By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા અને ભેદભાવના કેસોમાં ચોંકાવનારો વધારો
    10 hours ago
    ભારતને રિટર્ન ગિફ્ટ આપશે રશિયા! મોસ્કો જઈને કમાણી કરી શકશે હજારો ભારતીયો
    2 days ago
    દુનિયાને છેતરીને ઈઝરાયલમાં મોજ કરી રહ્યો છે જેફરી એપસ્ટિન! પ્રિન્સ એન્ડ્ર્યુની એક્સનો સનસનીખેજ દાવો
    2 days ago
    ઈરાને નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતાને ફટકારી 44 વર્ષની જેલની સજા! જાણો કોણ છે નરગીસ મોહમ્મદી?
    2 days ago
    યુક્રેનના ઉર્જા ઇન્ફ્રાસ્ટ્રકચર પર રશિયાનો વધુ એક ભીષણ હુમલો, 400 ડ્રોન અને 40 મિસાઈલ છોડી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    15 ફેબ્રુઆરીએ જામશે ભારત-પાક. હાઈ-વોલ્ટેજ જંગ; ક્રિકેટ ચાહકોમાં ખુશીનો માહોલ
    11 hours ago
    લોકસભા સ્પીકર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીએ ન કર્યા હસ્તાક્ષર, કોંગ્રેસે આપ્યું કારણ
    12 hours ago
    સંસદમાં આરપાર: ભાજપના મહિલા સાંસદોનો સ્પીકરને પત્ર, કહ્યું- વિપક્ષનું વર્તન લોકશાહી માટે શરમજનક
    13 hours ago
    લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ, વિપક્ષના 118 સાંસદોની સહી
    13 hours ago
    અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં હત્યા, રોહિત ગોદારા ગેંગે લીધી જવાબદારી
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શરતો મૂકી અને દાવ ઊંધો પડ્યો… ડરપોક પાકિસ્તાને 48 કલાકમાં કેમ લેવો પડ્યો યુટર્ન? જાણો ઈનસાઈડ સ્ટોરી
    14 hours ago
    ‘અહેસાન ના ભૂલો…’: IND vs PAK વિવાદમાં UAEની એન્ટ્રી, પાકિસ્તાનને બરાબરનું ખખડાવ્યું
    1 day ago
    U-19 વર્લ્ડકપ ચેમ્પિયન બન્યું ભારત છતાં ICC એ કોઈ પ્રાઈઝ મની કેમ ન આપી? જાણો નિયમ
    4 days ago
    12 ચોગ્ગા, 13 છગ્ગા… અંડર 19 વર્લ્ડકપ ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ ફટકાર્યા 150+ રન
    4 days ago
    T20 વર્લ્ડ કપમાં ભારત-પાક મેચ અંગે સસ્પેન્સ ઘેરાયું, BCCI સચિવે કહ્યું- ‘ICCએ હજુ કંઇ કહ્યું નથી..’
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વિનોદ ખન્નાને નગ્ન અવસ્થામાં ધ્યાનની ટેવ હતી, 24 કલાકમાં 80 સિગારેટ પી જતાં: જાણો પત્નીએ અંગત આદતો વિશે શું કહ્યું?
    12 hours ago
    ‘ભાગમ ભાગ 2’માંથી ગોવિંદાનું પત્તું કપાયું, જાણો કોણ કરશે રિપ્લેસ! ફેન્સમાં નારાજગી
    5 days ago
    કોણ છે જિયા શંકર? જેની સાથે એલ્વિશ યાદવની સગાઈની અટકળો, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાઈરલ
    5 days ago
    6 વાર લોહી ચઢાવ્યું અને 100 દિવસ NICUમાં: નિક જોનસે જણાવી દીકરી માલતીના જન્મ સમયની કહાની
    6 days ago
    ધુરંધર 2 ધ રિવેન્જ ટીઝર રિલીઝ: રણવીર સિંહનો જસકીરત સિંહ રંગી લ્યારીમાં લોહીનું પાણી રેડવા માટે હમઝામાં પરિવર્તિત થાય છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    3 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વાસ્થ્ય બાબતે તડ ને ફડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્વાસ્થ્ય બાબતે તડ ને ફડ
Author

સ્વાસ્થ્ય બાબતે તડ ને ફડ

Khaskhabar Editor
Last updated: 2023/08/26 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

અત્યંત સંક્ષિપ્તમાં અનેક જીવન ઉપયોગી વાતો

આપણું સ્વાસ્થ્ય એ કાઈ આયુર્વેદ એલોપેથ હોમિયોપેથ જેવા આરોગ્ય વિજ્ઞાનનો ઈજારો નથી. આ કાઈ જ ન્હોતું ત્યારે પણ આપણે હતા અને સ્વસ્થ પણ હતા જ! સ્વાસ્થ્ય એ પ્રકૃતિનો ઈજારો છે. સ્વાસ્થ્ય એ આપણી અને પ્રકૃતિ વચ્ચેની એકરૂપતાનું પ્રમાણ દર્શાવતું બેરોમિટર છે. પ્રકૃતિ સાથે આપણે જેટલા વધુ એકરૂપ એટલા આપણે વધુ સ્વસ્થ. એક રસપ્રદ તથ્ય એ છે કે શરીર અંગેનું આપણું જ્ઞાન જેટલું વઘ્યું છે એટલા વધુ સ્વસ્થ આપણે થયાં નથી. તેનું કારણ એ છે કે પ્રકૃતિ નથી ઈચ્છતી કે શરીરને સ્વસ્થ રાખવાના તેના કાર્યમાં ઝાઝો ચંચુપાત કરીએ, એટલે જ બહારથી આપણું આ જેવી વ્યક્તિ દેખાય છીએ તેનું નિયમન આપણાં શરીરમાં રહેલું આ બ્રહ્માંડનું સહુથી ીહિફિં તજ્ઞાવશતશિંભફયિંમ મિકેનીઝમ દ્વારા થાય છે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાને જ્ઞાનના નામે દુનિયાભરમાં કુશિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો છે. તમને થશે કે ભાઈ શિક્ષણ તો હોય પણ આ કુશિક્ષણ એટલે શું વળી! જેમ કે જીવનમાં એક બાબતને શિક્ષણ કહેવાય છે, બુનિયાદી શિક્ષણ કહેવાય છે, ઉચ્ચ શિક્ષણ કહેવાય છે કે સારું શિક્ષણ કહેવાય છે તેમ એક બાબત આ જગતમાં “કુશિક્ષણ”ની પણ હોય છે. જોકે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની કૃપાથી કુશિક્ષણ માનવ જીવનમાં એટલું રૂટિન થઈ ગયું છે કે વ્યહવારમાં કુશિક્ષણ જેવો કોઈ શબ્દ જ નથી! તેથી જ આ કુશિક્ષણ એટલે શું ભાઈ એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક જ છે, તો હવે તેનો જવાબ પણ આપી દઉં છું.

- Advertisement -

કુશિક્ષણ એટલે આપણા પોતાના સંતાનો કે આપ્તજનોને તેને મળતા ગૂઢ સંકેતોની વિરૂદ્ધ નું જીવન જીવવા દબાણ કરવું! જેમ કે મોટા ભાગના લોકોને પોતે માંદા પડે, તેમના શેડ્યુલ અસ્તવ્યસ્ત થાય છતાં પણ દવા લેવાનું ગમતું નથી હોતું. અનેક લોકો ખુબ બીમાર પડે તો પણ દવા લેતા નથી. તેનું કારણ એ છે કે તેમની ભીતર પ્રાકૃતિક સંકેતની સિસ્ટમ સક્રિય હોય છે. પ્રકૃતિએ હજુ સુધી તેમને પોતાના ખોળામાંથી નીચે હડસેલીયા નથી હોતા. તેઓ માંદા પડે ત્યારે સ્વયં પ્રકૃતિ તેને કીસી કરી તેના કાનમાં કહે છે, “ળુ મયફિ બફબબુ, તું મારું બાળક છે છતાં તે મને સમજવામાં આટલી ભૂલ કરી ?!? પણ વાંધો નહી ચુનમુન, તું હવે એક અઠવાડિયું ઓછું જમજે, સવારે નાસ્તો કરતું જ નહી અને દવાને તો અડતું પણ નહી!” નહી તો એક સામાન્ય માણસ માંદો પડ્યા પછી સાજો થવા તો ઈચ્છતો જ હોય ને? પણ તેના સાજા થવાની પ્રક્રિયા આપણે સમજી રહ્યા નથી હોતા. હકીકતમાં તે સાજા જ થઈ રહ્યા હોય છે. પ્રકૃતિ સ્વયં તેની સારવાર કરી રહી હોય છે. તેને પ્રકૃતિના સંકેત હોવાથી તે અલ્પ આહાર લઈ રહ્યો હોય છે. પરંતુ આપણે એલોપથી દ્વારા આપણાંમાં રોપવામાં આવેલ અજ્ઞાનને જ્ઞાન સમજતા હોઈએ છીએ. તે અજ્ઞાન પર જ આપણે મુસ્તાક રહી પેલી વ્યક્તિને દવા લેવા, વધુ ભોજન લેવા દબાણ કરી છીએ. કારણ કે એલોપથી ડોકટર સત્તત એમ કહેતા રહે છે કે વધુ જમો! આપણે પાપીઓ છીએ તેથી જ એક વ્યક્તિનો પ્રકૃતિ સાથેનો નાતો આપણે તોડાવી છીએ. સર્વશક્તિમાન પ્રકૃતિ સાથેનો તેનો નાતો છોડાવી તેને ખઇઇજ ઇઅખજ ખઉ જેવા ફાલતુઓ સાથે જોડી છીએ! ખુદ જાતે જ પોતાની ભૂલ સમજી તે સુધારી સાજા થવાની તેની ક્ષમતા ઝૂંટવી લઇ તેને દવાઓનો સહારો લેવાનું શીખવી છીએ.

બાળક મોટું થયા પછી દૂધ પચવાનું બંધ થઈ જાય એટલે પ્રકૃતિ સ્વયમે તેને કહ્યું હોય છે કે પપ્પુ-મુન્ની હવે તમે દૂધ ના પીશો!

આ કુશિક્ષણ છે. બાળક મોટું થયા પછી તેને દૂધ પચવાનું બંધ થઈ જાય છે એટલે પ્રકૃતિ સ્વયમે તેને કહ્યું હોય છે કે પપ્પુ-મુન્ની હવે તમે દૂધ ના પીશો! આમ તેને પછી કુદરતી જ દૂધ ભાવતું નથી. જે બાળક અત્યાર સુધી દૂધ માટે તેની માને સત્તત કનાડતું હતું તેને અચાનક દૂધ ભાવવાનું બંધ થઈ જાય છે. તે પછી પણ આપણે તેને પરાણે સમજાવીને કે છેવટે મારીને પણ દૂધ પીવા તૈયાર કરી છેલ્લી મરે ત્યાં સુધીના દૂધના આદિ બનાવી દઈએ છીએ. દૂધ ના ભાવે તો તેને ચા પીતા કોફી કે બોર્નવિટા પીતા કરીએ છીએ અને આ બાળકો મોટા થઈને પોતાના બાળકોને પણ આ જ રીતે મારી ફૂટી દૂધ પીતા કરે છે. આ કુશિક્ષણ છે. બાળક ધૂળમાં રમી રહ્યું હોય, વરસાદમાં ન્હાઈ રહ્યું હોય, તડકામાં રખડતું હોય, “તે રીતે પ્રકૃતિના સંકેતથી કુદરતી રીતે” પ્રતિકાર શક્તિ કેળવી રફ એન્ડ ટફ બની રહ્યું હોય તો તેને કહીએ છીએ, ઇન્ફેક્શન લાગી જશે, તેની પાસેથી આપણે તેનું કુદરતી રક્ષણ ઝૂંટવી લઈએ છીએ, આ કુશિક્ષણ છે! જે પોતાની જાતે અલ્પ આહાર તરફ વળી રહ્યા હોય તેને આપણે પરાણે એપેટાઈઝર આપી વધુ જમતા કરી છીએ. બાળકોને પરાણે વિટામિન્સ ફૂડ સપ્લીમેંત લેવાનું શીખવી છીએ. આ કુશિક્ષણ છે.

- Advertisement -

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો પ્રસાર

સમગ્ર વિશ્વમાં હજુ આજે પણ 80% સારવાર સ્થાનિક ક્ષેત્રની પરંપરાગત વનસ્પતીઓથી થાય છે. એલોપથીની 65% જેટલી દવાઓ અલગ અલગ દેશના સ્થાનિક વૈદકમાથી ઉઠાવવામાં આવી છે.

પ્રાકૃતિક ચિકિત્સા આયુર્વેદ ની શાખા નથી.
આયુર્વેદમાં જે દિનચર્યા ઋતુચર્યા છે, પરેજી છે તે પ્રાકૃતિક ચિકિત્સા જ છે, તે પાળવા માત્રથી રોગ મટે, દવાઓ દર્દીના સંતોષ અને ચિકિત્સકના ધંધા માટે છે. ડ રે સોનોગ્રાફી વિગેરે એલોપથીની નીપજ નથી બલ્કે શરીરને અંદરથી નિરખવા એલોપથી દ્વારા અન્ય પ્રકારની ટેકનોલોજીનો થયેલો ઉપયોગ છે. પોતાની આગવી નિદાન પદ્ધતિમાં નિપુણતા ન હોય તેવા અન્ય પથીના ચિકિત્સક તેનો ઉપયોગ કરી શકે છે અને કરે જ છે. હોમીઓપેથીની ખોજ એલોપથીના તજજ્ઞ ડોકટરે એલોપથીની મર્યાદા અને ઘાતક અસરો સમજ્યા પછી કરી હતી. આયુર્વેદ 5 થી 7 હજાર વર્ષ પ્રાચીન છે અને માનવજાતનો ઇતિહાસ તેથી પણ ઘણો વધુ જૂનો છે, એટલે કે આયુર્વેદ વીના પણ માનવજાતે હજારો વર્ષ આ પૃથ્વી પર કાઢયા જ છે. પ્રાકૃતિક ચિકિત્સા એ અસ્તિત્વનું વિજ્ઞાન છે, તેથી માનવજાતના અસ્તિત્વ જેટલું પ્રાચીન છે, લોકો તે ક્યારે સમજ્યા તે લોકોના ડહાપણ નો મુદ્દો છે. તેની સિવાયની આયુર્વેદ સહિતની તમામ સિસ્ટમ ઔષધ આધારિત છે. એટલે તે તમામ ઔષધનું વિજ્ઞાન છે, જીવનવિજ્ઞાન નથી. માણસને તે લાગુ પડે પણ ખરું અને ન પણ પડે. સર્જરી એ સ્વાસ્થ્ય અંગેની ભ્રમિત સમજમાથી નીપજેલું ફિઝિકલ એન્જીન્યરીંગ છે….!

હોમિયોપથી
હોમિયોપથીના પ્રણેતા ડો.હનીમાન પછી હોમિયોપથીમાં ડો.નાશ, ડો.એલાન, ડો. કેન્ટ, ડો. બોરિક, ડો, સ્મિથ સહિત ઘણાએ હોમિયોપથીને પરિપૂર્ણ વિજ્ઞાન બનાવ્યું. હોમિયોપથીમાં પાંચ હજારથી વધુ દવાઓ છે અને તે સ્થૂળ પ્રકારના જથ્થાના પાવરમાં એટલે કે 250 મિલિગ્રામ 500 મીલિગ્રમ વિગેરે એકમથી નથી હોતી બલ્કે, પોટેન્સીના સુક્ષ્મ માપ એટલે જેમ કે 1 3 6 12 200 1ખ 10ખ વિગેરે માપમાં હોય છે. પાવરની આ એક આખી અલગ સિસ્ટમ છે. તેને વર્ણનાના એક આખો અલગ લેખ લખવો પડે, પરંતુ જેમ એલોપથી કે આયુર્વેદમાં 500 મિલિગ્રમની એક ટેબ્લેટને બદલે 250 મિલિગ્રમની 2 ટેબ્લેટ કે 250 મિલિગ્રમની એક ને બદલે 500 મિલિગ્રમની અર્ધી ટેબ્લેટ ચાલે તેવું હોમિયોપથીમાં થતું નથી. એક જ દવા અલગ અલગ પાવરમાં જુદુ જુદુ કામ કરે છે. આમ 5500 દવાઓ ડ્ઢ 11 પાવર એટલે કે 60000 દવા માં થી કોઈ એક કે બે ની પસંદગી કરવાની હોય છે, આ કામ ઘણું દુષ્કર છે . વળી હોમિયોપથીના કમનશીબે તેને એવા વિદ્યાર્થીઓ મળ્યા હોય છે જેને એલોપથીના આયુર્વેદમાં કે એન્જીન્યરીંગમાં એડમીશન ન મળ્યું હોય. આમ કેટલાક વિચક્ષણ હોમીયો તબીબોને બાદ કરતા મોટા ભાગના યોગ્ય દવાની પસંદગીમાં નિષ્ફળ જાય છે અને તે શાસ્ત્ર બદનામ થાય છે..બાકી હોમિયોપથી એક બહુ સરસ સારવાર પધ્ધતિ છે અને તે પ્રાકૃતિક ચિકિત્સા, આયુર્વેદ, એલોપથી ને બહુ મોટી મદદ કરી શકે એમ છે. તેમાં માનસિક ત્રુટીઓ, વિકૃતિઓ અને ત્વચાના રોગ માટે અદભૂત સારવાર છે. અત્યંત જૂના, હઠીલા, જેના કોઈ દેખીતા કારણ ન મળતા હોય તેવા રોગ માટે તે આયુર્વેદને ક્યાંય પાછળ રાખી દે તેમ છે. ભારતમાં બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તે મુખ્ય ચિકિત્સા પધ્ધતિ છે. અમુક દેશમાં પણ તેનું ભારે ચલણ છે..અત્યંત ઉચ્ચ શિક્ષિત લોકો તેને ખુબ પસંદ કરે છે.

You Might Also Like

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

‘જગત બધું બતાવશે’ શું જોવું, શું ન જોવું એ તમારે નક્કી કરવાનું છે

શું માત્ર આપણે જ તકલીફમાં છીએ?

TAGGED: health, Homeopathy, Naturopathy
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૂત્રામૃત: મંત્રી, વૈદ્ય અને ગુરુ
Next Article લોકરક્ષક ભરતી કાંડમાં સંડોવાયેલા મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

ભારતીય જ્ઞાન પરંપરા જ વિશ્ર્વને શાંતિનો માર્ગ બતાવશે: કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
જૂનાગઢ મહાશિવરાત્રી પર્વે 15 ફેબ્રુ.એ શહેરની તમામ મટન-ફિશ માર્કેટ બંધ રાખવા આદેશ
ભવનાથ તળેટી, રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને ધર્મસ્થાનોમાં સઘન ‘એન્ટી સબોટેઝ’ ચેકિંગ
જૂનાગઢ: મહાશિવરાત્રિ પૂર્વે જ વાતાવરણ ડહોળવાનાં પ્રયાસથી સાધુ – સંતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં 24 હજારથી વધુ ફોર્મ નં. 7 ભરાયા હોવાનો આક્ષેપ
ધ્રાંગધ્રા તાલુકાના ગોપાલગઢ ગામે ખનિજ ચોરી પર રાજકીય છત્રછાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

સ્પીલબર્ગની ‘ડિસક્લોઝર ડે’ કોસ્મિક હોરરના પિતામહની મૂળ વાર્તા

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
Author

આજે જ સબ્સ્ક્રાઇબ કરો : સ્લો ફેશન અને સ્લો લાઇફ!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
મનીષ આચાર્ય

કૃત્રિમ પણ જૈવિક લોહી, રક્તની વૈશ્વિક સમસ્યાનો અંત લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?