By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    21 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    21 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    21 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    21 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ
રાજકોટ

કાલે જન્માષ્ટમીની થીમનું સંતોના હસ્તે અનાવરણ : નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરાઇ

Khaskhabar Editor
Last updated: 2026/08/21 at 2:37 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
5 Min Read
SHARE

રાજકોટમાં વિહીપ પ્રેરિત જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય તૈયારીઓનો ધમધમાટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તાવા પ્રસાદ અને શીલ્ડ વિતરણ કાર્યક્રમ પણ યોજાશે : જાહેર આમંત્રણ

- Advertisement -

રાજકોટ શહેરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવને ભવ્ય, જાજરમાન અને દિવ્ય સ્વરૂપે ઉજવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ‘રાજકોટને ગોકુળીયું બનાવવાના’ સંકલ્પ સાથે
મહોત્સવના વિવિધ આયોજનોને સુવ્યવસ્થિત બનાવવા માટે અલગ-અલગ સમિતિઓની રચના અને જવાબદારીઓની ફાળવણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે હવે મહોત્સવના નાણાકીય સંકલન અને
સહયોગ માટે નિધિ સમિતિની રચના કરવામાં આવી છે. જન્માષ્ટમી મહોત્સવ સમિતિના માર્ગદર્શક સમિતિના સભ્યો માવજીભાઈ ડોડિયાં, નરેન્દ્રભાઈ દવે, ભુપતભાઈ ગોવાણી, હસુભાઈ ભગદેવ, હસુભાઈ ચંદારાણા, શાંતુભાઈ
રૂપારેલીયા, પ્રતાપભાઈ કોટક, વનરાજભાઈ ગરૈયા, નીતેશભાઈ કથિરિયા અને અશોકભાઈ મકવાણા ઉપરાંત સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડી, ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળા, કાર્યકારી અધ્યક્ષ તિર્થરાજસિંહ ગોહિલ
તથા સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાની ઉપસ્થિતિમાં નિધિ સમિતિના સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. નિધિ સમિતિમાં સર્વસંમતિથી ડો. મનીષ ગોસાઈ, અજયભાઈ વાડોલીયા, આલાપભાઈ બારાઈ, સુરેશભાઈ
પાટીલ, કમલેશભાઈ ગમારા, મનીષભાઈ વડેરીયા, લાખાભાઈ કનારા, રવિભાઈ ત્રાપજીયા, અશોકસિંહ ડોડીયા, દિલીપભાઈ સોલંકી, કિરીટસિંહ ડોડીયા, વિપુલભાઈ ગજ્જર, કુલદીપભાઈ વિસાણી, સંજયભાઈ ગોસ્વામી,
ચેતનભાઈ આસોદરીયા અને રાકેશભાઈ ગોસ્વામીની નિમણૂક કરવામાં આવી છે.

જન્માષ્ટમી મહોત્સવને સફળ બનાવવા રાજકોટ શહેર ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી વિવિધ સમાજોના આગેવાનો, કાર્યકર્તાઓ અને ધર્મપ્રેમી નાગરિકોનો સહયોગ મળી રહ્યો છે. મહોત્સવ દરમિયાન યોજાનારા વિવિધ
ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક કાર્યક્રમો માટે જરૂરી નાણાકીય સંકલન, સહયોગ અને વ્યવસ્થાના આયોજનમાં નિધિ સમિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. નિધિ સમિતિમાં પસંદ થયેલા તમામ સભ્યોને સંતો-મહંતો, સામાજિક
અગ્રણીઓ તથા જન્માષ્ટમી મહોત્સવ સમિતિના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં મહોત્સવને વધુ ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે વિવિધ સમિતિઓની રચના તેમજ જવાબદારીઓની
ફાળવણીની કામગીરી સતત આગળ વધારવામાં આવશે તેમ સમિતિના સહ-ઇન્ચાર્જ કૌશિકભાઈ સરધારાએ જણાવ્યું હતું.

જન્માષ્ટમી મહોત્સવની તૈયારીઓના ભાગરૂપે શનિવાર, તા. 22 ઓગસ્ટના રોજ સાંજે 6:30 કલાકે કાલાવાડ રોડ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય તાવા પ્રસાદ તથા શીલ્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં
આવ્યું છે. સમિતિના ઉપાધ્યક્ષ પ્રફુલભાઈ નડીયાપરાએ જણાવ્યું હતું કે કાર્યક્રમમાં જન્માષ્ટમી મહોત્સવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, વિવિધ મંડળો-સંસ્થાઓ તથા ધર્મપ્રેમી નાગરિકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ
રહેશે. ગત વર્ષના જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન યોજાયેલી લતા સુશોભન અને ફ્લોટ સુશોભન સ્પર્ધા તેમજ તાજેતરમાં યોજાયેલી સૂત્ર સ્પર્ધાના વિજેતાઓને આ પ્રસંગે શીલ્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવશે.
વિજેતાઓને પ્રોત્સાહિત કરી આગામી મહોત્સવમાં વધુ સર્જનાત્મક, સંદેશાત્મક અને આકર્ષક ફ્લોટ તથા લતા સુશોભન સાથે ભાગ લેવા માટે પ્રેરણા આપવામાં આવશે.

- Advertisement -

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ આ વર્ષના જન્માષ્ટમી મહોત્સવની થીમનું સંતોના પાવન હસ્તે થનાર અનાવરણ રહેશે. સમિતિના ઇન્ચાર્જ પરેશભાઈ રૂપારેલીયાના જણાવ્યા મુજબ, જન્માષ્ટમી મહોત્સવના સમગ્ર આયોજનને નવી
દિશા અને આધ્યાત્મિક ઊર્જા આપતી આ થીમનું અનાવરણ ઉપસ્થિત સૌ માટે વિશેષ આધ્યાત્મિક ક્ષણ બની રહેશે. સમિતિના માર્ગદર્શક શાંતુભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે અપૂર્વમુની સ્વામી ઉપસ્થિત રહી
ધર્મપ્રેમી ભક્તજનોને આશીર્વચન પાઠવશે. તેઓ ભગવાન શ્રીકૃષ્ણના પાવન સંદેશ અને ધર્મમય જીવનના માર્ગે આગળ વધવા માટે પ્રેરણા આપશે. ખાસ કરીને યુવાનોને પોતાની અંદર રહેલી શક્તિને ઓળખી ભગવાન
શ્રીકૃષ્ણના કર્મયોગના ઉપદેશને જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કરવામાં આવશે.

જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શહેરના તમામ રાસ મંડળો, ગોપી મંડળો, સનાતન સંસ્થાઓ, જ્ઞાતિના આગેવાનો, મંદિર મંડળો, વેપારી મંડળો, મીડિયા પ્રતિનિધિઓ તથા મહોત્સવના વિવિધ કાર્યક્રમોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે
સેવા આપતા તમામ ધર્મપ્રેમી ભાઈ-બહેનોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ ઉપરાંત મહોત્સવ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ, સ્વયંસેવકો અને ‘કૃષ્ણઘેલા’ કાર્યકર્તાઓ સહિત રાજકોટની ધર્મપ્રેમી
જનતાને પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધાના વિજેતાઓનો ઉત્સાહ વધારવા તથા તાવા પ્રસાદનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. સમિતિના અધ્યક્ષ રાજાભાઈ વાવડીએ રાજકોટવાસીઓને પરિવાર અને સ્વજનો
સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ પ્રસંગને ભક્તિ, એકતા અને ઉત્સાહના પર્વ તરીકે ઉજવવા અનુરોધ કર્યો છે. જ્યારે ધર્મયાત્રા અધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ વાળાએ શહેરના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જન્માષ્ટમી મહોત્સવમાં
સહભાગી થવા આહવાન કર્યું છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જન્માષ્ટમી મહોત્સવ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ દ્વારા પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં પ્રાંશુભાઈ હઠી, નારાયણ ઓમ તાવ્યા, પ્રિન્સ જોબનપુત્રા, શિવમ રાઠોડ, સંજયભાઈ ગઢવી,
ધ્વનિતભાઈ સરવૈયા, હર્ષભાઈ મુત્રેજા, ધનરાજભાઈ રાઘાણી, કલ્પેશભાઈ લોધા, રાજુભાઈ ઉમરાણીયા, દિલીપભાઈ દવે, પંકજભાઈ તાવ્યા, આનંદભાઈ નેનોજી, યોગેશભાઈ ચોટલીયા, પૂર્વીશભાઈ વડગામા, યોગીભાઈ ત્રિવેદી,
જીતુભાઈ કેસુર, પ્રદીપભાઈ ચૌહાણ, મેહુલભાઈ ચૌહાણ અને સમીરભાઈ માનસેતા સહિતના કાર્યકર્તાઓ આયોજનને સફળ બનાવવા સક્રિય બન્યા છે.

You Might Also Like

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ

રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 7 કરોડનું કામ ઉતારવાના નામે કથિત પત્રકાર પરાગ પ્રજાપતિએ સાત શખ્સો પાસેથી 7 લાખ પડાવ્યા
Next Article દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
રાજકોટ

ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?