By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 hours ago
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    1 day ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    1 day ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    2 days ago
    USના વિઝા હવે ફટાફટ!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 hours ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    5 hours ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    6 hours ago
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    1 day ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    5 hours ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    1 day ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    2 days ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 hours ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    7 hours ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 day ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    2 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    2 days ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:29 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
9 Min Read
SHARE

ઘણા સમય પહેલા “ખાતા શીખો” શીર્ષક સાથે મેં એક લેખ મૂક્યો હતો. આ લેખના પ્રતિભાવમાં ખાસ્સી ચર્ચાઓ જાગી હતી. તે લેખમાં આપણા પોતાના શરીર સાથે વાત કરવાનો જે ખયાલ રજૂ કર્યો હતો તેમાં મોટા ભાગના લોકોને પોતાના શરીર સાથે વાત કરવાની બાબત બહુ અજીબ લાગતી હતી. કેટલાક કહે “આ તો બહુ નવું છે, આ તો રસપ્રદ છે” વી.વી!
અલબત્ત લોકોની આવી વાત મને સ્વાભાવિક લાગતી હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એક અજીબ વેદના થાય, કાઇંક ખૂચે!
એમ થાય છે કે જીવ માત્રને પ્રકૃતિ તરફથી મળેલી કેટલીક અદભૂત ક્ષમતાઓથી કેવળ એક માનવી જ કેટલો બેખબર થઈ ગયો છે!
એક ગાય સામે ડુંગળીના લીલાછમ પાંદડાઓનો એક આખો મોટો પૂળો મૂકો તો તે નહી ખાય, બકરીઓ એક પણ વનસ્પતિ ખાવી નહી મૂકે પણ તેનો ચારો સહેજે ભીનો હશે, જરા અમસ્તો બગડી ગયો હશે તો તે એ નહી ખાય, એક શ્વાનને તમે અશ્વગંધાનો પૂળો આપો તો તે મોઢું ફેરવી જશે, એક બિલાડીને તમે ટામેટું આપો કે એક સિંહને તમે વિશ્વની શ્રેષ્ઠ બદામ આપો કે એક સર્પને તમે આ શહેરની ઉત્કૃષ્ઠ મીઠાઈ આપો તો તે એ ખાશે?
તમે એ વાત બહુ સારી રીતે જાણો છો કે આ તમામ સહિત પૃથ્વી પરનો કોઈ જીવ પોતાના શરીર માટે આદર્શ એવો આહાર પ્રાપ્ય હોય ત્યાં સુધી સુધી બીજી કોઈ વસ્તુમાં મો પણ નથી નાખતો!
અને માણસ ગમ્મે તેમાં મો નાખીને ગળા સુધી આવે એટલું ગળચી જાય છે, ચાહે તે અત્યંત ગંદી જગ્યાએ અતી ગંદા માણસે બનાવ્યું હોય!
તો આ જીવોને એવી સૂઝ કોણ આપે છે કે તેણે શું ખાવું અને શું ના ખાવું?
કબૂતરને એવું ક્યાં ડાયેટીશ્યને સમજાવ્યું હતું કે ભાઈ તારે ઘઉં ખાવા પણ લીલા મરચા ન ખાવા? પોપટને એવું કંઈ ડાયેટીશ્યને કહ્યું હતું કે રૂપાળો મોર ભલે જીવડાં ખાય, તારે એવું કદી ના ખાવું? કાગડાના હૈયે એવું કઈ ડાયેટીશ્યને ઠસાવી દીધું હતું કે યાર તારે ખીર પૂરી ખાવા, એઠવાડ ખાવોને માંસના ટુકડા પણ ઓહિયા કરી જવા!
અને આપણને કેમ કોઈએ આવું શીખવ્યું નથી?
સમજવા જેવી આ વાત છે, જરા વિચારો, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાતો માણસ જીવનની બિલકુલ મૂળભૂત એવી બાબતની સમજથી વંચિત કેમ?
તે સાથે એ પણ વિચારો કે આપણે જેને આ પૃથ્વી પરનો એક તુચ્છ જીવ ગણી છીએ તેવા ચામાચીડિયાંને પણ જો પ્રકૃતિએ તે સમજ આપી હોય કે તેના માટે શું યોગ્ય નથી તો મનુષ્યને આવી સમજ આપવામાં ન આવી હોય તેવું બને ખરું?
મા પ્રકૃતિ જો સૃષ્ટિ પરના સમસ્ત જીવોના સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રતિક્ષણ કાર્યરત હોય તો તે મનુષ્યને આહારની સૂઝથી એ રીતે વંચિત રાખે ખરી કે જેથી કરીને તે પોતાના જીવનનો બહુ મોટો હિસ્સો એવો ખોરાક તૈયાર કરવામાં વીતાવી દે જે તેને વારંવાર રોગોનો શિકાર બનાવે?
ખરેખર આવું ના જ બને.
તો પછી મનુષ્યને તેના માટે અયોગ્ય એવો આહાર લેવા કોણ પ્રેરે છે?
આ સવાલનો જવાબ છે, મનુષ્ય પોતે!
તો બીજો સવાલ હવે એ ઊભો થાય છે કે એ કેવી રીતે?
મનુષ્ય સ્વયં તેના માટે શ્રાપ રૂપ એવો આહાર લેવાની પ્રેરણા પોતાની જાતને કઈ રીતે પૂરી પાડે છે?
અહી આહારના બે મુખ્ય પ્રકાર તમારે સમજવા પડશે;
તેમાં પ્રથમ તો છે ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ અને બીજું છે ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ
ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ એટલે કે અનિવાર્ય આહાર એ છે જે તમારા શરીર અને મનને સ્વસ્થ બનાવી રાખવા માટેનું મૂળભૂત ઇંધણ છે, જે શરીર અને મનની સ્વાસ્થ્યપૂર્ણ સ્થિતિમાંથી નીપજેલ ભૂખ છે, જે શરીરની સર્વ સામાન્ય કાર્ય પ્રણાલીનો નિર્વાહ કરે છે.

ComfortFood એટલે કે તૃપ્તિઆહાર

- Advertisement -

ખોરાકનો આ એવો પ્રકાર છે જે સહુ કોઈ સદીઓથી લે છે પણ તે માટેની ભૂખ, તલપ ક્યાં ગર્ભમાં પેદા થાય છે તે બાબતે બહુ જૂજ લોકો જાણે છે. આ પ્રકારનો આહાર એટલે એકદમ તીખો, ખાટો, સખ્ખત ગરમ કે સખ્ખત ઠંડો, ચટપટો, ખુબ ઘી તેલ માખણ વાળો, ભજ્ઞક્ષભયક્ષિફિંયિંમ ળશહસ એટલે કે દૂધ આધારિત મીઠાઈઓ, ખુબ મરી મસાલા યુક્ત આહાર.
બે પાંચ દસ વખત અનાયાસે, સમજણ વગર , ઈચ્છાથી કે અનિચ્છાએ સંજોગોવશાત પણ આવો આહાર લીધા પછી સત્તત તેવા આહારની ઈચ્છા થતી રહે છે, અથવા તો આવી ઈચ્છા અસ્વસ્થ, અજંપા યુક્ત, ચિંતા, હતાશા, ગુસ્સા કે ઈર્ષ્યા જેવી મનોદશાના કારણે પેદા થાય છે. શરીરને આવા ખોરાકની મોટા ભાગે કોઈ જરૂરત જ નથી હોતી પણ મન જ્યારે સ્વયં પોતાની ભીતર પડેલી વિકૃતિ સહી નથી શકતું ત્યારે તે એક રાહત ઝંખે છે, યિહફડ્ઢફશિંજ્ઞક્ષ ઝંખે છે. ઊડ્ઢિયિંળય ફિંતયિં વાળા આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના દિમાગને એક ઝટકો આપે છે

અનિવાર્ય અને સુખદાયી આહાર બન્ને એક હોય ત્યારે પૂર્ણ સ્વાસ્થ્ય પ્રગટે

પોતાના માટે અયોગ્ય એવો આહાર લેવા મનુષ્યને કોણ પ્રેરે છે?

- Advertisement -

અને માનવીનું મગજ પોતે સર્જેલા કુંડાળામાંથી બહાર આવે છે. તેને ખરેખર તો પેલી ક્ષયલફશિંદશિું માથી બહાર આવવું પડે છે. તેની પાછળનું રહસ્યમય કારણ એ છે કે જીવંત શરીર માત્રની પ્રથમ અગ્રીમતા ખોરાકના પાચનની હોય છે. આ એક શક્ષબીશહિં , બુ મયરફીહિં એવી શારીરિક શક્ષયિંહહશલયક્ષભય છે. અને જ્યારે વ્યક્તિએ થોડા વધુ પ્રમાણમાં આવું ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ લીધું હોય ત્યારે તેના પાચનનું આયોજન કરવા અને આવા ફબક્ષજ્ઞળિફહ રજ્ઞજ્ઞમ થી શરીરને ન્યૂનતમ નુકશાન થાય તેવા રાસાયણિક સંયોજનો તૈયાર કરવામાં મગજ ધંધે લાગી જાય છે. આ રીતે મગજ પાચન માટેની કાર્યવાહી હાથ ધરવા પેલી નકારાત્મકતામાંથી કામચલાઉ રીતે બહાર આવતા તે પોતાના ખુદના પરિતાપથી મુક્ત થતાં હળવાશ અનુભવે છે અને તે એવું સમજવા લાગે છે કે આવા યડ્ઢિયિંળય સ્વાદથી જ તેની તબિયત સારી રહે છે. શરીર એટલું શક્ષયિંહહશલયક્ષિં હોય છે કે એક ભીખારીનું શરીર પણ પોતાના ઉદરની અંદર લાંબો સમય ખોરાકને પચ્યા વિના રહેવા નથી દેતું અને આમ વ્યક્તિ આહારના યોગ્યપણા બાબતે ગેરસમજ કેળવવાની શરૂઆત કરે છે. ખેર, તો આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના મનમાં વારંવાર તેના માટેની ઝંખના પેદા કરે છે કારણ કે માણસ માત્ર ફમમશભશિંદય યિંક્ષમયક્ષભુ ધરાવે છે. આજે જે વસ્તુ ખાવાથી થોડી મજા આવી તો તે કાલે પણ એ માંગશે, પરમ દિવસે પણ આ માંગશે ને એમ ધીમે ધીમે અયોગ્ય આહાર જ ભોજન પ્રણાલી બની રહેશે! સામાન્ય જીવોને પણ પ્રાપ્ત છે એવી આહાર અંગેની સૂઝ માણસ આ રીતે ગુમાવે છે અને જે આહાર અંગેની સૂઝ, સ્ફુરણા ગુમાવે છે તે પોતાનું સઘળું સ્વત્વ ગુમાવે છે! માનવી પોતાની પ્રત્યેક અતૃપ્ત અને ક્યારેય સંતોષાઈ શકે એમ ના હોય એવી ઈચ્છાઓ અને વૃત્તિઓનું શમન આવા ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ થી કરે છે અને એક તબક્કે આ પ્રકારનું ફૂડ મન અને શરીરની અનિવાર્યતા બની રહી છેલ્લે સંસ્કારમાં રૂપાંતર પામે છે અને આ સંસ્કારનું વિષ તેને વધુમાં વધુ ફબક્ષજ્ઞળિફહ ફક્ષમ ળીહશિં ાજ્ઞિભભયતતયમ રજ્ઞજ્ઞમ શક્ષફિંસય તરફ દોરી જાય છે. નહિતર આહાર તો કેવળ ઇંધણ છે અને વળી આત્મિક ઊંચાઈ ધરાવતી વ્યક્તિ માટે તો તે ઇંધણ પણ નથી. તો કાચા ખાદ્ય પદાર્થ ઋચતા ના હોય તો પણ તેને થોડા ભજ્ઞજ્ઞસ કરવા સિવાય બીજી કોઈ વિષશ જરૂરત હોતી નથી, પણ એક વિકૃતિ સંસ્કાર બને પછી મનમાં જે અસ્વસ્થતા હોય છે તે ઘણી જટિલ હોવાથી તેના શમન માટે તમારે એકદમ કોમ્પલેક્ષ જટિલ ફૂડ એટલે કે જેના પર અનેક અનેક પ્રક્રિયાઓ કરવામાં આવી છે તેવા ઈવશક્ષયતય પંજાબી વિગેરે ખોરાક જોઈએ છે. જોકે યાદ રહે કે ચીનનું જ્ઞશિલશક્ષફહ ઈવશક્ષયતય રજ્ઞજ્ઞમ આપણાં ચાઈનીઝ ફૂડથી ઘણું અલગ હોય છે, અને વળી તો પણ ચાઈનીઝ લોકો તેમના ફૂડ જેટલા જ જટિલ છે. ઢજ્ઞી ફહહ સક્ષજ્ઞૂ શિ.ં તો શરીરને શું જોઈએ છે તે જાણવા સમજવા તે પ્રકારની સૂઝ સ્ફુરણાને પુન: સક્રિય કરવા શરીર સાથે સંવાદ કરવાની આદત કેળવશો તો 20 25 દિવસમાં આ સ્ફુરણા જાગૃત થશે ને પ્રતિક્ષણ તમને ખબર પણ નહી પડે તેમ તમારી સાથે એકરૂપ થઈ તમારામાં વૃત્તી બની રહી માર્ગ ચિંધતી રહેશે! કારણ કે પ્રકૃતિએ તમને જન્મ આપ્યો તે ઘટના સ્વયં તેની તરફથી તમને આપવામાં આવેલું વચન છે કે ળુ મયફિ ભવશહમ, ષીતિં બય ૂશવિં ળય, શ ૂશહહ ાજ્ઞિયિંભિં ફહહ જ્ઞર ુજ્ઞીિ ષજ્ઞીક્ષિયુ. લાંબા સમય સુધી ફક્ત શરીરની જરૂરિયાત મુજબનો ખોરાક લેવાથી શરીરમાં સ્વાસ્થ્ય પેદા થશે, માનસિક સ્વાસ્થ્ય ખીલશે અને મનમાં અયોગ્ય ખોરાક માટેની ઝંખનાનો અંત આવ્યા પછી મન પોતાના સ્વપ્નોની પૂર્તિ માટે માનસિક અને શારિરક ક્ષમતા પ્રાપ્ત કરશે.

You Might Also Like

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

પાકીટમાં કોનો ફોટો છે ?

સોર્સોપ એટલે કે હનુમાનફળ: એક અદભૂત સ્વાદિષ્ટ ઔષધીય ફ્રુટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
Next Article ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
“કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
વેરાવળ-પાટણનું નામ બદલીને સોમનાથ કરવા મુખ્યમંત્રીને રજૂઆત
સૌરાષ્ટ્ર યુનિ.ના વિવિધ ભવનોમાં AI, વૈદિક મેથ્સ અને સાયબર લો જેવા નવા રોજગારલક્ષી કોર્સીસ શરૂ કરાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
મનીષ આચાર્ય

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
મનીષ આચાર્ય

વિશ્ર્વનું સહુથી નીડર ઝનૂની બાધોડકુ પ્રાણી એટલે હની બેઝર

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?