By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વિરોધ પ્રદર્શનો વચ્ચે ટ્રમ્પની ‘લોસ એન્જલસમાં મરીન’ ધમકીને ગવર્નર દ્વારા ફગાવી દેવામાં આવી
    7 hours ago
    ઇઝરાયલે ગાઝા જતી સહાય જહાજને અટકાવી, ગ્રેટા થનબર્ગ અને અન્ય અગ્રણી કાર્યકરોની અટકાયત કરી
    7 hours ago
    BRICS સંસદીય મંચે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી, આતંકવાદ સામે સામૂહિક કાર્યવાહીની પ્રતિજ્ઞા લીધી
    2 days ago
    અમેરિકા પર પ્રહાર કરતા, રશિયાએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્કને આશ્રય આપવાની ઓફર કરી
    2 days ago
    ટ્રમ્પ સાથેના ઝઘડા વચ્ચે એલોન મસ્ક નવો રાજકીય પક્ષ શરૂ કરશે? ટેસ્લાના બોસે મોટો સંકેત આપ્યો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
    2 hours ago
    10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
    2 hours ago
    પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
    2 hours ago
    ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
    2 hours ago
    વિરાટ કોહલી અને રોહિત શર્મા માટે સ્પેશિયલ ફેરવેલ, ઑસ્ટ્રેલિયામાં ખાસ તૈયારી: રિપોર્ટ
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    2 hours ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    6 hours ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    2 days ago
    જો આપણે ભીડને સંભાળવા માટે તૈયાર ન હોઈએ તો રોડ શોની જરૂર નથી: કોચ ગૌતમ ગંભીર
    3 days ago
    નિખિલ સોસાલે કોણ છે? જેની બેંગલુરુમાં થયેલી ભાગદોડ કેસમાં ધરપકડ કરવામાં આવી
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    જાણો તમારી ફેવરિટ ટીવી ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓ કેટલું કમાય છે
    6 hours ago
    ‘મિશન: ઇમ્પોસિબલ – ધ ફાઇનલ રેકનિંગ’માં પેરાશૂટ સળગાવવાનો સ્ટંટ કરીને ટોમ ક્રૂઝે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
    7 hours ago
    ટીવી અભિનેત્રી દીપિકા કક્કરે કરાવ્યું લીવર કેન્સરનું ઓપરેશન
    2 days ago
    જાહ્નવી તથા સિદ્ધાર્થની ફિલ્મ પરમસુંદરી જુલાઈને બદલે ઓગસ્ટમાં રીલિઝ થઈ શકે
    2 days ago
    હાઉસફૂલ 2ની અભિનેત્રીએ સિક્રેટ રીતે લગ્નના સાત ફેરા લીધા
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    3 days ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    1 week ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    1 week ago
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    2 weeks ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    4 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Bhavy Raval > અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી
AuthorBhavy Raval

અગ્રલેખ એટલે અખબાર કે સામયિકનો અવાજ: તંત્રીલેખ અને તંત્રી

Khaskhabar Editor
Last updated: 2022/06/04 at 6:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
11 Min Read
SHARE

તંત્રીલેખ અખબાર કે સામયિકના સમગ્ર તંત્રને ચલાવનાર, અખબાર કે સામયિકનો મુખ્ય સૂત્રધાર એટલે તંત્રી. અંગ્રેજીમાં જેને ઊમશજ્ઞિિં કહેવાય છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. તંત્રીલેખને અંગ્રેજીમાં ઊમશજ્ઞિંશિફહ અથવા કયફમયિ કહેવાય છે. તંત્રી કે સંપાદક જે લેખ લખે તેને ગુજરાતીમાં તંત્રીલેખ કે અગ્રલેખ કહેવાય છે. તંત્રીલેખને સામાન્ય રીતે અગ્રલેખ તરીકે નિર્દેશાય છે. તંત્રી કે સંપાદક દ્વારા લખવામાં આવેલા તંત્રીલેખ કે અગ્રલેખને સંપાદકીય લેખ પણ કહેવાય છે. સંપાદકીય લેખમાં તંત્રી કે સંપાદક કોઈપણ ગરમાગરમ વિષય કે તરોતાજા ઘટનાઓ પર લખે છે. તંત્રીલેખમાં તંત્રી અખબારોની નીતિ, વિચાર અને વિચારધારા રજૂ કરે છે. અગ્રલેખને કોઈપણ અખબાર કે સામયિકનો અવાજ ગણવામાં આવે છે. અખબાર કે સામયિકનો કોઈ વિષય પરનો પોતાનો અભિપ્રાય અગ્રલેખમાં હોય છે. તંત્રીલેખ – અગ્રલેખ પત્રની વિચારધારાનું પ્રતિબિંબ છે. એડિટર દ્વારા એડિટોરિયલ્સમાં પેપરની પોલિસીને પ્રસ્તુત કરવામાં આવે છે.

તંત્રી પોતાના સ્થાનેથી જે લેખ લખે તેને તંત્રીલેખ કહેવાય છે, તેથી તંત્રીલેખમાં નીચેની બાજુએ તંત્રીસ્થાનેથી લખેલું વાંચવા મળે છે. અસરકારક તંત્રીલેખ લખવા માટે કેટલીક બાબતો અનિવાર્ય છે જેમ કે, એક આદર્શ સંપાદકીય લેખન 600થી 800 શબ્દોમાં તેમજ ત્રણ ફકરામાં હોવું જોઈએ. તંત્રીલેખનું લખાણ સન્ક્ષિપ્તમાં અને સચોટ હોવું જોઈએ. તંત્રીલેખમાં વિશ્વસનીયતા, આત્મીયતા, રસિકતા જેવા ગુણો હોવા જોઈએ. તંત્રીલેખ વર્તમાન અને ભવિષ્યને ધ્યાનમાં રાખી લખેલો હોવો જોઈએ. તંત્રીલેખ અખબારના નીતિ-નિર્માણના તત્વો સાથે જોડાયેલો હોવો છે. તંત્રીલેખનું લેખન પક્ષપાતથી મુક્ત રહીને તટસ્થતાપૂર્વક સરળ અને સ્પષ્ટ ભાષામાં થયેલું હોવું જોઈએ. તંત્રીલેખ વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત રહીને ચોક્કસ વિચાર અને દૃષ્ટિકોણ રજૂ કરનારો હોવો જોઈએ. તંત્રીલેખમાં સૌપ્રથમ મહત્વપૂર્ણ સમાચારની સમજ, ત્યારબાદ સમગ્ર સમાચાર પર અભિપ્રાય કે વિચાર અને અંતમાં સમાચારની સમજ પર રજૂ કરેલા અભિપ્રાય કે વિચારનું નિષ્કર્ષના આપવામાં આવેલું હોવું જોઈએ.

- Advertisement -

અખબાર કે સામયિકમાં એડિટર પેઈજ હોય છે. એડિટર પેઈજને તંત્રીનું પાનું કહેવાય છે. તંત્રીના પાનામાં ડાબી બાજુ શીર્ષ પર એક ઉભા પટ્ટામાં, ત્રણથી ચાર કોલમ જેટલી જગ્યામાં તંત્રીલેખ પ્રકાશિત કરવામાં આવે છે. તંત્રીલેખ વાસ્તવમાં તંત્રી કે સંપાદક દ્વારા લખાવવો જોઈએ પરંતુ મોટાભાગના તંત્રીલેખ સહતંત્રી કે ઉપસંપાદક દ્વારા લખવામાં આવે છે. પહેલાના સમયમાં તંત્રી ભાગ્યે જ તંત્રીલેખ સિવાય કશું લખતા હતા તો હાલના સમયમાં તંત્રી પોતે જ તંત્રીલેખ લખતાં હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. આજકાલ તંત્રીઓ પાસે તંત્રીલેખના લેખન સિવાય અઢળક લેખનકાર્ય હોય છે. તંત્રીઓ દ્વારા તંત્રીલેખ લખવામાં આવતા ન હોવાથી તેની ગુણવત્તા પર અસર પડી છે. ગુજરાતી પત્રકારત્વના શરૂઆતના સમયગાળામાં તંત્રીલેખનું મહત્વ જબરદસ્ત હતું પરંતુ આઝાદી બાદ તંત્રીલેખની અસર કમશ: ઘટતી આવી છે. જેઓ પોતાનું નામ-સરનામું પણ ભૂલ વિના લખી શકતા નથી તેઓ ભૂલભૂલમાં તંત્રી બની બેઠા છે કે બનાવી દેવામાં આવ્યા છે! તળિયા વગરની વિચારધારા ધરાવતા તંત્રીઓ તંત્રીલેખ લખી શકતા નથી એટલે બીજા પાસે લખાવે છે! વધુ એક દુ:ખદ બાબત છે, એકવીસમી સદીમાં નવી પેઢીના વાંચકોને તંત્રીલેખ કોને કહેવાય, તંત્રીલેખ કોણ લખે છે, અખબાર કે સામયિકમાં તંત્રીલેખ કઈ જગ્યાએ હોય છે તેની ખબર હોતી નથી!

તંત્રી અંગ્રેજી શબ્દ ઊમશજ્ઞિિં છે. તેનો અર્થ સંપાદક થાય છે. જે સમાચારોનું સંપાદન કરે છે તેને ગુજરાતીમાં તંત્રી કે સંપાદક કહેવાય છે. અંગ્રેજીમાં શબ્દ ઊમશશિંક્ષલ છે, સંસ્કૃતમાં શબ્દ ર્લૈક્ષળડણ છે. સંસ્કૃતમાં ર્લૈક્ષળડણ શબ્દનો અર્થ પૂર્ણ કરવું કે મેળવવું એવો છે. ગુજરાતી પત્રકારત્વમાં તંત્રી કે સંપાદક દ્વારા થતું સંપાદન એટલે સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેમાં જરૂરી સુધારા-વધારા કરી તેને પ્રકાશનક્ષમ બનાવવાની પ્રક્રિયા. સંપાદન કરનાર વ્યક્તિને સંપાદક તરીકે ઓળખવામાં આવે છે, તંત્રીને પણ સંપાદક કહેવાય છે. તંત્રી સંપાદનક્રિયા કરે છે. સંપાદન એક મહત્વપૂર્ણ કામ છે. સંપાદકની કામગીરી સૌથી વધુ જટિલ અને જવાબદારીવાળી હોય છે. તંત્રી – સંપાદક એ સમાચાર પત્રનો સારથિ છે. અખબાર કે સામયિકના તમામ તંત્રનો સંચાલક એટલે તંત્રી. તંત્રી – સંપાદક સાથે સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ હોય છે. એડિટર જેટલું જ કાર્ય ડેપ્યુટી એડિટર, સબ એડિટર, એસોસિએટ એડિટરનું હોય છે. એક અખબાર કે સામયિકમાં તંત્રી સાથે એકથી વધુ સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક હોય છે. અખબારો કે સામયિકોમાં રહેલી નાની-મોટી ક્ષતિ દૂર કરી સમાચાર, લેખ, ભાષા, તસવીરો વગેરેને પ્રસિદ્ધ કરવા જેવી બનાવનાર – સૂચવનાર તંત્રી કે સંપાદક હોય છે.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે, પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે

- Advertisement -

ટૂંકમાં અત્ર, તત્ર, સર્વત્રથી જે સમાચાર સામગ્રીઓ તંત્રીવિભાગમાં આવે છે તે સમાચાર સામગ્રીઓમાંથી આખરી પસંદગી કરીને તેને પ્રકાશન યોગ્ય કરવાની પ્રક્રિયાને સંપાદન કહી શકાય, આ જવાબદારી નિભાવનાર વ્યક્તિને સંપાદક – તંત્રી તરીકે ઓળખી શકાય. આ કાર્ય સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ કરતા હોય છે. કેટલાંક અખબારોમાં તંત્રી અને સંપાદક બંને હોય છે. કેટલાંક અખબારોમાં એકથી વધુ તંત્રી અને સંપાદક હોય છે. જે-તે શહેરની અલગ આવૃત્તિ હોય તો ત્યાં નિવાસી તંત્રી પણ નિયુક્ત કરેલા હોય છે. એક ઉત્તમ તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ. વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે. તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ. તે સ્વસ્થ્ય માનસિકતા, મજબૂત મનોબળ સાથે આત્મવિશ્વાસથી છલોછલ નીડર અને ઉત્સાહી હોવો જોઈએ. તંત્રી સમયની કદર કરનારો અને સંજોગને ઓળખી જનારો હોવો જોઈએ. વધુમાં તંત્રી કોઈપણ ઘટના કે સમાચાર પાછળનાં તથ્યને પારખી શકે તેવો હોશિયાર હોવો જોઈએ. અન્યથી વધુ આવડત અને અન્ય કરતા વધુ અનુભવ તંત્રીને તાકાતવર બનાવે છે. તંત્રી – સંપાદકનો કાંટાળો તાજ પહેરી તમામ જવાબદારી પર ખરું ઉતરવું જેવા તેવાનું કામ નથી એટલે તંત્રી – સંપાદક બનવા માટે સૌ પ્રથમ વર્ષોનું તપ અને સદીઓની સાધના જોઈએ.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે. પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે, અહીંથી તેમનું કાર્ય પૂર્ણ ન થતા તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી-નાપસંદગી પણ કરવાની હોય છે. તમામ સમાચાર સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી સાથે ક્યાં પત્રકારને ક્યાં ક્ષેત્રનું રિપોટિંગ સોંપવું, ક્યાં પત્રકારને કોની મુલાકાત કરવી? ક્યાં સવાલો પૂછી શકાય કે કઈ નવી સ્ટોરી કરી શકાય તેની પણ જાણકારી આપતી રહેવી પડે છે. ક્યાં પાનાં પર ક્યાં સમાચાર લેવા? પેઈજનું પ્રૂફ ચકાસવું વગેરે વગેરે.. વળી આ બધા સાથે પોતાનું પણ લેખનકાર્ય કરવાનું તો ખરું જ. એક આખા અખબાર કે સામયિકનું સંચાલન – સંકલન કરવાનું કાર્ય એકમાત્ર તંત્રી – સંપાદકના શિરે હોય છે અને એટલે જ કોઈપણ અખબારી તંત્રની સફળતા કે નિષ્ફળતા માટે માત્રને માત્ર જવાબદાર જો કોઈ હોય તો એ છે : તંત્રી – સંપાદક.

વધારો : આજનો પત્રકાર એ આવતીકાલનો તંત્રી છે!

પત્રકારત્વનું સર્વોપરી
પદ: તંત્રી – સંપાદક,
પત્રનું મહત્વપૂર્ણ અંગ: તંત્રીલેખ – સંપાદકીય લેખન

તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ, વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે, તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ

ટૂંકમાં અત્ર, તત્ર, સર્વત્રથી જે સમાચાર સામગ્રીઓ તંત્રીવિભાગમાં આવે છે તે સમાચાર સામગ્રીઓમાંથી આખરી પસંદગી કરીને તેને પ્રકાશન યોગ્ય કરવાની પ્રક્રિયાને સંપાદન કહી શકાય, આ જવાબદારી નિભાવનાર વ્યક્તિને સંપાદક – તંત્રી તરીકે ઓળખી શકાય. આ કાર્ય સહતંત્રી, સહસંપાદક, ઉપતંત્રી, ઉપસંપાદક પણ કરતા હોય છે. કેટલાંક અખબારોમાં તંત્રી અને સંપાદક બંને હોય છે. કેટલાંક અખબારોમાં એકથી વધુ તંત્રી અને સંપાદક હોય છે. જે-તે શહેરની અલગ આવૃત્તિ હોય તો ત્યાં નિવાસી તંત્રી પણ નિયુક્ત કરેલા હોય છે. એક ઉત્તમ તંત્રીમાં પત્રકારત્વ સિવાય કાયદાનું જ્ઞાન હોવું જરૂરી જોઈએ. વિવિધ ક્ષેત્રોના અનુભવોના નીચોડ સિવાય તંત્રી બનવા માટેની યોગ્યતા તથા પ્રતિભા પણ આવશ્યક છે. તદુપરાંત તંત્રી પ્રાદેશિક, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ભાષા પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ. તંત્રીમાં ધીરજ, સંયમ, પ્રામાણિકતા, નિષ્ઠા જેવા ગુણો પણ હોવા જોઈએ. તે સ્વસ્થ્ય માનસિકતા, મજબૂત મનોબળ સાથે આત્મવિશ્વાસથી છલોછલ નીડર અને ઉત્સાહી હોવો જોઈએ. તંત્રી સમયની કદર કરનારો અને સંજોગને ઓળખી જનારો હોવો જોઈએ. વધુમાં તંત્રી કોઈપણ ઘટના કે સમાચાર પાછળનાં તથ્યને પારખી શકે તેવો હોશિયાર હોવો જોઈએ. અન્યથી વધુ આવડત અને અન્ય કરતા વધુ અનુભવ તંત્રીને તાકાતવર બનાવે છે. તંત્રી – સંપાદકનો કાંટાળો તાજ પહેરી તમામ જવાબદારી પર ખરું ઉતરવું જેવા તેવાનું કામ નથી એટલે તંત્રી – સંપાદક બનવા માટે સૌ પ્રથમ વર્ષોનું તપ અને સદીઓની સાધના જોઈએ.

પત્રકારત્વમાં તંત્રી – સંપાદકનું પદ સર્વોપરી માનવામાં આવે છે. પત્રની નીતિનું નિર્ધારણ કરનાર અને તેને અમલમાં મૂકનાર તંત્રી – સંપાદક હોય છે. તંત્રી – સંપાદક ક્યાં સમાચાર પ્રસિદ્ધ કરવા, ક્યાં સમાચાર પ્રસિદ્ધ ન કરવા, ક્યાં સમાચારને કેટલી માત્રામાં મહત્વ આપવું કે ન આપવું એ વિશે તો નિર્ણય લે જ છે, અહીંથી તેમનું કાર્ય પૂર્ણ ન થતા તંત્રીલેખ, અન્ય લેખો તેમજ વાચકોના પત્રો વગેરેની પસંદગી-નાપસંદગી પણ કરવાની હોય છે. તમામ સમાચાર સામગ્રી તપાસવી, તેમાં જરૂરિયાત મુજબ ફેરફાર કરવા વગેરે કામગીરી સાથે ક્યાં પત્રકારને ક્યાં ક્ષેત્રનું રિપોટિંગ સોંપવું, ક્યાં પત્રકારને કોની મુલાકાત કરવી? ક્યાં સવાલો પૂછી શકાય કે કઈ નવી સ્ટોરી કરી શકાય તેની પણ જાણકારી આપતી રહેવી પડે છે. ક્યાં પાનાં પર ક્યાં સમાચાર લેવા? પેઈજનું પ્રૂફ ચકાસવું વગેરે વગેરે.. વળી આ બધા સાથે પોતાનું પણ લેખનકાર્ય કરવાનું તો ખરું જ. એક આખા અખબાર કે સામયિકનું સંચાલન – સંકલન કરવાનું કાર્ય એકમાત્ર તંત્રી – સંપાદકના શિરે હોય છે અને એટલે જ કોઈપણ અખબારી તંત્રની સફળતા કે નિષ્ફળતા માટે માત્રને માત્ર જવાબદાર જો કોઈ હોય તો એ છે : તંત્રી – સંપાદક.

વધારો : આજનો પત્રકાર એ આવતીકાલનો તંત્રી છે!

You Might Also Like

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

ભારતની એક સટીક સૈન્ય કાર્યવાહી: ‘ઑપરેશન સિંદૂર’થી ભારતને શું મળ્યું? પરિણામના લેખાં-જોખાં

વાત એક તરંગી બુદ્ધિશાળીની..

TAGGED: ARTICLE, EDITORIAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તમામ પ્રકારનાં દુન્યવી સુખો ક્ષણિક અને નાશવંત
Next Article અસામાન્ય સવાલો, અકલ્પ્ય જવાબો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

ખેડામાં ST, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત: બસના આગળના ભાગના ફુરચાં થઈ ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ઉત્તર ભારતમાં ભીષણ ગરમી, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
10 હજાર કરોડના પ્રોજેકટનો પ્રસ્તાવ તૈયાર, સેનાને મળશે ત્રણ આઈ-સ્ટાર જાસૂસી વિમાન
પાણી માટે તડપતું પાકિસ્તાન : સિંધુ જલ સંધી બહાલ કરવા માટે ભારતને કરી આજીજી
ભારતમાં આઝાદી બાદ પ્રથમ સોનાની ખાણ શરૂ થશે
રાજ્યમાં કોરોના વકર્યો: ગુજરાતમાં 980 એક્ટિવ કેસ, રાજકોટમાં વધુ 10ને કોરોના
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

આજે એક નવો તર્પણ શર્મા અવતર્યો હતો…

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ભાષાને શું વળગે ભૂર, વિજ્ઞાન જે લખે તે શૂર..

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

ત્રણ જુદા જુદા પ્રકારના વિદ્યાર્થીઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?