સેવાના સારથી કેતનભાઇ સંઘવી અને રાજભાઇ રોપાનું વિતરણ કરી જન્મદિવસની અનોખી ઉજવણી કરશે
કાલે 1000થી વધારે રોપાનું કરાશે વિતરણ રેસકોર્સ ખાતે રાજકોટના બે યુવા મિત્રો…
લોધિકા તાલુકાની ખીરસરાની આઇ.ટી.આઇ.માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે
રાજકોટ - રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાની ખીરસરા સ્થિત આઇ.ટી.આઇ.માં કોમ્પયુટર(કોપા), સીવણ, વાયરમેન, મીકે. ડીઝલ, ફીટર, વેલ્ડર, કોસ્મેટોલોજી, ડેટા એન્ટ્રી ઓપરેટર…
આટકોટમાં શ્યામાપ્રસાદ મુખર્જી પ્રોજેકટ અન્વયે રૂા.૨.૦૭ કરોડના ખર્ચે એસ.ટી.બસ સ્ટોપ અને રૂા.૨.૫ કરોડના ખર્ચે આયુર્વેદ હોસ્પિટલ બનશે
રાજકોટ – જસદણ તાલુકાના આટકોટ ગામે મંજૂર થયેલા અને પ્રગતિમાં રહેલા કામો…
તા. ૨૫ જુલાઈના રોજ જામનગર ખાતે લેવાનાર આર્મી ભરતીની લેખિત પરીક્ષા મુલત્વી
રાજકોટ - આર્મી રિક્રુટમેન્ટ ઓફિસ, જામનગર દ્વારા તા.૨૫ જુલાઈ ૨૦૨૧ના રોજ યોજાનાર લેખિત પરીક્ષા હાલ પુરતી મુલતવી…
જીવદયા પ્રેમી અને યુવા ભાજપ જૈન અગ્રણી કેતનભાઇ સંઘવીનો જન્મદિવસ
રાજકોટ મૂળ જસદણના વતની હાલ રાજકોટ રાજકોટ જીલ્લા ભાજપ આઇ ટી સેલના…
સીમ શાળામાં શિક્ષણ લઈ દેશની સીમાઓના પ્રહરીની ગૌરવપૂર્ણ ભૂમિકાને ચરિતાર્થ કરતો વિંછીયાનો જવાન
સેનાથી વિશેષ દેશસેવાનું ગરિમાપૂર્ણ માધ્યમ કોઈ હોઈ ન શકે - ફૌજી સુનિલ પુનાભાઈ…
પાંચાળભૂમિનું નગર વિંછીયા વિકાસની હરણફાળ થકી પ્રગતિના પંથે
રૂા.૨ કરોડ ૪૧ લાખથી વધુના ખર્ચે નિર્માણાધીન વિંછીયા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત…
સંગઠનના શિલ્પીનો વિદાય સમારંભ
આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના પ્રણેતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ખાતે પોતાની…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રીવર ફ્રન્ટ અંતર્ગત કેસરે હિંદ પુલ બાદના રેલ્વેના નવા બનતા તથા હૈયાત બ્રીજ પાસે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી કરવાનું મંજુરી આપતું રેલ્વે તંત્ર
રાજકોટ મહાનગરપાલિકાના વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ પૈકી અમુક પ્રોજેક્ટ રેલ્વે વિભાગ સાથે સંકળાયેલ…
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ રાજકોટ સ્થિત એરપોર્ટ ફાટક અને જયુબેલી ગાર્ડન ખાતેના ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર પ્લાન્ટની મુલાકાત લીધી
રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ આજે તા. ૨૩-૦૭-૨૦૨૧ના રોજ જામનગર રોડ…


