જનરલ બોર્ડ શરૂ થાય તે પૂર્વે શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ : ગંદા પાણી, ખાડાઓ અને રોગચાળા મુદ્દે મનપા સામે મોરચો
પ્રજાના પ્રશ્નો યથાવત, તંત્ર ભરનિંદ્રામાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી લડત…
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બી.કોમ સેમ-૨ના પરિણામમાં ૫૦% વિદ્યાર્થી નાપાસ : હજારો વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન
બીકોમના વિદ્યાર્થીઓને સાથે રાખી પરિણામ પરત ખેંચવા કુલપતિ સમક્ષ કોંગ્રેસની રજૂઆત નવેસરથી…
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 14માંથી 12 દરખાસ્તો મંજૂર : એક નામંજૂર…
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
મોટી ખડોલના અમરતબાપા મેલડીધામ મંદિર સંચાલિત ટ્રસ્ટનો સેવાયજ્ઞ અત્યાર સુધીમાં ૧૦ હજારથી…
રાષ્ટ્રગીતના અપમાનના વિરોધમાં રાજકોટ ભાજપ યુવા મોરચા દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ
અકિલા ચોકથી મહિલા અંડરબ્રિજ સુધી સૂત્રોચ્ચાર સાથે માર્ચ યોજી કોંગ્રેસ સામે આક્રોશ…
શીતળા સાતમ : બેડીપરાના 150 વર્ષ જૂના શીતળા માતાજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર
સંતાનોની દીર્ઘાયુ અને સુખાકારી માટે મહિલાઓએ કુલેર-નારિયેળ અર્પણ કરી માતાજીની પૂજા-અર્ચના કરી…
રાજકોટ સિવિલમાં દવાનો સ્ટોક ખૂટ્યો, 300થી વધુ ઓર્થોપેડિકના દર્દીઓએ બહારથી દવા ખરીદવી પડી
વિટામિન બી કોમ્પ્લેક્સ નામની દવા ઉપલબ્ધ ન હોવાથી દર્દીઓમાં રોષ સરકારી હોસ્પિટલમાં…
જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ધર્મયાત્રાના અધ્યક્ષ તરીકે ધર્મેંદ્રસિંહ ગજેંદ્રસિંહ વાળાની વરણી
આજે રાત્રે ૯ વાગ્યે સર્વે મંડળોની બેઠક અને કાલે સાંજે ૭ વાગ્યે…
ઝેરમુક્ત ભારત કૃષિનો સંકલ્પ : સંસ્કૃતિ વાડીના પ્રયોગોથી પ્રાકૃતિક ખેતીને નવી દિશા
૨૪ વર્ષના અનુભવો અને સંશોધન બાદ જળક્રાંતિ-ગોક્રાંતિના પ્રણેતા મનસુખભાઈ સુવાગીયાએ આપ્યું ‘ઝેરમુક્ત…

