વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર સેવા વિભાગ શ્રાવણ માસના દિવસો દરમિયાન જુનાગઢ મહાનગર અંતર્ગત જુદા જુદા શિવ મંદિરોમાં શિવ પૂજા તેમજ મંદિરોની સફાઈ અભિયાન કરેલ આ સમય દરમિયાન જંગલ વિસ્તારમાં શિવ મંદિરોની પણ મુલાકાત લીધેલ આ સમયમાં ધ્યાનમાં આવ્યું કે રસ્તામાં દર્શનાથીઓ દ્વારા જ્યાં ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ,પાન માવાના પ્લાસ્ટિક તેમજ અન્ય વસ્તુઓ આ જગ્યા પર ફેંકવામાં આવેલ હતી વિહિપ અંતર્ગત આ બધી વસ્તુઓ એકત્ર કરી તેને યોગ્ય જગ્યાએ નાશ કરવામાં આવેલ આ કાર્યમાં જુનાગઢ સેવા પ્રમુખ પરાગભાઈ તન્ના, સહસેવા પ્રમુખ જોગીભાઈ કોટેચા,સેવા વિભાગ વાલી વિપુલભાઈ રાવત,સત્સંગ પ્રમુખ નથુભાઈ આહિર, દર્શનભાઈ ધોળકિયા, વસંતભાઈ તેમજ વિહિપના અન્ય કાર્યકર્તા જોડાયા હતા.
જૂનાગઢ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા શ્રાવણ માસમાં શિવમંદિરો આસપાસ સફાઈ અભિયાન કર્યું
Follow US
Find US on Social Medias