By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 minutes ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    23 hours ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    24 hours ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    24 hours ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    30 minutes ago
    ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં
    37 minutes ago
    ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ
    24 hours ago
    માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી
    1 day ago
    ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    50 minutes ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 8 વર્ષ પછી નૌકાદળનું ‘ચિહ્ન’ બદલાયું, અંગ્રેજોનો ક્રોસ હટાવી છત્રપતિ મહારાજની મહોર આવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > 8 વર્ષ પછી નૌકાદળનું ‘ચિહ્ન’ બદલાયું, અંગ્રેજોનો ક્રોસ હટાવી છત્રપતિ મહારાજની મહોર આવી
ખાસ-ખબરરાષ્ટ્રીય

8 વર્ષ પછી નૌકાદળનું ‘ચિહ્ન’ બદલાયું, અંગ્રેજોનો ક્રોસ હટાવી છત્રપતિ મહારાજની મહોર આવી

Khaskhabar Editor
Last updated: 2022/09/02 at 11:39 AM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ભારતીય નૌકાદળને શુક્રવારે નવું ચિહ્ન મળ્યું. નવી નેવી નિશાની એ જુના સમયગાળાની ગુલામીની માનસિકતાના પ્રતીકથી છૂટકારો મેળવ્યો.

ભારતીય નૌકાદળને શુક્રવારે નવું ચિહ્ન મળ્યું હતું. ભારતના પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ આઇએનએસ વિક્રાંતનું સ્વાગત થયું તેના થોડા સમય પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને કેરળના કોચીના કોચિન શિપયાર્ડમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. નવી નેવી નિશાની એ જુના સમયગાળાની ગુલામીની માનસિકતાના પ્રતીકથી છૂટકારો મેળવ્યો.

- Advertisement -

ચિહ્ન અથવા ધ્વજ શું હોય છે?
કોઈ પણ દેશની નેવીનો એક ઝંડો હોય છે. જે નૌકાદળના યુદ્ધજહાજો, ગ્રાઉન્ડ સ્ટેશનો અને તેના એરપોર્ટ સહિતના તમામ નૌકાદળના સ્થાપનોની ઉપર ફરકાવવામાં આવે છે. આને નેવી માર્ક અથવા ધ્વજ કહેવામાં આવે છે. ભારતીય નૌકાદળનું પણ પોતાનું નિશાન કે ધ્વજ છે. જેમાં સફેદ રંગના આધારે રેડ ક્રોસ બનાવવામાં આવે છે. જે સેન્ટ જ્યોર્જનું પ્રતીક છે. ધ્વજના ઉપરના ખૂણામાં ત્રિરંગો બનાવવામાં આવે છે. વળી, ક્રોસની વચ્ચે અશોકનું ચિહ્ન હોય છે. હવે આ નિશાન કે ધ્વજ બદલવામાં આવી રહ્યો છે. ત્રિરંગો ઉપરની ડાબી બાજુ બનાવવામાં આવ્યો છે. સાથે જ તેની બાજુમાં આવેલા બ્લુ બેકગ્રાઉન્ડ પર ગોલ્ડન કલરમાં અશોકનું સિમ્બોલ છે, જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું છે. અશોકનું પ્રતીક જેના પર છે તે ખરેખર છત્રપતિ શિવાજી મહારાજની શાહી મહોર છે. નવા ધ્વજમાં નીચે સંસ્કૃત ભાષામાં ‘शं नो वरुणः’ લખવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે ‘વરુણા અમારા માટે શુભ રહે’. આપણા દેશમાં વરુણાને સમુદ્રના દેવતા માનવામાં આવે છે. એટલે આ વાક્ય નેવીના નવા નિશાન પર લખવામાં આવ્યું છે.

Prime Minister Narendra Modi unveils the new Naval Ensign in Kochi, Kerala.

Defence Minister Rajnath Singh, Governor Arif Mohammad Khan, CM Pinarayi Vijayan and other dignitaries are present here. pic.twitter.com/JCEMqKL4pt

- Advertisement -

— ANI (@ANI) September 2, 2022

નવો ફ્લેગ કેવી રીતે અલગ હશે
2 ઓક્ટોબર, 1934ના રોજ નેવલ સર્વિસનું નામ બદલીને રોયલ ઇન્ડિયન નેવી કરવામાં આવ્યું હતું. અને જ્યારે ભાગલા બાદ ભારત અને પાકિસ્તાનની સેનાઓ બની ત્યારે નેવીને રોયલ ઇન્ડિયન નેવી અને રોયલ પાકિસ્તાન નેવીમાં વહેંચવામાં આવી હતી. આ પછી, 26 જાન્યુઆરી 1950 ના રોજ, ભારતીય નૌકાદળમાંથી રોયલ શબ્દ દૂર કરવામાં આવ્યો અને તેનું નામ ભારતીય નૌકાદળ રાખવામાં આવ્યું. આઝાદી પહેલા બ્રિટિશ ધ્વજ નૌસેના ધ્વજના ઉપરના ખૂણામાં જ રહેતો હતો. જેના બદલે ત્રિરંગાને સ્થાન આપવામાં આવ્યું હતું. હવે જે માહિતી મળી છે તે મુજબ નવા ઝંડામાં ક્રોસની નિશાની હટાવી દેવાશે. ધ્વજમાં બનાવેલ ક્રોસ સેન્ટ જ્યોર્જનું પ્રતીક છે.

પહેલાં બદલાયેલ ફ્લેગ
આ પહેલા અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન 2001માં નેવીનો ઝંડો બદલવામાં આવ્યો હતો. જેમાં સફેદ ઝંડાની વચ્ચે જ્યોર્જ ક્રોસને હટાવી નેવી એન્કરને જગ્યા આપવામાં આવી હતી. અને ઉપરના ડાબા ખૂણા પર ત્રિરંગો અકબંધ રાખવામાં આવ્યો હતો. નૌકાદળના ધ્વજમાં ફેરફારની માંગ લાંબા સમયથી બાકી હતી, જેમાં ફેરફાર માટેનું મૂળ સૂચન વાઇસ એડમિરલ વીઇસી બારબોજા તરફથી આવ્યું હતું.

ફરી રેડ જ્યોર્જ ક્રોસનો સમાવેશ થયો હતો
જો કે 2004માં ફરી ધ્વજ કે નિશાન બદલવામાં આવ્યા હતા. અને ધ્વજમાં ફરીથી રેડ જ્યોર્જ ક્રોસનો સમાવેશ કર્યો હતો. કારણ કે બ્લુ કલરના કારણે નિશાન સ્પષ્ટ દેખાતું ન હોવાની ફરિયાદો ઉઠી હતી. નવા પરિવર્તનમાં, લાલ જ્યોર્જ ક્રોસની મધ્યમાં અશોક સ્તંભ, જે હવે રાષ્ટ્રીય પ્રતીક છે, તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી 2014માં રાષ્ટ્રીય ચિન્હ સત્યમેવ જયતે હેઠળ દેવનાગરી ભાષામાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો હતો.

You Might Also Like

મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી

ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

માનવસેવા એ જ પ્રભુસેવા : રથયાત્રા દરમિયાન યાત્રાળુઓ અને કર્મચારીઓની સેવા એ દૈવ સેવા સમાન છે : અનંત અંબાણી

ડાયમંડ કિંગ ધીરૂ રામાણી માલીમાં ગુમ, 3 ભારતીયના અપહરણની શંકા

TAGGED: indiannevy, narendramodi, symbol
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અરવલ્લીમાં ગમખ્વાર અકસ્માત: પૂરપાટ ઝડપે આવતી કારે એકસાથે 12 પદયાત્રીઓને કચડ્યા, મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું
Next Article દેશમાં એક જ વર્ષમાં રાષ્ટ્રદ્રોહના 5164 કેસ: 2019-2020ની તુલનાએ 2021માં નોંધનીય ઘટાડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

Khaskhabar Editor Khaskhabar Editor 5 minutes ago
મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં
ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા વધુ 5 આતંકીની ધરપકડ કરી
બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી

Khaskhabar Editor Khaskhabar Editor 30 minutes ago
રાષ્ટ્રીય

ચોમાસું ફરી સક્રિય થયું : દેશના 60% વિસ્તારમાં વાદળો છવાયાં

Khaskhabar Editor Khaskhabar Editor 37 minutes ago
રાષ્ટ્રીય

ભારતમાં વધતાં તાપમાનથી દર વર્ષે 56 કલાકની ઊંઘ થઈ રહી છે ગાયબ

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?