By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    14 hours ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    14 hours ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    13 hours ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    13 hours ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    6 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    16 hours ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    7 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: તમે પિત્તાશય કઢાવ્યું છે કે કઢાવવા માંગતા હો તો આટલું જાણો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > તમે પિત્તાશય કઢાવ્યું છે કે કઢાવવા માંગતા હો તો આટલું જાણો
Author

તમે પિત્તાશય કઢાવ્યું છે કે કઢાવવા માંગતા હો તો આટલું જાણો

Khaskhabar Editor
Last updated: 2026/01/09 at 4:24 PM
Khaskhabar Editor 5 months ago
Share
11 Min Read
SHARE

પિત્તાશય ન જ કઢાવવાનો નિર્ણય કરો તો બીજા ઉપાયો અન્ય ચિકિત્સા પદ્ધતિમાં છે જ

આજકાલ ભારતમાં જે સર્જરીઓ સહુથી વધુ કરવામાં આવે છે તે માંહે પિત્તાશય દૂર કરવાની સર્જરી એક છે. તે માટે મોટા ભાગે પિત્તાશયનો દુખાવો, અથવા સુસ્ત પાચન માટે “સરળ ઉપાય” કારણો ડોકટરો તરફથી જણાવવામાં આવે છે. જોકે સત્ય એ છે કે, પ્રકૃતિએ પિત્તાશય આપણને કોઈ વૈકલ્પિક અંગ તરીકે નથી આપ્યું, અને એકવાર તેના ગયા પછી, શરીરમાં એવા ફેરફારનું ઝુંડ ધસી આવે છે જેના વિશે મોટાભાગના લોકોને ક્યારેય કહેવામાં આવ્યું હોતું નથી. તો ચાલો જાણીએ કે પિત્તાશય ખરેખર શું છે, તેનું કાર્ય તેની ભૂમિકા શું છે અને જ્યારે તેને દૂર કરવામાં આવે ત્યારે શું થાય છે તથા લાંબા સમય માટે આપણાં પાચન, હોર્મોન્સ અને સંલગ્ન અવયવોને કેવી રીતે ટેકો આપવો.
પિત્તાશય એ યકૃતની નીચે આવેલું એક નાનું એવું અંગ છે. તેનું કાર્ય બહુ સરળ અને મહત્વપૂર્ણ છે. તે પિત્તનો સંગ્રહ કરે છે અને તેને કેન્દ્રિત કરે છે. પિત્ત એ કડવું, લીલું પીળું પ્રવાહી છે જે યકૃત દ્વારા બનાવવામાં આવે છે, અને તે ઘણી મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવે છે.
તે ચરબીનું એવું મિશ્રણ તૈયાર કરે છે જેથી તેનું પાચન થઈ શકે અને બાદમાં તેનું અભિશોષણ કરી લોહીમાં ભેળવી શકાય. તે ઝેર, અધિક હોર્મોન્સ, ભારે ધાતુઓ, કોલેસ્ટ્રોલ અને પિત્ત-દ્રાવ્યના કચરાને બહાર ધકેલે છે. તે આંતરડામાં પેરીસ્ટાલિસિસ, એટલે કે, આંતરડાની ચોક્કસ પ્રકારની લયબદ્ધ હિલચાલને ઉત્તેજિત કરે છે. તે આંતરડાના માઇક્રોબાયોમને નિયંત્રિત કરે છે અને બેક્ટેરિયાની વધારે પડતી વૃદ્ધિને અટકાવે છે. તે ચરબીમાં દ્રાવ્ય એવા વિટામિન અ ઉ ઊ ઊં ને શોષી લે છે, કોલેસ્ટ્રોલનું સ્તર સંતુલિત કરે છે, જૂના એસ્ટ્રોજન અને સ્ટ્રેસ હોર્મોન્સને સાફ કરે છે, આંતરડાનું યોગ્ય ાઇં બેલેન્સ અને ગતિશીલતા જાળવી રાખે છે. પિત્ત એ આપણાં શરીરમાં બિલ્ટ-ઇન ડિટર્જન્ટ, ડિટોક્સિફાયર અને પાચન ઉત્તેજક છે – અને પિત્તાશય એ નિયંત્રિત કરે છે કે, તે કેટલી માત્રામાં અને ક્યારે બહાર આવે. તેના વીના આપણાં શરીરમાં પ્રવૃત્તિઓનો સમય, પ્રવાહ અને ચરબીના ચયાપચયની કામગીરી અવ્યવસ્થિત થઈ જાય છે.
પિત્તાશય કાઢી નાખવામાં આવે ત્યારે શું થાય છે
શરીરમાંથી પિતાશયને દૂર કરવામાં ત્યારે પણ તમારું યકૃત પિત્ત તો બનાવે જ છે… પરંતુ તેને સંગ્રહિત કરવા અને ખોરાકના પ્રતિભાવમાં તેને છોડવાને બદલે, પિત્ત હવે નાના આંતરડામાં, નબળા અને ઓછા કેન્દ્રિત સ્વરૂપમાં સતત ટપકતું રહે છે. આ સ્થિતિ પ્રકૃતિએ બારીકાઈથી ટ્યુન કરેલ સિસ્ટમને વિક્ષેપિત કરે છે અને શરીર માટે તે ઘણી એવી સમસ્યાઓ સમસ્યાઓ ઊભી કરે છે જે તેના માટે ઘણી નવી હોય.
1. ચરબીનું પાચન ક્ષતિગ્રસ્ત બને છે પિત્તાશયના યોગ્ય સમય નિયમન અને શક્તિ વીના, પિત્ત ચરબીનું અસરકારક રીતે વિઘટન થતું નથી. આમ તંદુરસ્ત ચરબી પણ અગવડતા પેદા કરી શકે છે અથવા અપાચ્ય બની શકે છે.
લક્ષણો
ભોજન પછી પેટનું ફૂલવું
તરતો અથવા ઝાંખો મળ
ઝાડા અથવા ઢીલો મળ
આંતરડાની ચીકાશ
ઉબકા, ખાસ કરીને ભરપૂર ભોજન પછી
પેટની જમણી બાજુએ ઉપરના ભાગમાં ભરેલું અથવા ભારે લાગવું,
આ સ્થિતિ ચરબીમાં દ્રાવ્ય એવા પોષક તત્ત્વોની ઉણપ તરફ દોરી જાય છે – ખાસ કરીને વિટામીન અ, ઉ, ઊ, અને ઊં, તેમજ ઓમેગા-3, કોલિન અને કોએનઝાઇમ ચ10. સમય જતાં આ હોર્મોન ઉત્પાદન, દ્રષ્ટી, મગજના આરોગ્ય, હાડકાની મજબૂતાઈ, રોગપ્રતિકારક શકિત
2. યોગ્ય રીતે વિશ દૂર થતા નથી, પિત્ત પણ એક મુખ્ય ડિટોક્સ માર્ગ છે. તે એસ્ટ્રોજન ચયાપચય દ્રવ્યો, વધારાનું કોલેસ્ટ્રોલ, મોલ્ડ ટોકિસીન્સ, પરોપજીવી કચરા, ઔષધીય અને પર્યાવરણીય રસાયણો, લીવરની આડપેદાશો અને મેટાબોલિક કચરાને બાંધી તેનો નિકાલ કરે છે. તંદુરસ્ત પ્રવાહી સ્વરૂપના પિત્ત વીના ઝેર ઉત્પન્ન થઈ શકે છે, તે લોહીના પ્રવાહમાં ફરીથી શોષાય છે અને એન્ટરહેપેટિક રિસાયક્લિંગ દ્વારા પુન:પ્રસારિત “ચરબી અને પેશીઓમાં સંગ્રહિત થઈ દાહ ઉત્પન્ન કરે છે. આનાથી હોર્મોન્સ અસંતુલનનુ, મગજના બહેર મારી જવાનું, ચકામા, બ્રેકઆઉટ અને ત્વચા પર ખંજવાળ, લીવરમા ભરાવા અને તેના નબળા પડી જવાનું જોખમ વધી શકે છે. અને થાક
3. હોર્મોન અસંતુલન વધુ ખરાબ થઈ શકે છે, નબળો પિત્ત પ્રવાહ = વપરાયેલા હોર્મોન્સનનો નબળો નિકાલ, ખાસ કરીને આ બાબત સ્ત્રીઓ માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તેને કારણે એસ્ટ્રોજન વર્ચસ્વ, ઙખજ, ફાઈબ્રોઈડ, એન્ડોમેટ્રિઓસિસ, હિપ્સ, જાંઘ અને પેટના નીચેના ભાગે ચરબી વધવી, મૂડ સ્વિંગ અથવા ચીડિયાપણું, હિસ્ટામાઇનની સંવેદનશીલતા, માઇગ્રેઇન્સ અથવા સ્તનની નબળાઈ વિગેરે ઉદભવી શકે છે. આ ઉપરાંત પિત્ત યકૃત અને આંતરડામાં થાઇરોઇડ હોર્મોનના રૂપાંતરને પણ પ્રભાવિત કરે છે – એટલે કે નબળું પિત્ત થાઇરોઇડ સમસ્યાઓ (થાક, ઠંડા હાથ, વાળ ખરવા, ધીમા ચયાપચય) ની સ્થિતિ ઊભી કરી શકે છે, તેને વધુ ખરાબ કરી શકે છે.
4. આંતરડાનું અસંતુલન અને જઈંઇઘ નું જોખમ વધે છે, પિત્તમાં કુદરતી એન્ટિમાઇક્રોબાયલ અસર હોય છે જે ગટ ઇકોસિસ્ટમને નિયંત્રણમાં રાખે છે. યોગ્ય પિત્ત મુક્તિ પ્રવાહ વીના અપાચિત ચરબી તકવાદી બેક્ટેરિયાને પોષે છે, પિત્ત એસિડ અસંતુલન અતિશય વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, આંતરડાની ગતિ ધીમી પડે છે, આથો વધે છે અને પેટનું ફૂલવું, જઈંઇઘ, કેન્ડીડા, મિથેન ઓવરગ્રોથ અને લીકી ગટનું જોખમ વધે છે. તેમાં ગેસ, ડિસ્ટેન્શન, બર્પિંગ, કબજિયાત અથવા ઢીલો મળ, રિફ્લક્સ, પોષક તત્ત્વોનું શોષણ, ક્રોનિક સોજા પણ તકલીફો વધારી શકે છે.
5. લીવરની કામગીરી ત્યારે બગડે છે જ્યારે પિત્તના પ્રવાહમાં ફેરફાર થાય છે. એ સ્થિતિમાં યકૃતને કચરો બહાર કાઢવા માટે સખત મહેનત કરવી પડે છે. આ રીતે વીશ પદાર્થોનો જથ્થો વધે છે, તે એવા લક્ષણો તરફ દોરી જાય છે જેનું વારંવાર ખોટું નિદાન થાય છે. તેમાં માથાનો દુખાવો (ખાસ કરીને આંખો અથવા કપાળ ઉપર), ત્વચા પર ફોલ્લીઓ, ખરજવું અથવા ખીલ, રાસાયણિક સંવેદનશીલતા (અત્તર, ક્લીનર્સ), આંખમાં પાણી, આંખો પાછળ તણાવ, ચિંતા, ચીડિયાપણું અથવા બેચેની, લિવર એન્ઝાઇમમાં વધારો, દવાઓ અથવા સપ્લિમેન્ટ્સ માટે બગડતી પ્રતિક્રિયાઓ જેવી પરિસ્થિતિ સર્જાય છે. સમય જતાં, આ મિટોકોન્ડ્રીયલ આરોગ્ય, ડિટોક્સ ક્ષમતા અને લસિકા ડ્રેનેજને અસર કરી શકે છે.

- Advertisement -

પિત્તાશય કે શરીરનું કોઈ પણ અંગ વૈકલ્પિક નથી હોતું

પણ તો પિત્તાશય કાઢ્યું જ શા માટે!?!
પિત્તાશય કેવળ “ખરાબ” થતું નથી. પોતાની નીચેની સપાટીને ભંગાણને કારણે તેમાં સોજો, સુસ્તી અથવા પથરી જેવી સમસ્યાઓ પણ થાય છે. જેમાં પેટમાં ઓછું એસિડ (જે પિત્ત છોડવાના સંકેત આપવામાં નિષ્ફળ જાય છે), પ્રોસેસ્ડ, ઓછી ચરબીવાળો આહાર (જે પિત્તાશયને નબળું બનાવે છે, ઉચ્ચ એસ્ટ્રોજનનું સ્તર (જન્મ નિયંત્રણ, ગર્ભાવસ્થા અથવા ઇંછઝથી) મોલ્ડ એક્સપોઝર, પરોપજીવી અને સ્ટીલ્થ ચેપ (જે પિત્ત નળીઓને રોકે છે) ટૌરિન, કોલિન, મેગ્નેશિયમ અને પિત્ત મીઠાની ખામીઓ આઘાત, તાણ અને નર્વસ સિસ્ટમ ફ્રીઝ સ્ટેટ્સ (જે પાચન ધીમી કરે છે) પથરી, અથવા દાહ એ લક્ષણો છે, મૂળ કારણો નથી. અને જો તે પિતાશયના અસંતુલનને સંબોધવામાં ન આવે, તો શસ્ત્રક્રિયા પછી પણ લક્ષણો અન્યત્ર ચાલુ અથવા વધુ ખરાબ થઈ શકે છે.

પિત્તાશય કાઢી નાખ્યાં પછી શું કરશો?
તમે હજુ પણ પિત્તાશય વીના સ્વસ્થ જીવન જીવી શકો છો પરંતુ તમારે જે ખોવાઈ ગયું છે તેની ભરપાઈ કરવી પડશે. તમારા શરીરને તમારે કેવી રીતે મદદ કરવી તે અહીં જણાવ્યું છે, ચરબીયુક્ત ભોજન સાથે પિત્ત ક્ષાર લો. ભોજન પહેલાં કડવી વનસ્પતિઓનો ઉપયોગ કરો. ભોજનના 15 મિનિટ પહેલાં લીંબુ પાણી અથવા પાતળું એપલ સીડર વિનેગર પીવો, પિત્તની સ્નિગ્ધતા અને પ્રવાહને ટેકો આપવા માટે ફોસ્ફેટિડિલ્કોલાઇનની પૂર્તિ કરો, મેગ્નેશિયમ, ટૌરિન, ગ્લાયસીન, મોલિબડેનમ ” ઝઞઉઈઅ (ટૌરસોડિયોક્સાઇકોલિક એસિડ) ઉમેરવાનો વિચાર કરો, એક પિત્ત એસિડ કે જે પિત્તને પાતળું કરવામાં મદદ કરે છે, યકૃતના કોષોનું રક્ષણ કરે છે અને પિત્તાશય લાંબા સમય સુધી હાજર ન હોય ત્યારે પિત્તના પ્રવાહમાં સુધારો કરે છે. પિત્ત 95% પાણી છે – તેથી હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે,

- Advertisement -

પાચક ઉત્સેચકો મહત્વપૂર્ણ છે
ઉચ્ચ લિપેઝ સામગ્રી સાથે બ્રોડ-સ્પેક્ટ્રમ એન્ઝાઇમ મિશ્રણનો ઉપયોગ કરો, ઓક્સ બાઈલ, બીટેઈન એચસીએલ, લિપેઝ, પેનક્રેટીન, એમીલેઝ સાથે ફોમ્ર્યુલા પસંદ કરો, ભોજનના પ્રમાણ અને ચરબીની સામગ્રીના આધારે ડોઝને સમાયોજિત કરો,, જો પેટમાં એસિડ ઓછું હોવાની શંકા હોય તો ઇંઈહ સપોર્ટને ધ્યાનમાં લો..

શરીરની નવી જરૂરિયાતો સમજીને ભોજન કરો
થોડું થોડું, વધુ વારંવાર ભોજન લો – મોટા પ્રમાણમાં ચરબીયુક્ત ભોજન ટાળો, ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરો, જથ્થા પર નહીં – એવોકાડો, ઘી, ઓલિવ તેલ, ઈંડાની જરદી “તળેલા, પ્રોસેસ્ડ અને ઓક્સિડાઇઝ્ડ તેલને ટાળો” વધારાના પિત્ત એસિડને બાંધવા માટે ફાઇબરથી ભરપૂર શાકભાજી ઉમેરો. આખો દિવસ સારી રીતે હાઇડ્રેટેડ રહો (ખનિજ મીઠું સાથે ફિલ્ટર કરેલ પાણી) હવે તમને અ, ઉ, ઊ, ઊં ની ઉણપનું વધુ જોખમ છે. તે માટે વિટામીન અ, ઉ3/ઊં2, અને ઊના ઇમલ્સિફાઇડ અથવા માઇસેલાઇઝ્ડ વર્ઝનનો ઉપયોગ કરો, વિટામીન ડી અને રેટિનોલના સ્તરનું પરીક્ષણ કરાવતા રહો, પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. ભોજનમાં લીવર, ઈંડાની જરદી, જંગલી માછલી, માખણ, જૈવ ઉપલબ્ધ અ અને ઉ માટે કોડ લિવર તેલનો ઉપયોગ કરો. તમારા પિત્ત આધારિત ડિટોક્સ માર્ગો વધુ નાજુક છે, હવે કોઈપણ ઊંડા ડિટોક્સ પહેલા ઉત્સર્જન માર્ગ ખોલવા પર ધ્યાન આપો, હળવા બાઈન્ડરનો ઉપયોગ કરો, સક્રિય ચારકોલ, બેન્ટોનાઈટ માટી, સુધારેલા સાઇટ્રસ પેક્ટીન, એરંડાના તેલના પેકને લીવર પર 3-5/અઠવાડિયે લગાવો, ઇન્ફ્રારેડ સૌના, ડ્રાય બ્રશિંગ અને લસિકા મસાજનો સમાવેશ કરો, જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ઉપવાસ, આત્યંતિક સફાઈ અથવા તીવ્ર પરોપજીવી પ્રોટોકોલ ટાળો, હિંમત, સ્પષ્ટતા અને નિર્ણય લેવાની ક્ષમતા, “જીવનને પચાવવાની” અને હિંમતભેર આગળ વધવાની ક્ષમતા કેળવો, અનિર્ણાયકતા, પરિવર્તનનો ડર, સીમાઓ નક્કી કરવામાં અથવા લાગણી વ્યક્ત કરવામાં છૂટ લેતા શીખો, ભાવનાત્મક કાર્ય, નર્વસ સિસ્ટમ હીલિંગ, શ્વાસોચ્છવાસ અને સોમેટિક થેરાપીને ઘણીવાર વગણવામાં આવે છે – પરંતુ તે ખૂબ જ સહાયક છે. તમારું પિત્તાશય ગયું હોઈ શકે છે – પરંતુ તમારા શરીરને મદદ કરવાની તમારી શક્તિ હજુ પણ સંપૂર્ણ રીતે અકબંધ છે. આ અંગ અકસ્માતે દૂર કરવામાં આવ્યું ન હતું. તે તમારા પાચન, તણાવ, ખનિજ સ્થિતિ, યકૃત આરોગ્ય, હોર્મોન્સ અને નર્વસ સિસ્ટમમાં ઊંડા અસંતુલનનો પ્રતિસાદ આપી રહ્યો હતો. તે જે કરતો હતો તે પુન:સ્થાપિત કરીને, સમજદારીપૂર્વક સરભર કરીને તમારા બાકીના શરીરને ઊંડાણપૂર્વક સાંભળીને તમે પહેલા કરતાં વધુ આરોગ્ય અને સુમેળમાં જીવી શકો છો – સર્જરી હોવા છતાં નહીં, પરંતુ કારણ કે તમે આખરે શરીરને હંમેશા જરૂરી હોય તે રીતે સહકાર આપવાનું શરૂ કર્યું છે.

You Might Also Like

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રિલાયન્સની મોટી જાહેરાત: અમિતાભ બચ્ચન બન્યા ‘કેમ્પા સ્યોર’ના બ્રાન્ડ એમ્બેસેડર
Next Article મોરબી શહેરના શનાળા રોડ પરના ‘સ્કાય મોલ’માં ગેરકાયદે બાંધકામનો આક્ષેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજાયો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ
રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
રાજ્યની 224 APMCના 3,000થી વધુ કર્મચારીને મળશે બે પગાર સુધીનું બોનસ અને રહેમ ભથ્થું
રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
સૌરાષ્ટ્રની તરસ છિપાવતી ભગીરથ ક્રાંતિ: સૌની યોજના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
મનીષ આચાર્ય

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?