By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાનનો એક હુમલો અને સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી સંકટમાં, હીલિયમે દુનિયાને હચમચાવી મૂક્યું
    2 weeks ago
    અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ અલી મોહમ્મદનું મોત
    2 weeks ago
    ‘ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતા વહેલું ખતમ થશે’, ઈઝરાયલના પીએમ નેતન્યાહૂનો મોટો દાવો
    2 weeks ago
    ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ
    2 weeks ago
    ચીન-પાકિસ્તાન બનાવી રહ્યા છે ખતરનાક મિસાઈલ: US રિપોર્ટમાં દાવો, પહલગામનો પણ ઉલ્લેખ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત
    2 weeks ago
    આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !
    2 weeks ago
    નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ
    2 weeks ago
    ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો
    2 weeks ago
    પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ
    2 weeks ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહને 2 કરોડનો ફટકો, સવાલોના ઘેરામાં BCCIની કોન્ટ્રાક્ટ સિસ્ટમ, હવે ભરપાઈ કરવાનો વારો!
    2 weeks ago
    ધમકી, બૉયકૉટ અને મેચ શિફ્ટ… હવે FIFAમાં T20 વર્લ્ડ કપ જેવો વિવાદ, ઈરાન જિદ પર અડગ
    2 weeks ago
    IPL 2026 પહેલા SRHમાં સસ્પેન્સ! કમિન્સના બદલે અભિષેક શર્મા નહીં આ ખેલાડી બની શકે છે કેપ્ટન
    2 weeks ago
    IPLમાંથી વિદાયની તૈયારી! ધોની સહિત આ 5 દિગ્ગજો માટે 2026 હોઈ શકે છે છેલ્લી સીઝન
    2 weeks ago
    ગંભીરની અસલ પરીક્ષા તો હજુ બાકી…’, ભારતીય દિગ્ગજે ODI વર્લ્ડ કપ અગાઉ ચેતવ્યાં
    3 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    2 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    2 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    2 weeks ago
    નોરા ફતેહી અને સંજય દત્તને મહિલા આયોગનું તેડું! ‘સરકે ચુનર’ ગીતમાં અશ્લીલતા મામલે વિવાદ વધ્યો
    2 weeks ago
    સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ ધુરંધર-2નો ક્રેઝ! ‘પુષ્પા’એ રણવીર સિંહને ગણાવ્યો ‘ફાયર’, માધવન થયો ભાવુક
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    4 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    4 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    5 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    5 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    5 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન
રાષ્ટ્રીય

અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણાની હરતીફરતી દુકાન

Khaskhabar Editor
Last updated: 2022/05/11 at 5:45 PM
Khaskhabar Editor 4 years ago
Share
7 Min Read
SHARE

હિન્દુત્વનાં ગઢમાં હિન્દુવિરોધી નેતાનું આગમન!

પેથોલોજિકલ લાયર!(જેમને કારણ વગર પણ જુઠ બોલવાની આદત હોય તેવી વ્યક્તિ!)

- Advertisement -

કેજરીવાલ એક નોખી પ્રકૃતિનાં માણસ છે. તેઓ ગજબનાક કોન્ફિડન્સથી જૂઠું બોલે છે અને બહુ આત્મવિશ્ર્વાસથી પોતાની વાતમાંથી ફરી જાય છે. તેમની ડાબેરી નીતિ એવી છે કે, દિલ્હીમાં મૌલવીઓનાં પગારમાં તોતિંગ વધારો કર્યો છે અને પંજાબમાં તેમનાં આગમન સાથે જ ખાલિસ્તાનીઓ ઉત્સાહમાં આવી ગયા છે. આવો, એમનાં થોડાં જુઠ્ઠાણાઓનું રસપાન કરીએ…

કેજરીવાલએ વીજળીની કિંમતોમાં વધારાને લઇને આપ્યા ખોટાં વચનો

ખાસ-ખબર સંવાદદાતા
રાજધાની દિલ્હીમાં વિજળીની કિંમતોમાં થયેલા વધારાને લઇને કેજરીવાલએ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત સરકારને કેટલીય વાર આરોપો લગાવ્યા અને કેટલીક વાર તો જાતે ઘરોમાં જઇને વિજળીના વાયરને કાપ્યા છે. એટલું જ નહીં,આમ આદમી પાર્ટીએ પોતાના જાહેર નિવેદનમાં વિજળીની કિંમતો અડધી કરવાનું વચન આપ્યુ હતું. દિલ્હીમાં સરકાર બન્યા પછી કેજરીવાલએ આ વચન પાળ્યું તો ખરા, પરંતુ આ આ અડધી કિંમતો ફક્ત 400 યુનિટ સુધી જ મર્યાદિત રાખી, જે મોટા પાયે વિજળીના વપરાશને લઇને ફાયદાકારક નથી, જો કે લોકોએ તેમને ભરપૂર વોટ આપ્યા હતા.

- Advertisement -

શીલા દીક્ષિત સામે 370 પેઇઝનાં પૂરાવા રજૂ ના કરી શકયા
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત શીલા દીક્ષિત સરકારના કૌભાંડોને લઇને આંદોલન કરનાર અરવિંદ કેજરીવાલએ વર્ષ 2010માં દિલ્હીમાં આયોજીત કોમનવેલ્થ ગેમમાં થયેલા કૌભાંડોને લઇને 370 પેઇઝના પૂરાવા બાબા રામદેવના નેતૃત્વમાં પોલીસ સ્ટેશનમાં આપવાનું કહ્યું હતુ, જો કે સાચી હકિકત બધાની સામે છે કે મુખ્યમંત્રી બન્યા પછી હવે આ કૌભાંડો પર કેજરીવાલનું કહેવું છે કે જો કોઇની પણ પાસે શીલા દીક્ષિતની વિરૂદ્ધમાં પૂરાવા હોય તો મને આપો, તેઓ તેમની સામે કાર્યવાહી કરશે. આખરે જાતે જ પોલીસ સ્ટેશનમાં પુરાવાઓ હાજર કરવાની વાત કરનાર અરવિંદ કેજરીવાલ આજે બીજા પાસે પુરાવાઓ માંગી રહ્યા છે.

કેજરીવાલએ કહ્યું હતું કે, હું ટઈંઙ સુરક્ષા અને ગાડી નહીં લઉં
દિલ્હીના મુખ્યમંત્રી બન્યા પહેલા અરવિંદ કેજરીવાલએ દિલ્હીના લોકોને કહ્યું હતુ કે, તેઓ કોઇ સુરક્ષા નહીં લે તેમજ વીઆઇપી કલ્ચરથી દુર રહેશે, પરંતુ હકિકત તો એ છે કે, કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકાર બંન્ને પાસેથી તેમણે ઝેડ પ્લસ સુરક્ષા લીધી છે. ભાજપાના એક ઇન્સ્પેક્ટરનું નામ જાહેર કરવામાં આવ્યુ છે, જે દરેક સમયે કેજરીવાલની સાથે રહે છે, આ કેજરીવાલના સુરક્ષાના ખોટા વાયદાની પોલ ખોલે છે.

ખોટા વાયદાના કારણે કેજરીવાલે વારંવાર માફી માંગી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ શિરોમણી અકાલી દળના નેતા વિક્રમ મજીઠિયા સામે લેખિત રૂપે એ આરોપની માફી માંગવી પડી હતી, જેમાં તેમણે મજીઠિયાને ડ્રગ્સના ધંધામાં સપડાયેલા છે, તેવો ગંભીર આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી કેજરીવાલએ બે બીજા માફી પત્રો લખવા પડયા હતા. એક કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી અને બીજો પત્ર કપિલ સિબ્બલ અને તેમના પુત્ર અમિત સિબ્બલને લખ્યા હતા, જેના પર કેજરીવાલએ ખોટા આરોપ લગાવ્યા હતા. આવી રીતે દિવંગત બીજેપી નેતા તેમજ પૂર્વ નાણા મંત્રી અરૂણ જેટલી પર લગાવેલા ખોટા આરોપો માટે કેજરીવાલને માફી પત્ર લખવો પડયો હતો.

કેજરીવાલ દિલ્હીમાં જનલોકપાલ બિલ લાવવાના હતા
સમાજીક કાર્યકર્તામાંથી રાજકારણમાં પ્રવેશેલા કેજરીવાલએ દિલ્હીના લોકોને વાયદો કર્યો હતો કે તેઓ સત્તામાં આવશે ત્યારે આમ આદમી પાર્ટી સૌથી પહેલા કામ જનલોકપાલ બિલને પાસ કરાવશે. રામલીલા મેદાનમાં આ બિલને પાસ કરાવવામાં આવશે, પરંતુ ત્યારપછી આ બાબતે કેજરીવાલએ કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારએ એક નિર્દશ જાહેર કર્યો છે જેના કારણે જનલોકપાલ બિલ અત્યારે પાસ નહીં થાય. કેન્દ્ર સરકાર પાસેથી જનલેકપાલ બિલ માટે પરવાનગી લેવી પડશે. આવી રીતે ખોટું બોલિને દિલ્હી વિધાનસભા ચુંટણીમાં ભ્રષ્ટ્રાચાર અને જનલોકપાલના મુદા પર આમ આદમી પાર્ટી સત્તા પર આવી ગઇ, પરંતુ સત્તામાં આવતા જ ઇમાનદાર કેજરીવાલ ખોટું બોલતા હોય તેવું પુરવાર થયુ. જયારે આ બાબતે હકિકત તો એ છે કે કેન્દ્ર સરકારએ જનલોકપાલ કાયદા પર પત્ર બહુ પહેલા જ જાહેર કરી દીધો છે. બીજી વાર લોકપાલ બિલ પાસ થયા પછી સરકારે રાજયોને લોકાયુક્ત બનાવવાના અધિકાર આપી દીધા છે. એટલું જ નહીં, દિલ્હીમાં લોકાયુક્ત પહેલાથી જ કામ કરી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલ ક્યારેય ઇન્કમ ટેક્સ ઓફિસર રહ્યા નથી
રાજનીતિમાં આવ્યા પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલએ મોટી-મોટી વાતો કરતા કહ્યું હતુ કે, તેમણે મોટા અધિકારીની નોકરી છોડીને સમાજસેવાને પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. કેજરીવાલ હંમેશા કહેતા કે, તેઓ ઇન્કમ ટેક્સ વિભાગમાં કમિશનરનું પદ ફરજ બજાવી રહ્યા હતા, તેઓ ઇચ્છત તો ખૂબ પૈસાની કમાણી કરી રહ્યા હોત, પરંતુ તેઓ આ બધુ છોડીને રાજનીતિમાં આવ્યા છે, કારણકે તેઓ રાજનીતિમાં સેવા કરવા આવ્યા છે, જો કે સાચી હકિકત એ છે કે કેજરીવાલ ક્યારેય પણ ઈન્કમ ટેક્સ વિભાગમાં ટેક્સ કમિશનરના પદ પર હતા જ નહીં, જેની ખાતરી રેવન્યૂ ઓફિસરોના એસોસિએશનએ કરી છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની પોલને કેન્દ્ર સરકારએ સુપ્રિમ કોર્ટમાં કરેલી એફિડેવીટથી ઢાંકવાની કોશિશ કરતા સૌરભ ભારદ્વાજએ કહ્યું કે, સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી એક એફિડેવીટમાં કહ્યું કે, દિલ્હીમાં પ્રદુષણમાં ઘટાડો થયો છે. આ પહેલીવાર છે કે કેજરીવાલ એન્ડ પાર્ટીએ પોતાની ખોટી વાતને છુપાવવા માટે કેન્દ્ર સરકારના એફિડેવીટનો ઉપયોગ કરવો પડયો, નહીંતર પોતની જાતને સક્ષમ માનનાર આમ આદમી પાર્ટી ગ્રીન પીસ ઇન્ડિયાની જેમ જ બધાની વાતને નકારી કાઢે છે. સૌરભ ભારદ્વાજના અનુસાર, આ વર્ષ ઓક્ટોબર અને નવેમ્બરમાં પ્રદુષણ થવાનું મુખ્ય કારણ પરાલીને બાળવું છે. કેજરીવાલએ દાવો કર્યો હતો કે, વર્ષ 2016થી 2018ની વચ્ચે પીએમ લેવલ ઘટીને લગભગ 115 થઇ ગયો છે, જે લગભગ વર્ષ 2012 અને 2014ની વચ્ચે 154 થઇ ગયો, પરંતુ પર્યાવરણના ક્ષેત્રમાં કામ કરનાર સંસ્થા ગ્રીન પીસ ઇન્ડિયાએ કેજરીવાલના દાવો તદન ખોટો સાબિત થયો છે. ગ્રીન પીસ ઇન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે દિલ્હી સીએમ કેજરીવાલનો કરવામાં આવેલો દાવો સાચો નથી કે છેલ્લા કેટલાક વર્ષો દરમ્યાન રાજધાની દિલ્હીના વાયુ પ્રદુષણમાં 25% ઘટાડો આવ્યો છે. જો કે ગ્રીન પીસના દાવાને લઇને હંમેશાની જેમ એક વાર ફરી આમ આદમી પાર્ટી પોતાના દાવા પર અડગ રહી છે, કારણકે કેજરીવાલના ખોટાતંત્રને લોકતંત્રની સીઢી બનાવનાર બધી એજન્સી એડ્રેસ વગરના મકાનમાં આવેલી છે, ત્યાં સુધી છેલ્લા પાંચ વર્ષમાં દુનિયાની કોઇ પણ જાસુસી એજન્સી પહોંચી શકી નથી. આમ તો અરવિંદ કેજરીવાલના ખોટા દાવાઓની એક લાંબી લિસ્ટ છે, જેને લઇને એક ખોટી મહાગાથા લખી શકાય છે, પરંતુ કેજરીવાલ ક્યારેય પણ આ વાતનો સ્વીકાર કરશે નહીં. જુઠાણાના પગથીયા પર પગ મુકિને સત્તાના સિંહાસન પર બેસનાર દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની આ વ્યક્તિગત આદત છે કે રાજનૈતિક જરૂરીયાત એ તો એક સંશોધનનો વિષય છે, પરંતુ કેજરીવાલએ સાવધાન રહેવું જોઇએ, કારણકે આવનારા સમયમાં તેમનો આ ખોટા દાવાઓ ક્યાંક તેમને જ ભારી ના પડી જાય.

You Might Also Like

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

ઈરાન સાથેનું યુદ્ધ ધાર્યા કરતાં વહેલું ખતમ થશે: નેતન્યાહૂનો દાવો

પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં ઘટવાનું કારણ, સરકારે ₹2.92 લાખ કરોડના ઓઇલ બોન્ડનું દેવું ભર્યું તો પણ હાલ બેહાલ

TAGGED: #delhi #arvindkejriwal #aap #અરવિંદકેજરીવાલ #દિલ્હી #આપ
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article જૂનાગઢમાં વોર્ડ નં. 3,8 અને 10નો તા.14 મેના રોજ સેવાસેતુ યોજાશે
Next Article યમુના એક્સપ્રેસ પર ગંભીર અકસ્માત, 5 ની મૃત્યુ અને 2 ઇજાગ્રસ્ત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

વેરાવળ બંદરે ગીર સોમનાથ જઘૠની કાર્યવાહી: 4 છકડો રિક્ષાચાલકો ઝડપાયા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
જૂનાગઢમાં વરસાદ પડતાં કાદવ કીચડનું સામ્રાજ્ય, વિપક્ષી નેતા લલિત પરસાણાના મનપા શાસકો પર પ્રહાર
ફૂડ વિભાગના દરોડાથી ફફડાટ: નેહરુ ગેટ અને શનાળા રોડ પર 16 પેઢીઓમાં તપાસ કરી 10 નમૂના લેવાયા
હળવદ: ગાજવીજ સાથે ત્રાટકેલું મિની વાવાઝોડું સરા ચોકડીએ હોર્ડિંગ્સ અને એંગલો ધરાશાયી થતાં ભારે નુકસાન
લુપ્ત થતી જતી ચકલીની પ્રજાતિને બચાવવા મનપાની પહેલ: 3500 માળા અને 2000 કુંડાનું વિતરણ
ટીટીઓ ફોર્મમાં ખોટી સહી કરી, નકલી આરસી બુક બનાવી આચરેલું કાર કૌભાંડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

‘આતંકવાદનું કેન્દ્ર’ રહેશો ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત: ભારત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

આતંકવાદથી પ્રભાવિત દેશોની યાદીમાં પાકિસ્તાન ટોચ પર !

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
રાષ્ટ્રીય

નવા સ્માર્ટફોનમાં આધાર એપ ફરજિયાત કરવા તૈયારી: રિપોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?