By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ચીન વચ્ચે ત્રિપક્ષીય વિદેશ કાર્યાલય ચર્ચાનો પ્રારંભ
    1 day ago
    ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ઉત્તરી ઈરાનમાં 5.1ની તીવ્રતાનો ભૂકંપ
    1 day ago
    ઇરાન સાથે યુદ્ધમાં ઈઝરાયેલ દરરોજ 6 હજાર કરોડનો ખર્ચ કરે છે
    1 day ago
    કંબોડિયન નેતા સાથે લીક થયેલા કોલથી થાઈલેન્ડના પીએમ રાજકીય તોફાનમાં કેવી રીતે ફસાઈ ગયા?
    1 day ago
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં ‘લશ્કરી હસ્તક્ષેપ’ અંગે રશિયાએ અમેરિકાને ચેતવણી આપી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આખું વિશ્ર્વ યોગમય
    21 hours ago
    7 વર્ષ બાદ ભારતીય મંત્રી ચીનની મુલાકાતે રાજનાથ સિંહ SCO બેઠકમાં ભાગ લેશે
    22 hours ago
    બિહાર ચૂંટણી પહેલા નીતિશ કુમારનું મોટું પગલું, મુખ્યમંત્રીએ વિધવાઓ, વૃદ્ધો અને અપંગો માટે પેન્શન વધારીને ₹1,100 કર્યું
    1 day ago
    આજે દુનિયામાં અશાંતિ છે ત્યારે યોગ શાંતિની દિશા આપે છે: પ્રધાનમંત્રી મોદી
    1 day ago
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતની ધાંસૂ શરૂઆત: ગિલ અને જયસ્વાલે ફટકાર્યું શતક
    21 hours ago
    શુભમન ગિલને સફેદ મોજાને બદલે કાળા મોજાં પહેવા ભારે પડ્યા 10થી 20 ટકા દંડ ભરવો પડશે
    1 day ago
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    3 days ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    4 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘સિતારે જમીન પર’એ ‘હાઉસફુલ 5’ને આપી ટક્કર પહેલા દિવસે જ સિનેમા ઘરોમાં મચાવી ધૂમ
    1 day ago
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    3 days ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    4 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    5 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    2 days ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 weeks ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    2 weeks ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    4 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    1 month ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: થાનગઢના તરણેતર મંદિરે બાવન ગજની ધજા તૈયાર કરતો દરજી પરિવાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સુરેન્દ્રનગર > થાનગઢના તરણેતર મંદિરે બાવન ગજની ધજા તૈયાર કરતો દરજી પરિવાર
સુરેન્દ્રનગર

થાનગઢના તરણેતર મંદિરે બાવન ગજની ધજા તૈયાર કરતો દરજી પરિવાર

Khaskhabar Editor
Last updated: 2024/09/05 at 4:26 PM
Khaskhabar Editor 10 months ago
Share
2 Min Read
SHARE

વર્ષ 1990થી દર વર્ષે વિનામૂલ્યે અવનવી ધજા બનાવી આપે છે

ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં યોજાતો વિશ્વવિખ્યાત તરણેતરનો લોકમેળો ઐતિહાસિક, પૌરાણિક અને ધાર્મિક દ્રષ્ટિએ અનેરૂ મહત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજના દિવસે સવારે મહાદેવના પૂજનથી મેળાની શરૂઆત થાય છે. ઋષિપાંચમની વહેલી સવારે ગંગા અવતરણ આરતી બાદ પાળીયાદના મહંત શ્રી દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. વર્ષ 1990થી આજદિન સુધી 34મી ધજા સુરેન્દ્રનગરના બહુચર હોટલ પાસે આવેલી પેનો રામા ટ્રેઈલર્સ વાળા તૈયાર કરે છે. આ ધજા પ્રફુલભાઈ કાનજીભાઈ સોલંકી પરિવાર દ્વારા ત્રિનેત્રેશ્વર મહાદેવને નિ:શુલ્ક અર્પણ કરવામાં આવે છે. ધજા તૈયાર કરનાર પ્રફુલભાઈ દરજીના પુત્ર કેયુરભાઇ દ્વારા જણાવાયું હતું કે, વર્ષ 1971માં તેઓના પિતા એટલેકે પ્રફુલભાઈ ત્રણ મિત્રો સાથે તરણેતરના મેળામાં ગયા હતા. તે સમયે મેળામાં ભયંકર વરસાદના કારણે પુર આવતાં પ્રફુલભાઈ દ્વારા વરસાદ બંધ થવા મટે ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા અર્પણ કરવનો સંકલ્પ કર્યો હતો. પ્રફુલભાઈનો આ સંકલ્પ વર્ષ 1990માં પૂર્ણ થયો. વર્ષ 1990માં પ્રફુલભાઈ ધજા તૈયાર કરીને પાળીયાદ ખાતે મહંત અમરાબાપુને મળી પોતે લીધેલા સંકલ્પ અંગેની વાત કરી હતી જ્યારે પાળીયાદના મહંત દ્વારા પ્રફુલભાઈની વાતનો સહર્ષ સ્વીકાર કરી ઋષિ પંચમીના દિવસે તેઓના પરિવાર દ્વારા તૈયાર કરાયેલી ધજા ત્રિનેત્રેશ્વર મહાદેવને ચડાવવામાં આવી હતી.

- Advertisement -

52 ગજની ધજા તૈયાર કરવા અંગેની વાત કરતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધજા તૈયાર કરવા માટે આઠથી દશ લોકોની ટીમ દ્વારા સતત 25થી 30 દિવસ સુધી મહેનત કરીને ધજા બનાવવામાં આવે છે. કેયૂરભાઈના મોટા બહેન રામેશ્વરીબેન વ્યવસાયે આર્કિટેક એન્જિનિયર છે. જે તેઓને ધજાના નુમના બનાવીને આપે છે. ત્યારબાદ ટીમ દ્વારા ધજા તૈયાર કરવામાં આવે છે. અમે અત્યાર સુધીમાં નંદી, ઓમ, હર હર મહાદેવ, ત્રિનેત્રેશ્વર મહાદેવ, ત્રિશુલ, હેન્ડ વર્કમાં ઓમ નમ: શિવાય સહિતની વિવિધ થીમો પર ધજા બનાવી ચૂક્યા છીએ. આ વર્ષે કેસરી કાપડમાં ચંપા ફૂલની ડિઝાઇનમાં વાદળી રંગમાં ઓમની ધજા તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત કેયુરભાઈ દ્વારા સોમનાથ, દ્વારકા, કબરાઉ, ભોળાદ, ભાયલા, મુળી માંડવરાયજી મંદિર સહિતના વિવિધ તીર્થ સ્થાનોમાં ધજા તૈયાર કરીને આપવામાં આવી છે. વધુમાં તેઓ 20 વર્ષથી હનુમાન જયંતી, ચૈત્ર સુદ પૂનમના દિવસે રણમાં વાછડાદાદાના મંદિરે પણ નિ:શુલ્ક ધજા આપે છે.

You Might Also Like

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરતા વાહનો ઝડપી લીધા

થાનગઢ ખાતે રૂ. 40 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ થયેલાં ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર ઝળક્યો

હરિપર ગામે વરસાદી પાણીના નિકાલ અંગે ખેડૂતોની રજૂઆત

ઝાલાવાડવાસીઓ વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરતા “યોગ મગ્ન” થયા

મૂળી તાલુકાના ગઢડા ગામે ગ્રામપંચાયત નિર્માણ કરવાના અધૂરાં કામમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

TAGGED: SURENDRANAGAR, Tarnetar Temple, Thangarh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સી.આર.પાટીલ પોરબંદરની મુલાકાતે આવશે
Next Article સુરેન્દ્રનગર જિલ્લામાં બાઈક ચોરીની ઘટનામાં નોંધપાત્ર વધારો નોંધાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદ

બહેન-બનેવીના મૃતદેહ સાથે સોંપવાની વિનંતી કરતા પોલીસ સ્ટાફે વ્યવસ્થા કરી આપી

khaskhabarrajkot khaskhabarrajkot 20 hours ago
DNA મેચ થતા ગુમ થનાર યુવાન ફિલ્મ ડાયરેક્ટરે વિમાન દુર્ઘટનામાં જ જીવ ગુમાવ્યાનું જાહેર થયું
યોગથી શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ થાય છે: કુલપતિ ઉત્પલ જોશી
પંચનામું કરવાના બહાને તમામ બિલ હોવા છતાં બે ખાખી વર્દીધારી 200 ગ્રામ સોનું લઈ ગયા !
વોર્ડ નં. 1ના કોર્પોરેટર હિરેન ખિમાણિયા દ્વારા વિવિધ યોજનાઓનો નિ:શુલ્ક કેમ્પ યોજાયો
રાજકોટના રેસકોર્સ વિસ્તારમાં આવેલો બગીચો કબૂતરો માટે જીવદયાનું અનોખું કેન્દ્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સુરેન્દ્રનગર

ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરતા વાહનો ઝડપી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
સુરેન્દ્રનગર

થાનગઢ ખાતે રૂ. 40 કરોડથી પણ વધુના ખર્ચે નિર્માણ થયેલાં ઓવરબ્રિજમાં ભ્રષ્ટાચાર ઝળક્યો

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
સુરેન્દ્રનગર

હરિપર ગામે વરસાદી પાણીના નિકાલ અંગે ખેડૂતોની રજૂઆત

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?