અંદાજીત રૂ.૮૩,૯૭,૨૪૦ના ખર્ચે વોર્ડ નં.૦૪માં આવેલ ધોળકીયા સ્કુલની પાછળ સરદાર એવન્યુની આજુબાજુની સોસાયટીમાં ડી.આઈ. પાઈપ લાઈનનું લોકાર્પણ:
રાજકોટ મહાનગરપાલિકામાં આવેલ વોર્ડ નં.૦૪માં આવેલ ધોળકીયા સ્કુલની પાછળ સરદાર એવન્યુની આજુબાજુની…
વિંછીયા તાલુકાનું વધુ એક ગામે સો ટકા રસીકરણથી કોરોના રક્ષિત બન્યું
વિંછીયા તાલુકાના ખડકાણા ગામે ૩૧૪ લોકોને રસીકરણ રાજકોટ તા.૦૮ ઓગસ્ટઃ- કોરોનાને અટકાવવા…
જન સુખાકારી દિવસ નિમિત્તે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા “સુચારૂ ટ્રાફિક વ્યવસ્થામાં સમાજનું પ્રદાન” વિષયક સંવાદ અને વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
વિવિધ કોલેજના છાત્રોએ આપેલ વક્તૃત્વમાં અનુસાશન અને ગતિ મર્યાદા પર ભાર મુક્યો…
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટના રૂા. ૪૧ કરોડ ૯૩ લાખના વિકાસ કામોનું ઈ-લોકાર્પણ / ઈ-ખાતમુહુર્ત કરાયું
“સરકાર દ્વારા લોકોને મળતી માળખાકીય સુવિધાઓ રાજયના વિકાસની પારાશીશી છે.” - મંત્રી…
પાંચ વર્ષમાં રાજ્ય સરકારે ૧૭૦૦થી વધુ લોકભોગ્ય નિર્ણયો કરી, રાજ્યનાં વિકાસને પૂરપાટ વેગ આપ્યો છે: મુખ્યમંત્રી
રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે “શહેરી જનસુખાકારી…
વીંછીયાનું સરતાનપર ગામ ૧૦૦ ટકા વેકસીનેટેડ ગામ ભડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નોંધનીય સિધ્ધિ
રાજકોટ તા.૭ ઓગસ્ટ – રાજકોટ જિલ્લાના વિછીયા તાલુકાનું સરતાનપર ગામે ૧૦૦ ટકા વેકસીનેટેડ…
વિકાસ દિવસ નિમિત્તે પી.ડી.યુ. મેડિકલ કોલેજ ખાતે આરોગ્ય સુખાકારી કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી વિજયભાઈના હસ્તે રાજકોટના ૧૨ પી.એસ.એ. ઓક્સિજન પ્લાન્ટનું ઈ-લોકાર્પણ આરોગ્યકર્મીએ કોરોના સામે યોદ્ધાની માફક…
શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને ‘શહેરી જન સુખાકારી દિન’ નિમિતે ગોંડલમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
લાભાર્થીઓને રૂપિયા ૧૯.૨૪ કરોડના ચેક વિતરણ કરાશે, વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત…
જી.પી.એસ.સી. રાજયવેરા નિરીક્ષક વર્ગ-૩ની પરીક્ષા માટે જાહેર કરાયેલા પ્રતિબંધક આદેશો
રાજકોટ તારીખ ૭ ઓગસ્ટ - ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા રાજય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રીલીમીનરી પરીક્ષા…
રાજકોટના ૨૦૪૭૦ દિવ્યાંગ લાભાર્થીઓના વિના-મૂલ્યે એસ.ટી. બસમાં મુસાફરી યોજનાના પાસ ઇસ્યુ કરાયા
રાજકોટ તા.૭ ઓગષ્ટ - રાજકોટ જિલ્લામાં એપ્રિલ-૨૦૨૧ થી જૂન-૨૦૨૧ સુધીમાં વિના મૂલ્યે…


