By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    21 hours ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    21 hours ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    2 days ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    3 days ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    21 hours ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    1 day ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    2 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    2 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    2 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    3 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    4 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    4 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    22 hours ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 day ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 day ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    1 day ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    2 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    3 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    4 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
AuthorBhavy Raval

અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી

Khaskhabar Editor
Last updated: 2022/06/04 at 6:06 PM
Khaskhabar Editor 4 years ago
Share
11 Min Read
SHARE

તંત્રીલેખ અખબાર કે સામયિકના સમગ્ર તંત્રને ચલાવનાર, અખબાર કે સામયિકનો મુખ્ય સૂત્રધાર એટલે તંત્રી. અંગ્રેજીમાં જેને ઊમશજ્ઞિિં કહેવાય છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. તંત્રીલેખને અંગ્રેજીમાં ઊમશજ્ઞિંશિફહ અથવા કયફમયિ કહેવાય છે. તંત્રી કે સંપાદક જે લેખ લખે તેને ગુજરાતીમાં તંત્રીલેખ કે અગ્રલેખ કહેવાય છે. તંત્રીલેખને સામાન્ય રીતે અગ્રલેખ તરીકે નિર્દેશાય છે. તંત્રી કે સંપાદક દ્વારા લખવામાં આવેલા તંત્રીલેખ કે અગ્રલેખને સંપાદકીય લેખ પણ કહેવાય છે. સંપાદકીય લેખમાં તંત્રી કે સંપાદક કોઈપણ ગરમાગરમ વિષય કે તરોતાજા ઘટનાઓ પર લખે છે. તંત્રીલેખમાં તંત્રી અખબારોની નીતિ, વિચાર અને વિચારધારા રજૂ કરે છે. અગ્રલેખને કોઈપણ અખબાર કે સામયિકનો અવાજ ગણવામાં આવે છે. અખબાર કે સામયિકનો કોઈ વિષય પરનો પોતાનો અભિપ્રાય અગ્રલેખમાં હોય છે. તંત્રીલેખ – અગ્રલેખ પત્રની વિચારધારાનું પ્રતિબિંબ છે. એડિટર દ્વારા એડિટોરિયલ્સમાં પેપરની પોલિસીને પ્રસ્તુત કરવામાં આવે છે.

તંત્રી પોતાના સ્થાનેથી જે લેખ લખે તેને તંત્રીલેખ કહેવાય છે, તેથી તંત્રીલેખમાં નીચેની બાજુએ તંત્રીસ્થાનેથી લખેલું વાંચવા મળે છે. અસરકારક તંત્રીલેખ લખવા માટે કેટલીક બાબતો અનિવાર્ય છે જેમ કે, એક આદર્શ સંપાદકીય લેખન 600થી 800 શબ્દોમાં તેમજ ત્રણ ફકરામાં હોવું જોઈએ. તંત્રીલેખનું લખાણ સન્ક્ષિપ્તમાં અને સચોટ હોવું જોઈએ. તંત્રીલેખમાં વિશ્વસનીયતા, આત્મીયતા, રસિકતા જેવા ગુણો હોવા જોઈએ. તંત્રીલેખ વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી લખેલો હોવો જોઈએ. તંત્રીલેખ અખબારના નીતિ-નિર્માણના તત્વો સાથે જોડાયેલો હોવો છે. તંત્રીલેખનું લેખન પક્ષપાતથી મુક્ત રહીને તટસ્થતાપૂર્વક સરળ અને સ્પષ્ટ ભાષામાં થયેલું હોવું જોઈએ. તંત્રીલેખ વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત રહીને ચોક્કસ વિચાર અને દૃષ્ટિકોણ રજૂ કરનારો હોવો જોઈએ. તંત્રીલેખમાં સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચારની સમજ, ત્યારબાદ સમગ્ર સમાચાર પર અભિપ્રાય કે વિચાર અને અંતમાં સમાચારની સમજ પર રજૂ કરેલા અભિપ્રાય કે વિચારનું નિષ્કર્ષના આપવામાં આવેલું હોવું જોઈએ.

- Advertisement -

અખબાર કે સામયિકમાં એડિટર પેઈજ હોય છે. એડિટર પેઈજને તંત્રીનું પાનું કહેવાય છે. તંત્રીના પાનામાં ડાબી બાજુ શીર્ષ પર એક ઉભા પટ્ટામાં, ત્રણથી ચાર કોલમ જેટલી જગ્યામાં તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવે છે. તંત્રીલેખ વાસ્તવમાં તંત્રી કે સંપાદક દ્વારા લખાવવો જોઈએ પરંતુ મોટાભાગના તંત્રીલેખ સહતંત્રી કે ઉપસંપાદક દ્વારા લખવામાં આવે છે. પહેલાના સમયમાં તંત્રી ભાગ્યે જ તંત્રીલેખ સિવાય કશું લખતા હતા તો હાલના સમયમાં તંત્રી પોતે જ તંત્રીલેખ લખતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આજકાલ તંત્રીઓ પાસે તંત્રીલેખના લેખન સિવાય અઢળક લેખનકાર્ય હોય છે. તંત્રીઓ દ્વારા તંત્રીલેખ લખવામાં આવતા ન હોવાથી તેની ગુણવત્તા પર અસર પડી છે. ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગાળામાં તંત્રીલેખનું મહત્વ જબરદસ્ત હતું પરંતુ આઝાદી બાદ તંત્રીલેખની અસર કમશ: ઘટતી આવી છે. જેઓ પોતાનું નામ-સરનામું પણ ભૂલ વિના લખી શકતા નથી તેઓ ભૂલભૂલમાં તંત્રી બની બેઠા છે કે બનાવી દેવામાં આવ્યા છે! તળિયા વગરની વિચારધારા ધરાવતા તંત્રીઓ તંત્રીલેખ લખી શકતા નથી એટલે બીજા પાસે લખાવે છે! વધુ એક દુ:ખદ બાબત છે, એકવીસમી સદીમાં નવી પેઢીના વાંચકોને તંત્રીલેખ કોને કહેવાય, તંત્રીલેખ કોણ લખે છે, અખબાર કે સામયિકમાં તંત્રીલેખ કઈ જગ્યાએ હોય છે તેની ખબર હોતી નથી!

તંત્રી અંગ્રેજી શબ્દ ઊમશજ્ઞિિં છે. તેનો અર્થ સંપાદક થાય છે. જે સમાચારોનું સંપાદન કરે છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. અંગ્રેજીમાં શબ્દ ઊમશશિંક્ષલ છે, સંસ્કૃતમાં શબ્દ ર્લૈક્ષળડણ છે. સંસ્કૃતમાં ર્લૈક્ષળડણ શબ્દનો અર્થ પૂર્ણ કરવું કે મેળવવું એવો છે. ગુજરાતી પત્રકારત્વમાં તંત્રી કે સંપાદક દ્વારા થતું સંપાદન એટલે સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. સંપાદન કરનાર વ્યક્તિને સંપાદક તરીકે ઓળખવામાં આવે છે, તંત્રીને પણ સંપાદક કહેવાય છે. તંત્રી સંપાદનક્રિયા કરે છે. સંપાદન એક મહત્વપૂર્ણ કામ છે. સંપાદકની કામગીરી સૌથી વધુ જટિલ અને જવાબદારીવાળી હોય છે. તંત્રી – સંપાદક એ સમાચાર પત્રનો સારથિ છે. અખબાર કે સામયિકના તમામ તંત્રનો સંચાલક એટલે તંત્રી. તંત્રી – સંપાદક સાથે સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ હોય છે. એડિટર જેટલું જ કાર્ય ડેપ્યુટી એડિટર, સબ એડિટર, એસોસિએટ એડિટરનું હોય છે. એક અખબાર કે સામયિકમાં તંત્રી સાથે એકથી વધુ સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક હોય છે. અખબારો કે સામયિકોમાં રહેલી નાની-મોટી ક્ષતિ દૂર કરી સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેને પ્રસિદ્ધ કરવા જેવી બનાવનાર – સૂચવનાર તંત્રી કે સંપાદક હોય છે.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે, પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે

- Advertisement -

ટૂંકમાં અત્ર, તત્ર, સર્વત્રથી જે સમાચાર સામગ્રીઓ તંત્રીવિભાગમાં આવે છે તે સમાચાર સામગ્રીઓમાંથી આખરી પસંદગી કરીને તેને પ્રકાશન યોગ્ય કરવાની પ્રક્રિયાને સંપાદન કહી શકાય, આ જવાબદારી નિભાવનાર વ્યક્તિને સંપાદક – તંત્રી તરીકે ઓળખી શકાય. આ કાર્ય સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ કરતા હોય છે. કેટલાંક અખબારોમાં તંત્રી અને સંપાદક બંને હોય છે. કેટલાંક અખબારોમાં એકથી વધુ તંત્રી અને સંપાદક હોય છે. જે-તે શહેરની અલગ આવૃત્તિ હોય તો ત્યાં નિવાસી તંત્રી પણ નિયુક્ત કરેલા હોય છે. એક ઉત્તમ તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ. વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે. તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ. તે સ્વસ્થ્ય માનસિકતા, મજબૂત મનોબળ સાથે આત્મવિશ્વાસથી છલોછલ નીડર અને ઉત્સાહી હોવો જોઈએ. તંત્રી સમયની કદર કરનારો અને સંજોગને ઓળખી જનારો હોવો જોઈએ. વધુમાં તંત્રી કોઈપણ ઘટના કે સમાચાર પાછળનાં તથ્યને પારખી શકે તેવો હોશિયાર હોવો જોઈએ. અન્યથી વધુ આવડત અને અન્ય કરતા વધુ અનુભવ તંત્રીને તાકાતવર બનાવે છે. તંત્રી – સંપાદકનો કાંટાળો તાજ પહેરી તમામ જવાબદારી પર ખરું ઉતરવું જેવા તેવાનું કામ નથી એટલે તંત્રી – સંપાદક બનવા માટે સૌ પ્રથમ વર્ષોનું તપ અને સદીઓની સાધના જોઈએ.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે. પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે, અહીંથી તેમનું કાર્ય પૂર્ણ ન થતા તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી-નાપસંદગી પણ કરવાની હોય છે. તમામ સમાચાર સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી સાથે ક્યાં પત્રકારને ક્યાં ક્ષેત્રનું રિપોટિંગ સોંપવું, ક્યાં પત્રકારને કોની મુલાકાત કરવી? ક્યાં સવાલો પૂછી શકાય કે કઈ નવી સ્ટોરી કરી શકાય તેની પણ જાણકારી આપતી રહેવી પડે છે. ક્યાં પાનાં પર ક્યાં સમાચાર લેવા? પેઈજનું પ્રૂફ ચકાસવું વગેરે વગેરે.. વળી આ બધા સાથે પોતાનું પણ લેખનકાર્ય કરવાનું તો ખરું જ. એક આખા અખબાર કે સામયિકનું સંચાલન – સંકલન કરવાનું કાર્ય એકમાત્ર તંત્રી – સંપાદકના શિરે હોય છે અને એટલે જ કોઈપણ અખબારી તંત્રની સફળતા કે નિષ્ફળતા માટે માત્રને માત્ર જવાબદાર જો કોઈ હોય તો એ છે : તંત્રી – સંપાદક.

વધારો : આજનો પત્રકાર એ આવતીકાલનો તંત્રી છે!

પત્રકારત્વનું સર્વોપરી
પદ: તંત્રી – સંપાદક,
પત્રનું મહત્વપૂર્ણ અંગ: તંત્રીલેખ – સંપાદકીય લેખન

તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ, વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે, તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ

ટૂંકમાં અત્ર, તત્ર, સર્વત્રથી જે સમાચાર સામગ્રીઓ તંત્રીવિભાગમાં આવે છે તે સમાચાર સામગ્રીઓમાંથી આખરી પસંદગી કરીને તેને પ્રકાશન યોગ્ય કરવાની પ્રક્રિયાને સંપાદન કહી શકાય, આ જવાબદારી નિભાવનાર વ્યક્તિને સંપાદક – તંત્રી તરીકે ઓળખી શકાય. આ કાર્ય સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ કરતા હોય છે. કેટલાંક અખબારોમાં તંત્રી અને સંપાદક બંને હોય છે. કેટલાંક અખબારોમાં એકથી વધુ તંત્રી અને સંપાદક હોય છે. જે-તે શહેરની અલગ આવૃત્તિ હોય તો ત્યાં નિવાસી તંત્રી પણ નિયુક્ત કરેલા હોય છે. એક ઉત્તમ તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ. વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે. તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ. તે સ્વસ્થ્ય માનસિકતા, મજબૂત મનોબળ સાથે આત્મવિશ્વાસથી છલોછલ નીડર અને ઉત્સાહી હોવો જોઈએ. તંત્રી સમયની કદર કરનારો અને સંજોગને ઓળખી જનારો હોવો જોઈએ. વધુમાં તંત્રી કોઈપણ ઘટના કે સમાચાર પાછળનાં તથ્યને પારખી શકે તેવો હોશિયાર હોવો જોઈએ. અન્યથી વધુ આવડત અને અન્ય કરતા વધુ અનુભવ તંત્રીને તાકાતવર બનાવે છે. તંત્રી – સંપાદકનો કાંટાળો તાજ પહેરી તમામ જવાબદારી પર ખરું ઉતરવું જેવા તેવાનું કામ નથી એટલે તંત્રી – સંપાદક બનવા માટે સૌ પ્રથમ વર્ષોનું તપ અને સદીઓની સાધના જોઈએ.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે. પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે, અહીંથી તેમનું કાર્ય પૂર્ણ ન થતા તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી-નાપસંદગી પણ કરવાની હોય છે. તમામ સમાચાર સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી સાથે ક્યાં પત્રકારને ક્યાં ક્ષેત્રનું રિપોટિંગ સોંપવું, ક્યાં પત્રકારને કોની મુલાકાત કરવી? ક્યાં સવાલો પૂછી શકાય કે કઈ નવી સ્ટોરી કરી શકાય તેની પણ જાણકારી આપતી રહેવી પડે છે. ક્યાં પાનાં પર ક્યાં સમાચાર લેવા? પેઈજનું પ્રૂફ ચકાસવું વગેરે વગેરે.. વળી આ બધા સાથે પોતાનું પણ લેખનકાર્ય કરવાનું તો ખરું જ. એક આખા અખબાર કે સામયિકનું સંચાલન – સંકલન કરવાનું કાર્ય એકમાત્ર તંત્રી – સંપાદકના શિરે હોય છે અને એટલે જ કોઈપણ અખબારી તંત્રની સફળતા કે નિષ્ફળતા માટે માત્રને માત્ર જવાબદાર જો કોઈ હોય તો એ છે : તંત્રી – સંપાદક.

વધારો : આજનો પત્રકાર એ આવતીકાલનો તંત્રી છે!

You Might Also Like

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

ગ્રીક પુરાણો, ક્રિસ્ટોફર નોલાન અને એકિલીસ

ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો

TAGGED: ARTICLE, EDITORIAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમામ પ્રકારનાં દુન્યવી સુખો ક્ષણિક અને નાશવંત
Next Article અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
મેસન ક્લબના ડિરેક્ટર સહિતનાઓ સામે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ
વડાપ્રધાનના ‘૧૨ વર્ષ વિશ્વાસ અને વિકાસના’: ભાવનગર જિલ્લામાં જનકલ્યાણ શિબિરો અને પ્રગતિપથ યાત્રાનો પ્રારંભ
નથી જીવવા દેતી, નથી મરવા દેતી” વીડિયો બનાવી યુવકે ગટગટાવી ઝેરી દવા
સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Bhavy Raval

સ્ટેન્ડઅપ કૉમેડીના નામે ફેલાવાતી વલ્ગારિટી

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Authorમનીષ આચાર્ય

બોરિંગ દ્વિનોંધી નામા પધ્ધતિનો રસપ્રદ ઇતિહાસ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
Author

પર્ફેક્શનિઝમ : નવો પણ સાયલેન્ટ રોગચાળો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?