By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    14 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    12 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    13 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    13 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    14 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
મનીષ આચાર્ય

મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે

Khaskhabar Editor
Last updated: 2026/05/23 at 4:29 PM
Khaskhabar Editor 3 months ago
Share
9 Min Read
SHARE

ઘણા સમય પહેલા “ખાતા શીખો” શીર્ષક સાથે મેં એક લેખ મૂક્યો હતો. આ લેખના પ્રતિભાવમાં ખાસ્સી ચર્ચાઓ જાગી હતી. તે લેખમાં આપણા પોતાના શરીર સાથે વાત કરવાનો જે ખયાલ રજૂ કર્યો હતો તેમાં મોટા ભાગના લોકોને પોતાના શરીર સાથે વાત કરવાની બાબત બહુ અજીબ લાગતી હતી. કેટલાક કહે “આ તો બહુ નવું છે, આ તો રસપ્રદ છે” વી.વી!
અલબત્ત લોકોની આવી વાત મને સ્વાભાવિક લાગતી હોવા છતાં મનમાં ઊંડે ઊંડે એક અજીબ વેદના થાય, કાઇંક ખૂચે!
એમ થાય છે કે જીવ માત્રને પ્રકૃતિ તરફથી મળેલી કેટલીક અદભૂત ક્ષમતાઓથી કેવળ એક માનવી જ કેટલો બેખબર થઈ ગયો છે!
એક ગાય સામે ડુંગળીના લીલાછમ પાંદડાઓનો એક આખો મોટો પૂળો મૂકો તો તે નહી ખાય, બકરીઓ એક પણ વનસ્પતિ ખાવી નહી મૂકે પણ તેનો ચારો સહેજે ભીનો હશે, જરા અમસ્તો બગડી ગયો હશે તો તે એ નહી ખાય, એક શ્વાનને તમે અશ્વગંધાનો પૂળો આપો તો તે મોઢું ફેરવી જશે, એક બિલાડીને તમે ટામેટું આપો કે એક સિંહને તમે વિશ્વની શ્રેષ્ઠ બદામ આપો કે એક સર્પને તમે આ શહેરની ઉત્કૃષ્ઠ મીઠાઈ આપો તો તે એ ખાશે?
તમે એ વાત બહુ સારી રીતે જાણો છો કે આ તમામ સહિત પૃથ્વી પરનો કોઈ જીવ પોતાના શરીર માટે આદર્શ એવો આહાર પ્રાપ્ય હોય ત્યાં સુધી સુધી બીજી કોઈ વસ્તુમાં મો પણ નથી નાખતો!
અને માણસ ગમ્મે તેમાં મો નાખીને ગળા સુધી આવે એટલું ગળચી જાય છે, ચાહે તે અત્યંત ગંદી જગ્યાએ અતી ગંદા માણસે બનાવ્યું હોય!
તો આ જીવોને એવી સૂઝ કોણ આપે છે કે તેણે શું ખાવું અને શું ના ખાવું?
કબૂતરને એવું ક્યાં ડાયેટીશ્યને સમજાવ્યું હતું કે ભાઈ તારે ઘઉં ખાવા પણ લીલા મરચા ન ખાવા? પોપટને એવું કંઈ ડાયેટીશ્યને કહ્યું હતું કે રૂપાળો મોર ભલે જીવડાં ખાય, તારે એવું કદી ના ખાવું? કાગડાના હૈયે એવું કઈ ડાયેટીશ્યને ઠસાવી દીધું હતું કે યાર તારે ખીર પૂરી ખાવા, એઠવાડ ખાવોને માંસના ટુકડા પણ ઓહિયા કરી જવા!
અને આપણને કેમ કોઈએ આવું શીખવ્યું નથી?
સમજવા જેવી આ વાત છે, જરા વિચારો, ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ગણાતો માણસ જીવનની બિલકુલ મૂળભૂત એવી બાબતની સમજથી વંચિત કેમ?
તે સાથે એ પણ વિચારો કે આપણે જેને આ પૃથ્વી પરનો એક તુચ્છ જીવ ગણી છીએ તેવા ચામાચીડિયાંને પણ જો પ્રકૃતિએ તે સમજ આપી હોય કે તેના માટે શું યોગ્ય નથી તો મનુષ્યને આવી સમજ આપવામાં ન આવી હોય તેવું બને ખરું?
મા પ્રકૃતિ જો સૃષ્ટિ પરના સમસ્ત જીવોના સ્વાસ્થ્યના રક્ષણ માટે પ્રતિક્ષણ કાર્યરત હોય તો તે મનુષ્યને આહારની સૂઝથી એ રીતે વંચિત રાખે ખરી કે જેથી કરીને તે પોતાના જીવનનો બહુ મોટો હિસ્સો એવો ખોરાક તૈયાર કરવામાં વીતાવી દે જે તેને વારંવાર રોગોનો શિકાર બનાવે?
ખરેખર આવું ના જ બને.
તો પછી મનુષ્યને તેના માટે અયોગ્ય એવો આહાર લેવા કોણ પ્રેરે છે?
આ સવાલનો જવાબ છે, મનુષ્ય પોતે!
તો બીજો સવાલ હવે એ ઊભો થાય છે કે એ કેવી રીતે?
મનુષ્ય સ્વયં તેના માટે શ્રાપ રૂપ એવો આહાર લેવાની પ્રેરણા પોતાની જાતને કઈ રીતે પૂરી પાડે છે?
અહી આહારના બે મુખ્ય પ્રકાર તમારે સમજવા પડશે;
તેમાં પ્રથમ તો છે ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ અને બીજું છે ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ
ઊતતયક્ષશિંફહ રજ્ઞજ્ઞમ એટલે કે અનિવાર્ય આહાર એ છે જે તમારા શરીર અને મનને સ્વસ્થ બનાવી રાખવા માટેનું મૂળભૂત ઇંધણ છે, જે શરીર અને મનની સ્વાસ્થ્યપૂર્ણ સ્થિતિમાંથી નીપજેલ ભૂખ છે, જે શરીરની સર્વ સામાન્ય કાર્ય પ્રણાલીનો નિર્વાહ કરે છે.

ComfortFood એટલે કે તૃપ્તિઆહાર

- Advertisement -

ખોરાકનો આ એવો પ્રકાર છે જે સહુ કોઈ સદીઓથી લે છે પણ તે માટેની ભૂખ, તલપ ક્યાં ગર્ભમાં પેદા થાય છે તે બાબતે બહુ જૂજ લોકો જાણે છે. આ પ્રકારનો આહાર એટલે એકદમ તીખો, ખાટો, સખ્ખત ગરમ કે સખ્ખત ઠંડો, ચટપટો, ખુબ ઘી તેલ માખણ વાળો, ભજ્ઞક્ષભયક્ષિફિંયિંમ ળશહસ એટલે કે દૂધ આધારિત મીઠાઈઓ, ખુબ મરી મસાલા યુક્ત આહાર.
બે પાંચ દસ વખત અનાયાસે, સમજણ વગર , ઈચ્છાથી કે અનિચ્છાએ સંજોગોવશાત પણ આવો આહાર લીધા પછી સત્તત તેવા આહારની ઈચ્છા થતી રહે છે, અથવા તો આવી ઈચ્છા અસ્વસ્થ, અજંપા યુક્ત, ચિંતા, હતાશા, ગુસ્સા કે ઈર્ષ્યા જેવી મનોદશાના કારણે પેદા થાય છે. શરીરને આવા ખોરાકની મોટા ભાગે કોઈ જરૂરત જ નથી હોતી પણ મન જ્યારે સ્વયં પોતાની ભીતર પડેલી વિકૃતિ સહી નથી શકતું ત્યારે તે એક રાહત ઝંખે છે, યિહફડ્ઢફશિંજ્ઞક્ષ ઝંખે છે. ઊડ્ઢિયિંળય ફિંતયિં વાળા આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના દિમાગને એક ઝટકો આપે છે

અનિવાર્ય અને સુખદાયી આહાર બન્ને એક હોય ત્યારે પૂર્ણ સ્વાસ્થ્ય પ્રગટે

પોતાના માટે અયોગ્ય એવો આહાર લેવા મનુષ્યને કોણ પ્રેરે છે?

- Advertisement -

અને માનવીનું મગજ પોતે સર્જેલા કુંડાળામાંથી બહાર આવે છે. તેને ખરેખર તો પેલી ક્ષયલફશિંદશિું માથી બહાર આવવું પડે છે. તેની પાછળનું રહસ્યમય કારણ એ છે કે જીવંત શરીર માત્રની પ્રથમ અગ્રીમતા ખોરાકના પાચનની હોય છે. આ એક શક્ષબીશહિં , બુ મયરફીહિં એવી શારીરિક શક્ષયિંહહશલયક્ષભય છે. અને જ્યારે વ્યક્તિએ થોડા વધુ પ્રમાણમાં આવું ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ લીધું હોય ત્યારે તેના પાચનનું આયોજન કરવા અને આવા ફબક્ષજ્ઞળિફહ રજ્ઞજ્ઞમ થી શરીરને ન્યૂનતમ નુકશાન થાય તેવા રાસાયણિક સંયોજનો તૈયાર કરવામાં મગજ ધંધે લાગી જાય છે. આ રીતે મગજ પાચન માટેની કાર્યવાહી હાથ ધરવા પેલી નકારાત્મકતામાંથી કામચલાઉ રીતે બહાર આવતા તે પોતાના ખુદના પરિતાપથી મુક્ત થતાં હળવાશ અનુભવે છે અને તે એવું સમજવા લાગે છે કે આવા યડ્ઢિયિંળય સ્વાદથી જ તેની તબિયત સારી રહે છે. શરીર એટલું શક્ષયિંહહશલયક્ષિં હોય છે કે એક ભીખારીનું શરીર પણ પોતાના ઉદરની અંદર લાંબો સમય ખોરાકને પચ્યા વિના રહેવા નથી દેતું અને આમ વ્યક્તિ આહારના યોગ્યપણા બાબતે ગેરસમજ કેળવવાની શરૂઆત કરે છે. ખેર, તો આ ભજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ માણસના મનમાં વારંવાર તેના માટેની ઝંખના પેદા કરે છે કારણ કે માણસ માત્ર ફમમશભશિંદય યિંક્ષમયક્ષભુ ધરાવે છે. આજે જે વસ્તુ ખાવાથી થોડી મજા આવી તો તે કાલે પણ એ માંગશે, પરમ દિવસે પણ આ માંગશે ને એમ ધીમે ધીમે અયોગ્ય આહાર જ ભોજન પ્રણાલી બની રહેશે! સામાન્ય જીવોને પણ પ્રાપ્ત છે એવી આહાર અંગેની સૂઝ માણસ આ રીતે ગુમાવે છે અને જે આહાર અંગેની સૂઝ, સ્ફુરણા ગુમાવે છે તે પોતાનું સઘળું સ્વત્વ ગુમાવે છે! માનવી પોતાની પ્રત્યેક અતૃપ્ત અને ક્યારેય સંતોષાઈ શકે એમ ના હોય એવી ઈચ્છાઓ અને વૃત્તિઓનું શમન આવા ઈજ્ઞળરજ્ઞિિં રજ્ઞજ્ઞમ થી કરે છે અને એક તબક્કે આ પ્રકારનું ફૂડ મન અને શરીરની અનિવાર્યતા બની રહી છેલ્લે સંસ્કારમાં રૂપાંતર પામે છે અને આ સંસ્કારનું વિષ તેને વધુમાં વધુ ફબક્ષજ્ઞળિફહ ફક્ષમ ળીહશિં ાજ્ઞિભભયતતયમ રજ્ઞજ્ઞમ શક્ષફિંસય તરફ દોરી જાય છે. નહિતર આહાર તો કેવળ ઇંધણ છે અને વળી આત્મિક ઊંચાઈ ધરાવતી વ્યક્તિ માટે તો તે ઇંધણ પણ નથી. તો કાચા ખાદ્ય પદાર્થ ઋચતા ના હોય તો પણ તેને થોડા ભજ્ઞજ્ઞસ કરવા સિવાય બીજી કોઈ વિષશ જરૂરત હોતી નથી, પણ એક વિકૃતિ સંસ્કાર બને પછી મનમાં જે અસ્વસ્થતા હોય છે તે ઘણી જટિલ હોવાથી તેના શમન માટે તમારે એકદમ કોમ્પલેક્ષ જટિલ ફૂડ એટલે કે જેના પર અનેક અનેક પ્રક્રિયાઓ કરવામાં આવી છે તેવા ઈવશક્ષયતય પંજાબી વિગેરે ખોરાક જોઈએ છે. જોકે યાદ રહે કે ચીનનું જ્ઞશિલશક્ષફહ ઈવશક્ષયતય રજ્ઞજ્ઞમ આપણાં ચાઈનીઝ ફૂડથી ઘણું અલગ હોય છે, અને વળી તો પણ ચાઈનીઝ લોકો તેમના ફૂડ જેટલા જ જટિલ છે. ઢજ્ઞી ફહહ સક્ષજ્ઞૂ શિ.ં તો શરીરને શું જોઈએ છે તે જાણવા સમજવા તે પ્રકારની સૂઝ સ્ફુરણાને પુન: સક્રિય કરવા શરીર સાથે સંવાદ કરવાની આદત કેળવશો તો 20 25 દિવસમાં આ સ્ફુરણા જાગૃત થશે ને પ્રતિક્ષણ તમને ખબર પણ નહી પડે તેમ તમારી સાથે એકરૂપ થઈ તમારામાં વૃત્તી બની રહી માર્ગ ચિંધતી રહેશે! કારણ કે પ્રકૃતિએ તમને જન્મ આપ્યો તે ઘટના સ્વયં તેની તરફથી તમને આપવામાં આવેલું વચન છે કે ળુ મયફિ ભવશહમ, ષીતિં બય ૂશવિં ળય, શ ૂશહહ ાજ્ઞિયિંભિં ફહહ જ્ઞર ુજ્ઞીિ ષજ્ઞીક્ષિયુ. લાંબા સમય સુધી ફક્ત શરીરની જરૂરિયાત મુજબનો ખોરાક લેવાથી શરીરમાં સ્વાસ્થ્ય પેદા થશે, માનસિક સ્વાસ્થ્ય ખીલશે અને મનમાં અયોગ્ય ખોરાક માટેની ઝંખનાનો અંત આવ્યા પછી મન પોતાના સ્વપ્નોની પૂર્તિ માટે માનસિક અને શારિરક ક્ષમતા પ્રાપ્ત કરશે.

You Might Also Like

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

ચલણી નાણાનો વૈશ્વિક ઇતિહાસ : વિશ્વની પહેલી ટંકશાળા ચીનમાં 3100 વર્ષ પહેલા શરૂ થઈ હતી

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
Next Article ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Authorમનીષ આચાર્ય

પગની નસોમાં લોહીનું ગંઠાઈ જવું તે એક જોખમી સ્થિતિ છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
Authorમનીષ આચાર્ય

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?