By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    17 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    17 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    2 days ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    3 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    15 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    15 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    15 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    15 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    16 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    17 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    2 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    2 days ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    3 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    4 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    5 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    16 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    17 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    17 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    18 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત
અમદાવાદખાસ-ખબરગુજરાત

આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત

Khaskhabar Editor
Last updated: 2022/09/30 at 1:11 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો બીજો દિવસ છે. ત્યારે તેઓ આજે પણ ગુજરાતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પાંચમા નોરતે અમદાવાદ અને ગાંધીનગરને બે ટ્રેનોની ભેટ આપી છે. જેમાં વડાપ્રધાન મોદીએ ગાંધીનગરથી ‘વંદે ભારત એક્સપ્રેસ’ને લીલીઝંડી આપી હતી જ્યારે અમદાવાદથી આજે મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપી હતી. ત્યારે વડાપ્રધાન મોદીએ અમદાવાદના થલતેજના AES ગ્રાઉન્ડ પરથી આ બંને ટ્રેનોનું ઉદ્ઘાટન કર્યું છે.

- Advertisement -

પીએમ મોદીએ AES ગ્રાઉન્ડ પરથી સંબોધન કરતા જણાવ્યું કે, ‘આવતા વર્ષે ઓગસ્ટ મહિના સુધીમાં 75 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશમાં દોડાવવાનું લક્ષ્ય.’

વડાપ્રધાન મોદીએ અમદાવાદથી સંબોધન કરતા જણાવ્યું કે, ‘વંદે ભારત ટ્રેન કરતાં એરપ્લેનમાં 100 ગણો અવાજ થાય છે. હવે જેમને પ્લેનમાં જવાની ટેવ છે તેઓ હવે ટ્રેનમાં જશે.’

ગાંધીનગર સુધી લંબાવાશે મેટ્રો

- Advertisement -

આજે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના પ્રથમ ફેઝને શરૂ કરવામાં આવ્યો છે જે વસ્ત્રાલથી થલતેજ સુધીનો છે. પરંતુ નજીકના ભવિષ્યમાં જ મેટ્રો ટ્રેનનો બીજો ફેઝ ગાંધીનગર સુધીનો રહેશે. તો વંદે ભારત ટ્રેનનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, વંદે ભારત ટ્રેનની શરૂઆત થતાં ગણતરીના કલાકોમાં જ મુંબઈ પહોંચાડશે.

Gandhinagar-Ahmedabad is a great example of how a twin city develops. Following the same model, various twin cities are being developed in Gujarat. People used to talk about New York-New Jersey till now. My India cannot be left behind: PM Narendra Modi, in Ahmedabad, Gujarat pic.twitter.com/IOM77Ue8UW

— ANI (@ANI) September 30, 2022

અમને કામ આપો, અમે આનાથી વધુ સારું બનાવીશું હજી : વડાપ્રધાન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનના નિર્માણ કાર્યનો એક કિસ્સો વર્ણવતા જણાવ્યું હતું કે, જ્યાં આ ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યાના ઈલેક્ટ્રીશિયન અને અન્ય લોકો સાથે મેં વાત કરી ત્યારે તેઓ મને કહેતા કે સાહેબ અમને બસ કામ આપો, અમે આનાથી સારું હજી તૈયાર કરીશું.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આવો કાર્યક્રમ મે પહેલીવાર જોયો છે. 100-100 સલામ નવરાત્રીમાં આખી ગરબા થતાં હોય, તેમ છતાં આવા તડકામાં આટલો મોટો જનસાગર મેં પહેલીવાર જોયો છે ભાઈ, આવો મોટો કાર્યક્રમ અમદાવાદે કરી બતાવ્યો હોય તેવો મારો પહેલો અનુભવ છે.’

વડાપ્રધાન મોદીએ અમદાવાદથી સંબોધન કરતા કહ્યું કે, ‘કોઈ બહારથી વંદે ભારત એક્સપ્રેસથી આવે તો સીધું મેટ્રોમાં બેસીને અમદાવાદમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે.’

વડાપ્રધાન મોદીએ થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો ટ્રેન અને વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું ઉદ્ઘાટન કરી દીધું છે. મેટ્રો ટ્રેન કે જેના દ્વારા હવે 40 મિનિટમાં પહોંચાશે.

Gujarat | PM Narendra Modi accompanied by CM Bhupendra Patel travels on Ahmedabad metro rail from Kalupur station to Doordarshan Kendra station pic.twitter.com/9lJwCi6beU

— ANI (@ANI) September 30, 2022

વડાપ્રધાન મોદીના હસ્તે થલતેજથી વસ્ત્રાલ રૂટ પર મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલમાં વડાપ્રધાન મોદી થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરવામાં આવી રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ મેટ્રો ટ્રેનને લીલીઝંડી આપ્યા બાદ મેટ્રો ટ્રેનમાં સવાર થઇને થલતેજના AES ગ્રાઉન્ડ ખાતે સભાસ્થળે પહોંચ્યા. જ્યાં તેઓ જાહેર જનસભાને સંબોધશે. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન શરૂ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, ‘આજે અમદાવાદના નાગરિકો માટે અવસરનો દિવસ છે. ડબલ એન્જિન સરકારના કારણે ગુજરાતને વિકાસની રફ્તાર મળી છે, જે સાબરમતી તરફ ભાગ્યે જ કોઈ જોતું હતું તે હવે રિવરફ્રન્ટના કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.’

દિવાળી પહેલાં અમદાવાદીઓને વડાપ્રધાન તરફથી ‘મેટ્રો ટ્રેન’ની મોટી ભેટ અર્પણ કરવામાં આવી છે. ત્યારે હવે વડાપ્રધાન મોદી કાલુપુરથી થલતેજ સુધી મેટ્રો ટ્રેનની સફર કરશે. ત્ચાર બાદ દૂરદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન જાહેરસભાને સંબોધન કરશે. તમને જણાવી દઇએ કે, 2જી ઓક્ટોબરથી નાગરિકો માટે મેટ્રો ટ્રેન શરૂ કરાશે.

 

 

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

TAGGED: AESGround, ahmedabad, Gujarat, metrotrain, narendramodi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આઈબીના રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયનો નિર્ણય: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને મળી ઝેડ પ્લસ સુરક્ષા
Next Article રાજકોટ સેન્ટ્રલ જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનોએ ગ્રેડ પે વધારવાની માંગ સાથે આંદોલન કર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ગુજરાત

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?