ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાનના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે ત્યારે શહેરમાં એક વર્ષ પેહલા અલગ અલગ વિસ્તારોમાં ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા આજે તે ડસ્ટબીન હાલત ખુબ ખરાબ છે તેની સાથે અમુક જગ્યાએ તો ડસ્ટબીન ગાયબ થઇ ચુકી છે તો અમુક ડસ્ટબીનના તળિયા જ નથી આમા ક્યાંથી જૂનાગઢ શહેરને સ્વચ્છતા એવોર્ડ મળે ત્યારે સવાલ એ ઉઠે છે કે મનપાનાં ભષ્ટ્રાચારનાં આ તળ્યા જ નહી હોય ?
જૂનાગઢમાં જેમ ભ્રષ્ટાચારના તળિયા નથી તેમ ડસ્ટબીનના પણ તળિયા નથી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/જૂનાગઢમાં-જેમ-ભ્રસ્ટાચારના-તળિયા-નથી-તેમ-ડસ્ટબીનના-પણ-તળિયા-નથી-860x540.jpg)