By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    18 hours ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    18 hours ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    2 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    3 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    18 hours ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    18 hours ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    19 hours ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    2 days ago
    પેટ્રોલ-ડિઝલમાં ભાવ ઘટાડાનું હમણા પૂછતા જ નહી : હરદિપપુરીનો સીધો જવાબ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    2 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    6 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    6 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    6 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    18 hours ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    16 hours ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    2 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    3 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    4 days ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:29 PM
Khaskhabar Editor 1 month ago
Share
9 Min Read
SHARE

ઘણા સમય પહેલા “ખાતા શીખો” શીર્ષક સાથે મેં એક લેખ મૂક્યો હતો. આ લેખના પ્રતિભાવમાં ખાસ્સી ચર્ચાઓ જાગી હતી. તે લેખમાં આપણા પોતાના શરીર સાથે વાત કરવાનો જે ખયાલ રજૂ કર્યો હતો તેમાં મોટા ભાગના લોકોને પોતાના શરીર સાથે વાત કરવાની બાબત બહુ અજીબ લાગતી હતી. કેટલાક કહે “આ તો બહુ નવું છે, આ તો રસપ્રદ છે” વી.વી!
અલબત્ત લોકોની આવી વાત મને સ્વાભાવિક લાગતી હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એક અજીબ વેદના થાય, કાઇંક ખૂચે!
એમ થાય છે કે જીવ માત્રને પ્રકૃતિ તરફથી મળેલી કેટલીક અદભૂત ક્ષમતાઓથી કેવળ એક માનવી જ કેટલો બેખબર થઈ ગયો છે!
એક ગાય સામે ડુંગળીના લીલાછમ પાંદડાઓનો એક આખો મોટો પૂળો મૂકો તો તે નહી ખાય, બકરીઓ એક પણ વનસ્પતિ ખાવી નહી મૂકે પણ તેનો ચારો સહેજે ભીનો હશે, જરા અમસ્તો બગડી ગયો હશે તો તે એ નહી ખાય, એક શ્વાનને તમે અશ્વગંધાનો પૂળો આપો તો તે મોઢું ફેરવી જશે, એક બિલાડીને તમે ટામેટું આપો કે એક સિંહને તમે વિશ્વની શ્રેષ્ઠ બદામ આપો કે એક સર્પને તમે આ શહેરની ઉત્કૃષ્ઠ મીઠાઈ આપો તો તે એ ખાશે?
તમે એ વાત બહુ સારી રીતે જાણો છો કે આ તમામ સહિત પૃથ્વી પરનો કોઈ જીવ પોતાના શરીર માટે આદર્શ એવો આહાર પ્રાપ્ય હોય ત્યાં સુધી સુધી બીજી કોઈ વસ્તુમાં મો પણ નથી નાખતો!
અને માણસ ગમ્મે તેમાં મો નાખીને ગળા સુધી આવે એટલું ગળચી જાય છે, ચાહે તે અત્યંત ગંદી જગ્યાએ અતી ગંદા માણસે બનાવ્યું હોય!
તો આ જીવોને એવી સૂઝ કોણ આપે છે કે તેણે શું ખાવું અને શું ના ખાવું?
કબૂતરને એવું ક્યાં ડાયેટીશ્યને સમજાવ્યું હતું કે ભાઈ તારે ઘઉં ખાવા પણ લીલા મરચા ન ખાવા? પોપટને એવું કંઈ ડાયેટીશ્યને કહ્યું હતું કે રૂપાળો મોર ભલે જીવડાં ખાય, તારે એવું કદી ના ખાવું? કાગડાના હૈયે એવું કઈ ડાયેટીશ્યને ઠસાવી દીધું હતું કે યાર તારે ખીર પૂરી ખાવા, એઠવાડ ખાવોને માંસના ટુકડા પણ ઓહિયા કરી જવા!
અને આપણને કેમ કોઈએ આવું શીખવ્યું નથી?
સમજવા જેવી આ વાત છે, જરા વિચારો, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાતો માણસ જીવનની બિલકુલ મૂળભૂત એવી બાબતની સમજથી વંચિત કેમ?
તે સાથે એ પણ વિચારો કે આપણે જેને આ પૃથ્વી પરનો એક તુચ્છ જીવ ગણી છીએ તેવા ચામાચીડિયાંને પણ જો પ્રકૃતિએ તે સમજ આપી હોય કે તેના માટે શું યોગ્ય નથી તો મનુષ્યને આવી સમજ આપવામાં ન આવી હોય તેવું બને ખરું?
મા પ્રકૃતિ જો સૃષ્ટિ પરના સમસ્ત જીવોના સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રતિક્ષણ કાર્યરત હોય તો તે મનુષ્યને આહારની સૂઝથી એ રીતે વંચિત રાખે ખરી કે જેથી કરીને તે પોતાના જીવનનો બહુ મોટો હિસ્સો એવો ખોરાક તૈયાર કરવામાં વીતાવી દે જે તેને વારંવાર રોગોનો શિકાર બનાવે?
ખરેખર આવું ના જ બને.
તો પછી મનુષ્યને તેના માટે અયોગ્ય એવો આહાર લેવા કોણ પ્રેરે છે?
આ સવાલનો જવાબ છે, મનુષ્ય પોતે!
તો બીજો સવાલ હવે એ ઊભો થાય છે કે એ કેવી રીતે?
મનુષ્ય સ્વયં તેના માટે શ્રાપ રૂપ એવો આહાર લેવાની પ્રેરણા પોતાની જાતને કઈ રીતે પૂરી પાડે છે?
અહી આહારના બે મુખ્ય પ્રકાર તમારે સમજવા પડશે;
તેમાં પ્રથમ તો છે ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ અને બીજું છે ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ
ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ એટલે કે અનિવાર્ય આહાર એ છે જે તમારા શરીર અને મનને સ્વસ્થ બનાવી રાખવા માટેનું મૂળભૂત ઇંધણ છે, જે શરીર અને મનની સ્વાસ્થ્યપૂર્ણ સ્થિતિમાંથી નીપજેલ ભૂખ છે, જે શરીરની સર્વ સામાન્ય કાર્ય પ્રણાલીનો નિર્વાહ કરે છે.

ComfortFood એટલે કે તૃપ્તિઆહાર

- Advertisement -

ખોરાકનો આ એવો પ્રકાર છે જે સહુ કોઈ સદીઓથી લે છે પણ તે માટેની ભૂખ, તલપ ક્યાં ગર્ભમાં પેદા થાય છે તે બાબતે બહુ જૂજ લોકો જાણે છે. આ પ્રકારનો આહાર એટલે એકદમ તીખો, ખાટો, સખ્ખત ગરમ કે સખ્ખત ઠંડો, ચટપટો, ખુબ ઘી તેલ માખણ વાળો, ભજ્ઞક્ષભયક્ષિફિંયિંમ ળશહસ એટલે કે દૂધ આધારિત મીઠાઈઓ, ખુબ મરી મસાલા યુક્ત આહાર.
બે પાંચ દસ વખત અનાયાસે, સમજણ વગર , ઈચ્છાથી કે અનિચ્છાએ સંજોગોવશાત પણ આવો આહાર લીધા પછી સત્તત તેવા આહારની ઈચ્છા થતી રહે છે, અથવા તો આવી ઈચ્છા અસ્વસ્થ, અજંપા યુક્ત, ચિંતા, હતાશા, ગુસ્સા કે ઈર્ષ્યા જેવી મનોદશાના કારણે પેદા થાય છે. શરીરને આવા ખોરાકની મોટા ભાગે કોઈ જરૂરત જ નથી હોતી પણ મન જ્યારે સ્વયં પોતાની ભીતર પડેલી વિકૃતિ સહી નથી શકતું ત્યારે તે એક રાહત ઝંખે છે, યિહફડ્ઢફશિંજ્ઞક્ષ ઝંખે છે. ઊડ્ઢિયિંળય ફિંતયિં વાળા આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના દિમાગને એક ઝટકો આપે છે

અનિવાર્ય અને સુખદાયી આહાર બન્ને એક હોય ત્યારે પૂર્ણ સ્વાસ્થ્ય પ્રગટે

પોતાના માટે અયોગ્ય એવો આહાર લેવા મનુષ્યને કોણ પ્રેરે છે?

- Advertisement -

અને માનવીનું મગજ પોતે સર્જેલા કુંડાળામાંથી બહાર આવે છે. તેને ખરેખર તો પેલી ક્ષયલફશિંદશિું માથી બહાર આવવું પડે છે. તેની પાછળનું રહસ્યમય કારણ એ છે કે જીવંત શરીર માત્રની પ્રથમ અગ્રીમતા ખોરાકના પાચનની હોય છે. આ એક શક્ષબીશહિં , બુ મયરફીહિં એવી શારીરિક શક્ષયિંહહશલયક્ષભય છે. અને જ્યારે વ્યક્તિએ થોડા વધુ પ્રમાણમાં આવું ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ લીધું હોય ત્યારે તેના પાચનનું આયોજન કરવા અને આવા ફબક્ષજ્ઞળિફહ રજ્ઞજ્ઞમ થી શરીરને ન્યૂનતમ નુકશાન થાય તેવા રાસાયણિક સંયોજનો તૈયાર કરવામાં મગજ ધંધે લાગી જાય છે. આ રીતે મગજ પાચન માટેની કાર્યવાહી હાથ ધરવા પેલી નકારાત્મકતામાંથી કામચલાઉ રીતે બહાર આવતા તે પોતાના ખુદના પરિતાપથી મુક્ત થતાં હળવાશ અનુભવે છે અને તે એવું સમજવા લાગે છે કે આવા યડ્ઢિયિંળય સ્વાદથી જ તેની તબિયત સારી રહે છે. શરીર એટલું શક્ષયિંહહશલયક્ષિં હોય છે કે એક ભીખારીનું શરીર પણ પોતાના ઉદરની અંદર લાંબો સમય ખોરાકને પચ્યા વિના રહેવા નથી દેતું અને આમ વ્યક્તિ આહારના યોગ્યપણા બાબતે ગેરસમજ કેળવવાની શરૂઆત કરે છે. ખેર, તો આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના મનમાં વારંવાર તેના માટેની ઝંખના પેદા કરે છે કારણ કે માણસ માત્ર ફમમશભશિંદય યિંક્ષમયક્ષભુ ધરાવે છે. આજે જે વસ્તુ ખાવાથી થોડી મજા આવી તો તે કાલે પણ એ માંગશે, પરમ દિવસે પણ આ માંગશે ને એમ ધીમે ધીમે અયોગ્ય આહાર જ ભોજન પ્રણાલી બની રહેશે! સામાન્ય જીવોને પણ પ્રાપ્ત છે એવી આહાર અંગેની સૂઝ માણસ આ રીતે ગુમાવે છે અને જે આહાર અંગેની સૂઝ, સ્ફુરણા ગુમાવે છે તે પોતાનું સઘળું સ્વત્વ ગુમાવે છે! માનવી પોતાની પ્રત્યેક અતૃપ્ત અને ક્યારેય સંતોષાઈ શકે એમ ના હોય એવી ઈચ્છાઓ અને વૃત્તિઓનું શમન આવા ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ થી કરે છે અને એક તબક્કે આ પ્રકારનું ફૂડ મન અને શરીરની અનિવાર્યતા બની રહી છેલ્લે સંસ્કારમાં રૂપાંતર પામે છે અને આ સંસ્કારનું વિષ તેને વધુમાં વધુ ફબક્ષજ્ઞળિફહ ફક્ષમ ળીહશિં ાજ્ઞિભભયતતયમ રજ્ઞજ્ઞમ શક્ષફિંસય તરફ દોરી જાય છે. નહિતર આહાર તો કેવળ ઇંધણ છે અને વળી આત્મિક ઊંચાઈ ધરાવતી વ્યક્તિ માટે તો તે ઇંધણ પણ નથી. તો કાચા ખાદ્ય પદાર્થ ઋચતા ના હોય તો પણ તેને થોડા ભજ્ઞજ્ઞસ કરવા સિવાય બીજી કોઈ વિષશ જરૂરત હોતી નથી, પણ એક વિકૃતિ સંસ્કાર બને પછી મનમાં જે અસ્વસ્થતા હોય છે તે ઘણી જટિલ હોવાથી તેના શમન માટે તમારે એકદમ કોમ્પલેક્ષ જટિલ ફૂડ એટલે કે જેના પર અનેક અનેક પ્રક્રિયાઓ કરવામાં આવી છે તેવા ઈવશક્ષયતય પંજાબી વિગેરે ખોરાક જોઈએ છે. જોકે યાદ રહે કે ચીનનું જ્ઞશિલશક્ષફહ ઈવશક્ષયતય રજ્ઞજ્ઞમ આપણાં ચાઈનીઝ ફૂડથી ઘણું અલગ હોય છે, અને વળી તો પણ ચાઈનીઝ લોકો તેમના ફૂડ જેટલા જ જટિલ છે. ઢજ્ઞી ફહહ સક્ષજ્ઞૂ શિ.ં તો શરીરને શું જોઈએ છે તે જાણવા સમજવા તે પ્રકારની સૂઝ સ્ફુરણાને પુન: સક્રિય કરવા શરીર સાથે સંવાદ કરવાની આદત કેળવશો તો 20 25 દિવસમાં આ સ્ફુરણા જાગૃત થશે ને પ્રતિક્ષણ તમને ખબર પણ નહી પડે તેમ તમારી સાથે એકરૂપ થઈ તમારામાં વૃત્તી બની રહી માર્ગ ચિંધતી રહેશે! કારણ કે પ્રકૃતિએ તમને જન્મ આપ્યો તે ઘટના સ્વયં તેની તરફથી તમને આપવામાં આવેલું વચન છે કે ળુ મયફિ ભવશહમ, ષીતિં બય ૂશવિં ળય, શ ૂશહહ ાજ્ઞિયિંભિં ફહહ જ્ઞર ુજ્ઞીિ ષજ્ઞીક્ષિયુ. લાંબા સમય સુધી ફક્ત શરીરની જરૂરિયાત મુજબનો ખોરાક લેવાથી શરીરમાં સ્વાસ્થ્ય પેદા થશે, માનસિક સ્વાસ્થ્ય ખીલશે અને મનમાં અયોગ્ય ખોરાક માટેની ઝંખનાનો અંત આવ્યા પછી મન પોતાના સ્વપ્નોની પૂર્તિ માટે માનસિક અને શારિરક ક્ષમતા પ્રાપ્ત કરશે.

You Might Also Like

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

રીંગણની છાલ સ્કિન કેન્સર સામે અસરકારક

48 વર્ષ પછી ઇરાનનો પુનર્જન્મ

જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
Next Article ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
એમ્બ્યુલેન્સમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ : એમપીથી શબપેટીમાં દારૂ-બિયર સંતાડી રાજકોટ લાવતા બે શખ્સ ઝડપાયા
ઇશ્વરના અસ્તિત્વનો પુરાવો
નિર્દોષ હાસ્યના સંસ્કારી સર્જક : શાહબુદ્દિન રાઠોડ
જમીન સંપાદન કાયદો અને ખેડૂતોના કાનૂની અધિકારો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
Authorમનીષ આચાર્ય

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનીષ આચાર્ય

રીંગણની છાલ સ્કિન કેન્સર સામે અસરકારક

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?