહેર કર્યો છે જેના કારણે જનલોકપાલ બિલ અત્યારે પાસ નહીં થાય. કેન્દ્ર સરકાર પાસેથી જનલેકપાલ બિલ માટે પરવાનગી લેવી પડશે. આવી રીતે ખોટું બોલિને દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભ્રષ્ટ્રાચાર અને જનલોકપાલના મુદા પર આમ આદમી પાર્ટી સત્તા પર આવી ગઇ, પરંતુ સત્તામાં આવતા જ ઇમાનદાર કેજરીવાલ ખોટું બોલતા હોય તેવું પુરવાર થયુ. જયારે આ બાબતે હકિકત તો એ છે કે કેન્દ્ર સરકારએ જનલોકપાલ કાયદા પર પત્ર બહુ પહેલા જ જાહેર કરી દીધો છે. બીજી વાર લોકપાલ બિલ પાસ થયા પછી સરકારે રાજયોને લોકાયુક્ત બનાવવાના અધિકાર આપી દીધા છે. એટલું જ નહીં, દિલ્હીમાં લોકાયુક્ત પહેલાથી જ કામ કરી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ ક્યારેય ઇન્કમ ટેક્સ ઓફિસર રહ્યા નથી
રાજનીતિમાં આવ્યા પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલએ મોટી-મોટી વાતો કરતા કહ્યું હતુ કે, તેમણે મોટા અધિકારીની નોકરી છોડીને સમાજસેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. કેજરીવાલ હંમેશા કહેતા કે, તેઓ ઇન્કમ ટેક્સ વિભાગમાં કમિશનરનું પદ ફરજ બજાવી રહ્યા હતા, તેઓ ઇચ્છત તો ખૂબ પૈસાની કમાણી કરી રહ્યા હોત, પરંતુ તેઓ આ બધુ છોડીને રાજનીતિમાં આવ્યા છે, કારણકે તેઓ રાજનીતિમાં સેવા કરવા આવ્યા છે, જો કે સાચી હકિકત એ છે કે કેજરીવાલ ક્યારેય પણ ઈન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ કમિશનરના પદ પર હતા જ નહીં, જેની ખાતરી રેવન્યૂ ઓફિસરોના એસોસિએશનએ કરી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની પોલને કેન્દ્ર સરકારએ સુપ્રિમ કોર્ટમાં કરેલી એફિડેવીટથી ઢાંકવાની કોશિશ કરતા સૌરભ ભારદ્વાજએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવીટમાં કહ્યું કે, દિલ્હીમાં પ્રદુષણમાં ઘટાડો થયો છે. આ પહેલીવાર છે કે કેજરીવાલ એન્ડ પાર્ટીએ પોતાની ખોટી વાતને છુપાવવા માટે કેન્દ્ર સરકારના એફિડેવીટનો ઉપયોગ કરવો પડયો, નહીંતર પોતની જાતને સક્ષમ માનનાર આમ આદમી પાર્ટી ગ્રીન પીસ ઇન્ડિયાની જેમ જ બધાની વાતને નકારી કાઢે છે. સૌરભ ભારદ્વાજના અનુસાર, આ વર્ષ ઓક્ટોબર અને નવેમ્બરમાં પ્રદુષણ થવાનું મુખ્ય કારણ પરાલીને બાળવું છે. કેજરીવાલએ દાવો કર્યો હતો કે, વર્ષ 2016થી 2018ની વચ્ચે પીએમ લેવલ ઘટીને લગભગ 115 થઇ ગયો છે, જે લગભગ વર્ષ 2012 અને 2014ની વચ્ચે 154 થઇ ગયો, પરંતુ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરનાર સંસ્થા ગ્રીન પીસ ઇન્ડિયાએ કેજરીવાલના દાવો તદન ખોટો સાબિત થયો છે. ગ્રીન પીસ ઇન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે દિલ્હી સીએમ કેજરીવાલનો કરવામાં આવેલો દાવો સાચો નથી કે છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન રાજધાની દિલ્હીના વાયુ પ્રદુષણમાં 25% ઘટાડો આવ્યો છે. જો કે ગ્રીન પીસના દાવાને લઇને હંમેશાની જેમ એક વાર ફરી આમ આદમી પાર્ટી પોતાના દાવા પર અડગ રહી છે, કારણકે કેજરીવાલના ખોટાતંત્રને લોકતંત્રની સીઢી બનાવનાર બધી એજન્સી એડ્રેસ વગરના મકાનમાં આવેલી છે, ત્યાં સુધી છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાની કોઇ પણ જાસુસી એજન્સી પહોંચી શકી નથી. આમ તો અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની એક લાંબી લિસ્ટ છે, જેને લઇને એક ખોટી મહાગાથા લખી શકાય છે, પરંતુ કેજરીવાલ ક્યારેય પણ આ વાતનો સ્વીકાર કરશે નહીં. જુઠાણાના પગથીયા પર પગ મુકિને સત્તાના સિંહાસન પર બેસનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આ વ્યક્તિગત આદત છે કે રાજનૈતિક જરૂરીયાત એ તો એક સંશોધનનો વિષય છે, પરંતુ કેજરીવાલએ સાવધાન રહેવું જોઇએ, કારણકે આવનારા સમયમાં તેમનો આ ખોટા દાવાઓ ક્યાંક તેમને જ ભારી ના પડી જાય.

You Might Also Like

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

તમામ કેસોમાં CBI તપાસનો આદેશ આપી ન શકાય : સુપ્રીમ

દિલ્હીવાસીઓએ 2025માં સાયબર ગુનાઓમાં 1000 કરોડ ગુમાવ્યા

TAGGED: #delhi #arvindkejriwal #aap #અરવિંદકેજરીવાલ #દિલ્હી #આપ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં વોર્ડ નં. 3,8 અને 10નો તા.14 મેના રોજ સેવાસેતુ યોજાશે
Next Article યમુના એક્સપ્રેસ પર ગંભીર અકસ્માત, 5 ની મૃત્યુ અને 2 ઇજાગ્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

અમેરિકાની બારાખડી: ઇમિગ્રેશનના કાયદા અને વિઝા પ્રક્રિયાનું ABCD

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
દિવાળીની સફાઇ અને અતીતરાગ : યે બંધન તો પ્યાર કા બંધન હૈ
ચોટીલા માર્કેટિંગ યાર્ડનું નામ બદલાયું: હવે ‘સ્વર્ગસ્થ ભરતભાઈ ધાધલ માર્કેટિંગ યાર્ડ’ તરીકે ઓળખાશે
ધ્રાંગધ્રાના સોલડી ગામે ગૌવંશ પર હુમલો કરનાર વિરુઘ્ધ ગુનો નોંધ્યો
રેસકોર્સનું ગ્રાઉન્ડ ફટાકડાંથી બન્યું ‘રંગીન’
કાલાવડ રોડ પર આવેલા ‘પ્રેમવતી’ રેસ્ટોરન્ટના પંજાબી શાકમાંથી ઈયળો નીકળતાં ગ્રાહકોનો દેકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

દિવાળી પછી પ્રધાનમંત્રી મોદી બિહારમાં ચૂંટણીને લઈને 12 રેલીને સંબોધન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાષ્ટ્રીય

AIMIMએ બિહાર વિધાનસભા ચૂંટણી માટે 25 ઉમેદવારોની યાદી જાહેર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ-ખબરરાષ્ટ્રીય

અયોધ્યામાં દીપોત્સવ, આજે રચાશે ઈતિહાસ, સર્જાશે બે નવા વર્લ્ડ રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?