By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    24 minutes ago
    USના વિઝા હવે ફટાફટ!
    22 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    22 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    22 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    22 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    22 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    7 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    12 seconds ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    3 minutes ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    24 hours ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 8 બસ અને 3 કાર વચ્ચે અકસ્માત, 13 જીવતાં ભૂંજાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 8 બસ અને 3 કાર વચ્ચે અકસ્માત, 13 જીવતાં ભૂંજાયા
રાષ્ટ્રીય

8 બસ અને 3 કાર વચ્ચે અકસ્માત, 13 જીવતાં ભૂંજાયા

Khaskhabar Editor
Last updated: 2025/12/16 at 4:00 PM
Khaskhabar Editor 6 months ago
Share
4 Min Read
SHARE

મથુરામાં યમુના એક્સપ્રેસ-વૅ પર ધુમ્મસના કારણે ભયાનક અકસ્માત

17 થેલીમાં મૃતદેહોનાં ટુકડાં લઈ જવાયા, 66 લોકો ઘાયલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

મથુરામાં યમુના એક્સપ્રેસ-વે પર ધુમ્મસના કારણે 8 બસો અને 3 કારો અથડાઈ. ટક્કર થતાં જ ગાડીઓમાં આગ લાગી ગઈ. 13 લોકો જીવતા બળી ગયા. 66 લોકો ઘાયલ છે. મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે, કારણ કે બસોમાંથી કપાયેલા અંગો મળ્યા છે. પોલીસે તેમને 17 પોલિથીન બેગમાં ભરીને લઈ ગઈ છે. હવે ડીએનએ ટેસ્ટથી તેમની ઓળખ કરવામાં આવશે.
આ દુર્ઘટના થાણા બલદેવ વિસ્તારમાં માઇલસ્ટોન 127 પર થઈ. પોલીસ, ફાયર બ્રિગેડ અને જઉછઋના 50 જવાનો અને 9 પોલીસ સ્ટેશનોની પોલીસે 6 કલાકમાં બચાવ કામગીરી પૂરી કરી. દુર્ઘટનાના કારણે એક્સપ્રેસ-વે પર 3 કિમી લાંબો જામ લાગી ગયો હતો.
ટક્કર પછી રાહદારીએ પોલીસને ફોન કરીને જાણ કરી. પોલીસ પહોંચે તે પહેલા આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શી ભગવાન દાસે જણાવ્યું કે ટક્કર પછી એવું લાગ્યું જાણે બોમ્બ ફાટ્યો હોય. લોકો બસોના કાચ તોડીને બહાર કૂદી રહ્યા હતા. થોડી જ વારમાં બસો બળીને રાખ થઈ ગઈ. 10 મિનિટ પછી પોલીસ પહોંચી અને બચાવ કામગીરી શરૂ થઈ. અમે બસમાંથી ઘણાબધા મૃતદેહો બહાર કાઢ્યા.

20 એમ્બ્યુલન્સથી 150 લોકોને હૉસ્પિટલ મોકલવામાં આવ્યા

- Advertisement -

મૃતદેહોના અવશેષો પરથી ઉગઅ ટેસ્ટ કરી ઓળખ થશે

મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત

ઇજાગ્રસ્તોને 20 એમ્બ્યુલન્સ દ્વારા મથુરા જિલ્લા હોસ્પિટલ અને વૃંદાવન સંયુક્ત જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા. ત્યારબાદ ગંભીર ઇજાગ્રસ્તોને આગ્રા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા. પોલીસે બસોમાંથી મુશ્કેલીથી મૃતદેહોને બહાર કાઢ્યા. જ્યારે, સીએમ યોગીએ મૃતકોના પરિવારજનો માટે 2-2 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી.
એક્સપ્રેસ-વે પર ગાઢ ધુમ્મસ હતું. માઇલસ્ટોન 127 પર અચાનક સ્લીપર બસની સામે ધુમ્મસ આવી ગયું. આને કારણે ડ્રાઇવરે બ્રેક મારીને સ્પીડ ધીમી કરી. ત્યારબાદ પાછળ ચાલી રહેલી 6 બસો અને 4 કારો અથડાઈ ગઈ. ટક્કરથી એસી બસમાં આગ લાગી ગઈ. લોકોને ભાગવાનો પણ મોકો મળ્યો નહીં.
પાસના ગામના રહેવાસી ભગવાન દાસે જણાવ્યું કે- જ્યારે ગાડીઓ એકબીજા સાથે અથડાઈ ત્યારે એવું લાગ્યું કે ગોળીબાર થયો હોય. જોરદાર ધડાકો થયો. આખું ગામ તાત્કાલિક અહીં દોડી આવ્યું. બધા લોકોએ તરત મદદ કરી. લગભગ 20 એમ્બ્યુલન્સ દ્વારા 100-150 લોકોને લઈ જવામાં આવ્યા. જ્યારે અકસ્માત થયો ત્યારે ધુમ્મસ ઓછી હતી. બે-ત્રણ કાર અને 6 બસો બળી ગઈ છે.
ઈખઘ રાધા બલ્લભે જણાવ્યું કે 2 ટીમ પોસ્ટમોર્ટમ કરશે. મૃતદેહોની ઓળખ માટે ઉગઅ ટેસ્ટ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહ રાખવા માટે 17 બેગ પહોંચી છે. તેમાં બળી ગયેલા લોકોના ટુકડા રાખવામાં આવ્યા છે. આ બધા અકસ્માત સ્થળેથી લાવવામાં આવ્યા છે. ઈખઘએ જણાવ્યું કે સામાન્ય રીતે એક બેગમાં એક મૃતદેહ આવે છે, પરંતુ અકસ્માતમાં આગ લાગી હોવાથી તપાસ પછી જ કંઈક કહી શકાશે.

કારમાં અવાજ આવ્યો તો ગાડી રોકી, પાછળથી ઘણી બસો અથડાઈ ગઈ
પ્રત્યક્ષદર્શી સુનીલ કુમાર યાદવે જણાવ્યું- અમે લોકો જૌનપુરથી મંત્રીના ઘરેથી આવી રહ્યા હતા. દિલ્હી જઈ રહ્યા હતા. ખૂબ અંધારું છવાયેલું હતું. રસ્તામાં અચાનક ગાડીએ અવાજ કર્યો. અમે લોકો ઉતાવળે ઉતર્યા, જેવો પોતાની કારનો દરવાજો ખોલીને નીચે ઉતર્યા તો પાછળથી બસો એક પછી એક અથડાવા લાગી. ઘટનાસ્થળે ચીસાચીસ મચી ગઈ. કોઈ બસમાંથી ઉતરવા માટે સંઘર્ષ કરી રહ્યું હતું તો કોઈ કાચ તોડીને કૂદી રહ્યું હતું. અન્ય એક પ્રત્યક્ષદર્શી મહિલાએ જણાવ્યું કે પહેલા અચાનક જોરદાર આંચકો લાગ્યો અને જોતજોતામાં ગાડીઓમાં આગ લાગી ગઈ. ટક્કર પછી અફરાતફરી મચી ગઈ, લોકો ચીસો પાડવા લાગ્યા અને થોડી જ પળોમાં બસો અને કારોમાંથી ધુમાડો અને આગની જ્વાળાઓ ઉઠવા લાગી. આસપાસ હાજર લોકોએ તરત મદદ શરૂ કરી અને ઘાયલોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો.

You Might Also Like

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

ચોમાસાએ રફ્તાર પકડી

ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં પ્રેમ લગ્ન માટે નવા કાયદાની તૈયારી! માતા-પિતાને મોકલાશે નોટિસ
Next Article વૃંદાવનમાં ઠાકોરજી પ્રથમવાર ‘બાલ ભોગ-શયન ભોગ’ વિહોણા રહ્યાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ

Khaskhabar Editor Khaskhabar Editor 13 seconds ago
જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…
હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

ચોમાસાએ રફ્તાર પકડી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?