By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    USના વિઝા હવે ફટાફટ!
    4 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    6 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    1 day ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    1 day ago
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    4 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    4 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    4 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    4 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    6 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    1 day ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    1 day ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    3 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    4 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    6 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    6 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    1 day ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    1 day ago
    રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ
    1 day ago
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સાસણ ગીર ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સાસણ ગીર ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
રાજકોટ

સાસણ ગીર ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:15 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

સાસણ ગીર ખાતે રાજકોટ શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગના પ્રથમ દિવસે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયાઃ ગીર ના સુપ્રસિધ્ધ સીટ્ટી નૃત્યની રમઝટ માણતા શહેર ભાજપના કાર્યકર્તાઓ : કમલેશ મિરાણી

ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવેલ કે કાર્યર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નૈતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્ય પ્રશિક્ષણ તથા બુથ સશકિતકરશને મહત્વ આપવામા આવતુ હોય છે ત્યારે રાજકોટ મહાનગર માટે સાસણ ખાતે તા ૨૨,૨૩ અને તા.૨૪ ઓકટોબર ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર પ્રદેશના નેતાઓ તેમજ પ્રદેશ ભાજપના અગ્રણીઓ દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે ત્યારે પ્રશિક્ષણ વર્ગ ના વિવિધ સત્રો સંપન્ન થયા બાદ સાંસ્કૃતીક કાર્યક્રમ તેમજ ગીરના પ્રખ્યાત સીદી નૃત્યનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેનો શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજપના મંત્રી શ્રીજેશભાઈ મેરજા, અરવીંદભાઈ ઘાણી, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિદ્ધ પુર મેયર ડો.પ્રદિપભાઈ ડવ તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓએ લાભ લઈ કાર્યક્રમોની લીજ માવી હતી.

- Advertisement -

નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકારમા દેશના સીમાડાઓ સુરક્ષીત બન્યા છે : પ્રશાંતભાઈ કોરાટ

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ કે કાર્યકર્તાઓની કાર્યક્ષમતામાં વધારો થાય અને ભાવિ નેતૃત્વ વધુ સારી રીતે જવાબદારીઓનું વહન કરી શકે તે માટે તેમને સુસજજ અને તૈયાર તે વિચારને કેન્દ્રમાં રાખી જનસંઘના કાળથી કાર્યકર્તા પ્રશિક્ષા તથા બુથ સશક્તિકરણને મહત્વ આપવામા આવતુ હોય છે ત્યારે રાજકોટ મહાનગર માટે તા.૨૨,૨૩ અને તા.૨૪ ઓકટોબર ખાતે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવેલ હોય પ્રદેશ ભાજપમાંથી વિવિધ વિષયો ઉપર જેમ કે આજના ભારતની વૈચારીક મુખ્ય ધારા- આપણી વિચારધારા, વ્યક્તિત્વ વિકાસ, ભાજપાનો ઇતિહાસ અને વિકાસ, આપણો વિચાર પરિવાર, બદલાયલ પરિસ્થિતિમાં ભાજપાનું દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ, રાજ્ય સરકારની ઉપલબ્ધીઓ, ૨૦૧૪ પછી ભારતની રાજનીતીમાં આવેલ બદલાવ, આપણી કાર્યપધ્ધતી – સંગઠન સંરચના માં આપણી ભુમિકા, મીડીયાનો વ્યવહાર અને ઉપયોગ, ભારત વૈશ્વિક પરીદૃશ્ય, ખાત્મનિર્ભર ભારતનો સંકલ્પ, સોશીયલ મીડીયાનો ઉપયોગ, કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ આપણા પ્રદેશના સંદર્ભમાં, સુરક્ષા સામર્થ્ય, ૭ વર્ષમાં કેન્દ્ર રાજય સરકારમાં અંત્યોદય પ્રયત્ન જેવા વિષયો ઉપર પ્રદેશમાં થી વકતાઓ માર્ગદર્શન પુરૂ પાડવામાં આવી રહયુ છે ત્યારે શહેર ભાજપના પ્રશિક્ષણ વર્ગનો સાસણ ખાતે ભાજપના કાર્યકર્તાઓ પંચનિષ્ઠાને ગ્રહણ કરશે.આ પશિયાણ વર્ગના સત્રમાં રાજકોટ શહેર સંગઠનના પ્રભારી ઝવેરીભાઈ ઠકરાર, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા, પ્રદેશ ભાજપ બાક્ષીપંચ મોરચાના પ્રમુખ અને સત્રના વકત્તા ઉદય કાનગડ, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર,મેયર ડો. પ્રદીપ ડવ, અભ્યાસ વર્ગના પાલક અભયસિહ ચૌહાણ, અભ્યાસ વર્ગના ઈન્ચાર્જ નિતીન ભુત સહીતના ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -

પ્રથમ દિવસે સત્ર-૨ ના સત્ર અપ્પા શહેરના મેઘર ડો. પ્રદિપ ડવ તથા સંત્ર સંચાલન નરેન્દ્રસિંહ ઠાકુરએ કરેલ. ત્યારે સત્રના વકતા અને પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા એ “સાત વર્ષમાં કેન્દ્ર / રાજય સરકાર માં અંત્યોદય પ્રયત્ન વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે ગરીબ અને મધ્યમ વર્ગ પરીવારીને મફત અનાજ આપી સરકારે ખરા અર્થમાં અત્યોદયના મંત્રને સાર્થક કર્યો છે ત્યારે માન. નરેન્દ્રભાઈ મોદીએ સતાના સૂત્રો સંભાળ્યા પછી દેશે ખરા અર્થમાં કરવટ બદલી છે, સવલતો, સુવિધા અને સન્માન દેશના છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. ભાજપ સરકારે કોરોના કાળમાં પણ ગરીબો અને મધ્યમ વર્ગની ચિંતા કરી છે. વિકરાળ મહામારી વચ્ચે પણ દેશની રોજબરોજની જરૂરીયાતની સાથે દેશને વિકાસના પાટા ઉપર ગતિમાન રાખ્યો છે.

આ તકે સત્ર ૩ ના અધ્યક્ષ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ પ્રાશંગિક પ્રવચન કરેલ તથા સંચાલન જીતુભાઈ કોઠારીએ કરેલ ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી તથા વકતા ગૌતમભાઈ ગેડીયા એ કેન્દ્ર સરકારની વિકાસની યોજનાઓ આપણા પ્રદેશના સંદર્ભમાં વિષય ઉપર વક્તવ્ય આપતા જણાવેલ કે જન-ધન યોજનાથી શરૂ કરી છેલ્લા સાત વર્ષમાં અનેક યોજનાઓ ઘર ઘર સુધી પહોચાડી પાર્ટીનો કાર્યકર્તા વાહક બન્યો છે. એ જ ભાજપની સિધ્ધીઓ છે. ત્યારે વિવિધ યોજનાઓ જેમ કે વીમા અને પેન્શન યોજના, મુદ્દા અને સ્ટાર્ટઅપ યોજનાઓ, સરકારી ઈ માર્કેટ પ્લસ, ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર, આત્મનિર્ભર ભારતના વિઝન માટે પ્રોત્સાહન, અને અનેકવિધ લોકક્લ્યાણકારી યોજનાઓ થકી આત્મનિર્ભર ભારત થકી આફત ને અવસરમાં બદલવાનુ ભગિરથ કાર્ય માન. નરેન્દ્રભાઈ મોદી કરી રહયા છે.

આ તકે સત્ર-૪ ના અધ્યક્ષ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા એ પ્રાશંગિક પ્રવચન કરેલ તથા સત્રનું સંચાલન શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયાએ કરેલ. આ તકે સત્રના વકતા અને પ્રદેશ ભાજપ અગ્રણી હસમુખભાઈ પટેલએ આપણો વિચાર પરીવાર’ વિષય પર વક્તવ્ય આપતા જણાવેલ કે ભાજપનો કાર્યકર્તા રાષ્ટ્રવાદની વિચારાધારાને અભ્યાસ વર્ગના માધ્યમથી લોકો સુધી પહોચાડવાનુ ભગિરથ કાર્ય પાર્ટી કરી રહી છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાએ હંમેશા જનસેવાની કામગીરી કરતો આવ્યો છે. કાર્યકર્તાઓના તપ, ત્યાગ થકી ભાજપા દરરોજ નવા આયામ ઉભા કરી શક્યું છે. અને જનસંઘથી શરૂ થયેલ આ યાત્રા ૨ થી ૩૦૩ સાંસદોની બની આ પાર્ટી એકાત્મ માનવવાદ થી શરૂ થઈ અંત્યોદય થકી સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ સાથે ૧૮ કરોડ સદસ્યો થી વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.

આ તકે સત્ર-૫ ના અધ્યક્ષ રાજ્યના મંત્રી અરવિંદભાઈ રૈયાણી એ પ્રાશંગિક પ્રવચન કરેલ, તેમજ સત્રનું સંચાલન દિપકભાઈ પનારાએ સંભાળેલ. તેમજ સત્રના વકતા અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટએ બદલાયેલ પરિસ્થિતિમા ભાજપાનુ દાયિત્વ અને વર્તમાન સમયમાં ભાજપાની વિશેષતાની સમજ’ વિષય ઉપર વકતવ્ય આપતા ગ઼ાવેલ કે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ વાળી કેન્દ્રની ભાજપ સરકારમા દેશના સીમાડાઓ સુરક્ષીત બન્યા છે આઝાદી કાળથી કાશ્મીરને દેશથી અલગ કરતી ૩૭૦ મી અને ૩૫–એ ની કલમ નાબૂદ કરી ઐતિહાસિક સિધ્ધી પ્રાપ્ત કરી છે. રામમંદિર નિર્માણનું શ્રેષ્ઠ કાર્ય ભાજપા સરકારના નેતૃત્વમાં સાકાર થઈ રહયુ છે. દેશને ખરા અર્થમાં એક ભારત શ્રેષ્ઠ ભારત’ બનાવવાના સ્વપ્નને આ રાષ્ટ્રભકિતના કાર્યો થકી સાકાર થઈ રહયા છે. તેનુ આપણને સૌને ગૌરવ છે.

આ પ્રશિક્ષણ વર્ગ અભ્યાસ વર્ગની વ્યવસ્થા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સંભાળી રહયા છે. પ્રશિક્ષણ વર્ગના ઈન્ચાર્જ તરીકે નિતીન ભુત, તથા વિવિધ જવાબદારી વિક્રમ પુજારા, અશોક લુણાગરીયા,મહેશ રાઠોડ, રઘુભાઈ ધોળકીયા, સંભાળી રહયા છે, પ્રબંધક ની વ્યવસ્થા અનિલભાઈ પારેખ સંભાળી રહયા છે, સત્રના પ્રારંભે સાંધિક ગીત હરેશભાઈ જોષીએ કરાવેલ. સહઈન્ચાર્જ તરીકે મહેશ પરમાર, પરાગ મહેતા તેમજ મીડીયાની જવાબદારી રાજન ઠકકર તેમજ અન્ય વ્યવસ્થા રમેશભાઈ જોટાંગીયા, રાજ ધામેલીયા, રામભાઈ ચાવડા સંભાળી રહયા છે.

You Might Also Like

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ

રાજકોટમાં ઋતુગત રોગચાળાનો ભરડો તાવ અને શરદી-ઉધરસના 970 કેસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મુશ્કેલ સમયમાં આધ્યાત્મિકતાએ જ નવું જીવન શરૂ કરવા પ્રેરણા આપી : પરિમલ નથવાણી
Next Article રામ રામ! સૌનાં લાડલા ધનસુખ ભંડેરી- ‘માસ્તર’નો આજે જન્મદિવસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ
પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

કોટેચા સર્કલ પર પીક અવર્સમાં ટ્રાફિકજામથી મુક્તિ અપાવવા કાર ચાલકો માટે નિર્મલા રોડ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?