Latest Shailesh Sagpariya News
જે મૂઢમતિ માણસ બધી ઈન્દ્રિયોને હઠપૂર્વક ઉપર-ઉપરથી રોકીને મનમાં ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કર્યા કરે છે, એ મિથ્યાચારી અર્થાત દંભી છે.
કથામૃત : એક સાધુ નદીકિનારે પોતાનાં કપડાં મૂકીને નદીમાં સ્નાન કરવા માટે…
દુ:ખની સ્થિતિમાં જે ઉદ્વિગ્ન નથી થતા, સુખ મળવા છતાં જે નિસ્પૃહ રહે છે
અર્થામૃત દુ:ખની સ્થિતિમાં જે ઉદ્વિગ્ન નથી થતા, સુખ મળવા છતાં જે નિસ્પૃહ…
જેનો જન્મ થાય છે એનું મૃત્યુ નિશ્વિત છે, અને જેનું મૃત્યુ થાય છે તેનો જન્મ નિશ્વિત છે
જેનો કોઈ ઉપાય નથી એવા વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી…
અર્થામૃત: હે પાર્થ ! જે પુરુષ આ આત્માને અવિનાશી, નિત્ય, અજન્મા અને અવ્યય માને છે
એ પુરુષ કેવી રીતે કોઈને મરાવી શકે કે મારી શકે ? કથામૃત…
હે પાર્થ, હૃદયની તુચ્છ દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. તને આવી નબળાઈ શોભા નથી દેતી.
કથામૃત : જાપાનમાં રહેતા સોઇચિરો નામના એક ઇજનેરે કારમાં વપરાતા પિસ્ટનની ખાસ…
નસીબ અત્યંત બળવાન છે
અર્થામૃત હાનિ-લાભ, જીવન-મરણ, જશ-અપજશ; આ બધું વિધાતાના હાથમાં છે કથામૃત : બિહારના…
આ માનવદેહ ભવસાગર તરવા માટે વહાણ સમાન છે
અર્થામૃત આ માનવદેહ ભવસાગર તરવા માટે વહાણ સમાન છે, મારી કૃપા એ…
પરોપકાર સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ આપવા સમાન કોઈ નીચતા કે પાપ નથી
અર્થામૃત હે ભાઈ ! પરોપકાર સમાન કોઈ ધર્મ નથી અને બીજાને દુ:ખ…
પ્રેમ અને વિરોધ સમાન સાથે જ કરવો, એવી નીતિ છે
સિંહ જો દેડકા મારે તો તેને કોઈ ભલો(શુરવીર) કહેશે ? કથામૃત :…

