By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલોચ બળવાખોરોનો કહેર: BAAM ઓપરેશનમાં 50 પાકિસ્તાની સૈનિકો અને ઈંજઈંના એજન્ટો ઠાર
    2 hours ago
    જાપાને ઇન્ટરનેટ ઝડપમાં નવી ઊંચાઈ સર કરી 10.20 લાખ Gbpsનો રેકોર્ડ, વિશ્ર્વ ચકિત
    2 hours ago
    મ્યાનમારમાં બૌદ્ધ મઠ પર હવાઈ હુમલો, ચાર બાળકો સહિત 23 લોકોના મોત
    7 hours ago
    ટ્રમ્પે એક કરોડથી વધુ ગેરકાયદે વિદેશીઓને અમેરિકામાંથી કાઢી મૂકવા 170 અબજ ફાળવ્યા
    1 day ago
    આંદામાન કિનારા નજીક ફસાયેલી યુએસ યાટમાંથી કોસ્ટ ગાર્ડે બે લોકોને બચાવ્યા
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો પરથી 3,300થી વધુ લાઉડસ્પીકરો દૂર કરાયા: મુખ્યમંત્રી ફડણવીસ
    4 hours ago
    બંદી કેન્દ્રીય મંત્રી સંજય કુમારે ‘1,000 બિન-હિન્દુઓને રોજગારી આપવા’ બદલ ટીટીડીની નિંદા કરી, તાત્કાલિક તપાસની માંગ કરી
    5 hours ago
    “ગૌરવપૂર્ણ ક્ષણ”: યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં 12 શિવાજી મહારાજના કિલ્લાઓનો સમાવેશ
    6 hours ago
    ભારતના વિદેશ મંત્રી 5 વર્ષમાં પ્રથમ વખત ચીનની મુલાકાત લેશે: રિપોર્ટ
    6 hours ago
    ઉત્તરપૂર્વ દિલ્હીમાં ઇમારત ધરાશાયી: બચાવ કામગીરી શરૂ, 12 લોકો કાટમાળ નીચે ફસાયા
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 World Cup 2026: ઇટાલી 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયું
    4 hours ago
    માતાના બર્થડે પર જ ઇન્ટરનેશનલ ટેનિસ પ્લેયરની હત્યા: પિતાએ માથામાં ત્રણ ગોળી મારી
    1 day ago
    ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ચોથી T20 મેચમાં ઇંગ્લેન્ડને 6 વિકેટથી હરાવીને ઇતિહાસ રચ્યો
    2 days ago
    આવતીકાલથી લોર્ડઝમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ : ભારત માટે સારા દેખાવની તક
    3 days ago
    Eng vs Ind : બુમરાહની વાપસીથી બોલિંગના મામલે પ્રસિદ્ધ કૃષ્ણા માટે ટીમમાં રહેવું મુશ્કેલ
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘બોર્ડર 2’ ફિલ્મમાં સની દેઓલનો કર્નલ તરીકેનો ફર્સ્ટ લૂક આવ્યો સામે
    5 hours ago
    KBC: અમિતાભ બચ્ચન ફરી ટેલિવિઝન પર ધૂમ મચાવા આવી રહ્યા છે
    1 day ago
    કેનેડા સ્થિત રેસ્ટોરન્ટ ‘કેપ્સ કેફે’ પર ગોળીબાર, કપિલની પ્રતિક્રિયા આવી સામે
    1 day ago
    કન્હૈયા લાલ હત્યા કેસ: સુપ્રીમ કોર્ટે ફિલ્મ ‘ઉદયપુર ફાઇલ્સ’ પર રોક લગાવવા પર તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
    3 days ago
    ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ માં સ્મૃતિ ઈરાની ફરી જોવા મળશે
    4 days ago
  • ધર્મ
    ધર્મShow More
    મંદિરમાં રાખેલું જળ શિવલિંગ પર ચડાવવું કેટલું યોગ્ય છે
    6 hours ago
    ગુરુ પૂર્ણિમા: જાણો પૂજા અને સ્નાન-દાન માટે શુભ સમય અને પૂજા વિધિ
    2 days ago
    ગુરુપૂર્ણિમાએ ઘરે આ વસ્તુ લાવવાથી થશે, લક્ષ્મી માતાનો વરસાદ
    4 days ago
    દર બુધવારે ગણેશજીની પૂજા સાચી પદ્ધતિ અને યોગ્ય રીતે કરવામાં આવે બધી મનોકામના પૂર્ણ થશે
    4 days ago
    જુલાઈ 2025માં આવનારા મહત્વના ઉપવાસ અને તહેવારો નોટ કરવાનું ભૂલતા નહીં 
    1 week ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વડાળી ગામે નદીમાંથી વીજપોલ હટાવી લેવા પવનચક્કીની વિન્ડ વર્લ્ડ કંપનીને નોટિસ ફટકારી
    1 day ago
    રાતોરાત રૈયા સર્કલ પર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ
    4 days ago
    ડૉ. શિલ્પન ગોંડલિયાની ઘોર બેદરકારી: ઓપરેશન વખતે મહિલાની પેશાબની નળી ડેમેજ કરી નાખી
    2 weeks ago
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 months ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સ્વાસ્થ્ય બાબતે તડ ને ફડ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > સ્વાસ્થ્ય બાબતે તડ ને ફડ
Author

સ્વાસ્થ્ય બાબતે તડ ને ફડ

Khaskhabar Editor
Last updated: 2023/08/26 at 5:17 PM
Khaskhabar Editor 2 years ago
Share
9 Min Read
SHARE

અત્યંત સંક્ષિપ્તમાં અનેક જીવન ઉપયોગી વાતો

આપણું સ્વાસ્થ્ય એ કાઈ આયુર્વેદ એલોપેથ હોમિયોપેથ જેવા આરોગ્ય વિજ્ઞાનનો ઈજારો નથી. આ કાઈ જ ન્હોતું ત્યારે પણ આપણે હતા અને સ્વસ્થ પણ હતા જ! સ્વાસ્થ્ય એ પ્રકૃતિનો ઈજારો છે. સ્વાસ્થ્ય એ આપણી અને પ્રકૃતિ વચ્ચેની એકરૂપતાનું પ્રમાણ દર્શાવતું બેરોમિટર છે. પ્રકૃતિ સાથે આપણે જેટલા વધુ એકરૂપ એટલા આપણે વધુ સ્વસ્થ. એક રસપ્રદ તથ્ય એ છે કે શરીર અંગેનું આપણું જ્ઞાન જેટલું વઘ્યું છે એટલા વધુ સ્વસ્થ આપણે થયાં નથી. તેનું કારણ એ છે કે પ્રકૃતિ નથી ઈચ્છતી કે શરીરને સ્વસ્થ રાખવાના તેના કાર્યમાં ઝાઝો ચંચુપાત કરીએ, એટલે જ બહારથી આપણું આ જેવી વ્યક્તિ દેખાય છીએ તેનું નિયમન આપણાં શરીરમાં રહેલું આ બ્રહ્માંડનું સહુથી ીહિફિં તજ્ઞાવશતશિંભફયિંમ મિકેનીઝમ દ્વારા થાય છે. વાસ્તવમાં આધુનિક ચિકિત્સા વિજ્ઞાને જ્ઞાનના નામે દુનિયાભરમાં કુશિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો છે. તમને થશે કે ભાઈ શિક્ષણ તો હોય પણ આ કુશિક્ષણ એટલે શું વળી! જેમ કે જીવનમાં એક બાબતને શિક્ષણ કહેવાય છે, બુનિયાદી શિક્ષણ કહેવાય છે, ઉચ્ચ શિક્ષણ કહેવાય છે કે સારું શિક્ષણ કહેવાય છે તેમ એક બાબત આ જગતમાં “કુશિક્ષણ”ની પણ હોય છે. જોકે આધુનિક ચિકિત્સા વિજ્ઞાનની કૃપાથી કુશિક્ષણ માનવ જીવનમાં એટલું રૂટિન થઈ ગયું છે કે વ્યહવારમાં કુશિક્ષણ જેવો કોઈ શબ્દ જ નથી! તેથી જ આ કુશિક્ષણ એટલે શું ભાઈ એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક જ છે, તો હવે તેનો જવાબ પણ આપી દઉં છું.

- Advertisement -

કુશિક્ષણ એટલે આપણા પોતાના સંતાનો કે આપ્તજનોને તેને મળતા ગૂઢ સંકેતોની વિરૂદ્ધ નું જીવન જીવવા દબાણ કરવું! જેમ કે મોટા ભાગના લોકોને પોતે માંદા પડે, તેમના શેડ્યુલ અસ્તવ્યસ્ત થાય છતાં પણ દવા લેવાનું ગમતું નથી હોતું. અનેક લોકો ખુબ બીમાર પડે તો પણ દવા લેતા નથી. તેનું કારણ એ છે કે તેમની ભીતર પ્રાકૃતિક સંકેતની સિસ્ટમ સક્રિય હોય છે. પ્રકૃતિએ હજુ સુધી તેમને પોતાના ખોળામાંથી નીચે હડસેલીયા નથી હોતા. તેઓ માંદા પડે ત્યારે સ્વયં પ્રકૃતિ તેને કીસી કરી તેના કાનમાં કહે છે, “ળુ મયફિ બફબબુ, તું મારું બાળક છે છતાં તે મને સમજવામાં આટલી ભૂલ કરી ?!? પણ વાંધો નહી ચુનમુન, તું હવે એક અઠવાડિયું ઓછું જમજે, સવારે નાસ્તો કરતું જ નહી અને દવાને તો અડતું પણ નહી!” નહી તો એક સામાન્ય માણસ માંદો પડ્યા પછી સાજો થવા તો ઈચ્છતો જ હોય ને? પણ તેના સાજા થવાની પ્રક્રિયા આપણે સમજી રહ્યા નથી હોતા. હકીકતમાં તે સાજા જ થઈ રહ્યા હોય છે. પ્રકૃતિ સ્વયં તેની સારવાર કરી રહી હોય છે. તેને પ્રકૃતિના સંકેત હોવાથી તે અલ્પ આહાર લઈ રહ્યો હોય છે. પરંતુ આપણે એલોપથી દ્વારા આપણાંમાં રોપવામાં આવેલ અજ્ઞાનને જ્ઞાન સમજતા હોઈએ છીએ. તે અજ્ઞાન પર જ આપણે મુસ્તાક રહી પેલી વ્યક્તિને દવા લેવા, વધુ ભોજન લેવા દબાણ કરી છીએ. કારણ કે એલોપથી ડોકટર સત્તત એમ કહેતા રહે છે કે વધુ જમો! આપણે પાપીઓ છીએ તેથી જ એક વ્યક્તિનો પ્રકૃતિ સાથેનો નાતો આપણે તોડાવી છીએ. સર્વશક્તિમાન પ્રકૃતિ સાથેનો તેનો નાતો છોડાવી તેને ખઇઇજ ઇઅખજ ખઉ જેવા ફાલતુઓ સાથે જોડી છીએ! ખુદ જાતે જ પોતાની ભૂલ સમજી તે સુધારી સાજા થવાની તેની ક્ષમતા ઝૂંટવી લઇ તેને દવાઓનો સહારો લેવાનું શીખવી છીએ.

બાળક મોટું થયા પછી દૂધ પચવાનું બંધ થઈ જાય એટલે પ્રકૃતિ સ્વયમે તેને કહ્યું હોય છે કે પપ્પુ-મુન્ની હવે તમે દૂધ ના પીશો!

આ કુશિક્ષણ છે. બાળક મોટું થયા પછી તેને દૂધ પચવાનું બંધ થઈ જાય છે એટલે પ્રકૃતિ સ્વયમે તેને કહ્યું હોય છે કે પપ્પુ-મુન્ની હવે તમે દૂધ ના પીશો! આમ તેને પછી કુદરતી જ દૂધ ભાવતું નથી. જે બાળક અત્યાર સુધી દૂધ માટે તેની માને સત્તત કનાડતું હતું તેને અચાનક દૂધ ભાવવાનું બંધ થઈ જાય છે. તે પછી પણ આપણે તેને પરાણે સમજાવીને કે છેવટે મારીને પણ દૂધ પીવા તૈયાર કરી છેલ્લી મરે ત્યાં સુધીના દૂધના આદિ બનાવી દઈએ છીએ. દૂધ ના ભાવે તો તેને ચા પીતા કોફી કે બોર્નવિટા પીતા કરીએ છીએ અને આ બાળકો મોટા થઈને પોતાના બાળકોને પણ આ જ રીતે મારી ફૂટી દૂધ પીતા કરે છે. આ કુશિક્ષણ છે. બાળક ધૂળમાં રમી રહ્યું હોય, વરસાદમાં ન્હાઈ રહ્યું હોય, તડકામાં રખડતું હોય, “તે રીતે પ્રકૃતિના સંકેતથી કુદરતી રીતે” પ્રતિકાર શક્તિ કેળવી રફ એન્ડ ટફ બની રહ્યું હોય તો તેને કહીએ છીએ, ઇન્ફેક્શન લાગી જશે, તેની પાસેથી આપણે તેનું કુદરતી રક્ષણ ઝૂંટવી લઈએ છીએ, આ કુશિક્ષણ છે! જે પોતાની જાતે અલ્પ આહાર તરફ વળી રહ્યા હોય તેને આપણે પરાણે એપેટાઈઝર આપી વધુ જમતા કરી છીએ. બાળકોને પરાણે વિટામિન્સ ફૂડ સપ્લીમેંત લેવાનું શીખવી છીએ. આ કુશિક્ષણ છે.

- Advertisement -

આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો પ્રસાર

સમગ્ર વિશ્વમાં હજુ આજે પણ 80% સારવાર સ્થાનિક ક્ષેત્રની પરંપરાગત વનસ્પતીઓથી થાય છે. એલોપથીની 65% જેટલી દવાઓ અલગ અલગ દેશના સ્થાનિક વૈદકમાથી ઉઠાવવામાં આવી છે.

પ્રાકૃતિક ચિકિત્સા આયુર્વેદ ની શાખા નથી.
આયુર્વેદમાં જે દિનચર્યા ઋતુચર્યા છે, પરેજી છે તે પ્રાકૃતિક ચિકિત્સા જ છે, તે પાળવા માત્રથી રોગ મટે, દવાઓ દર્દીના સંતોષ અને ચિકિત્સકના ધંધા માટે છે. ડ રે સોનોગ્રાફી વિગેરે એલોપથીની નીપજ નથી બલ્કે શરીરને અંદરથી નિરખવા એલોપથી દ્વારા અન્ય પ્રકારની ટેકનોલોજીનો થયેલો ઉપયોગ છે. પોતાની આગવી નિદાન પદ્ધતિમાં નિપુણતા ન હોય તેવા અન્ય પથીના ચિકિત્સક તેનો ઉપયોગ કરી શકે છે અને કરે જ છે. હોમીઓપેથીની ખોજ એલોપથીના તજજ્ઞ ડોકટરે એલોપથીની મર્યાદા અને ઘાતક અસરો સમજ્યા પછી કરી હતી. આયુર્વેદ 5 થી 7 હજાર વર્ષ પ્રાચીન છે અને માનવજાતનો ઇતિહાસ તેથી પણ ઘણો વધુ જૂનો છે, એટલે કે આયુર્વેદ વીના પણ માનવજાતે હજારો વર્ષ આ પૃથ્વી પર કાઢયા જ છે. પ્રાકૃતિક ચિકિત્સા એ અસ્તિત્વનું વિજ્ઞાન છે, તેથી માનવજાતના અસ્તિત્વ જેટલું પ્રાચીન છે, લોકો તે ક્યારે સમજ્યા તે લોકોના ડહાપણ નો મુદ્દો છે. તેની સિવાયની આયુર્વેદ સહિતની તમામ સિસ્ટમ ઔષધ આધારિત છે. એટલે તે તમામ ઔષધનું વિજ્ઞાન છે, જીવનવિજ્ઞાન નથી. માણસને તે લાગુ પડે પણ ખરું અને ન પણ પડે. સર્જરી એ સ્વાસ્થ્ય અંગેની ભ્રમિત સમજમાથી નીપજેલું ફિઝિકલ એન્જીન્યરીંગ છે….!

હોમિયોપથી
હોમિયોપથીના પ્રણેતા ડો.હનીમાન પછી હોમિયોપથીમાં ડો.નાશ, ડો.એલાન, ડો. કેન્ટ, ડો. બોરિક, ડો, સ્મિથ સહિત ઘણાએ હોમિયોપથીને પરિપૂર્ણ વિજ્ઞાન બનાવ્યું. હોમિયોપથીમાં પાંચ હજારથી વધુ દવાઓ છે અને તે સ્થૂળ પ્રકારના જથ્થાના પાવરમાં એટલે કે 250 મિલિગ્રામ 500 મીલિગ્રમ વિગેરે એકમથી નથી હોતી બલ્કે, પોટેન્સીના સુક્ષ્મ માપ એટલે જેમ કે 1 3 6 12 200 1ખ 10ખ વિગેરે માપમાં હોય છે. પાવરની આ એક આખી અલગ સિસ્ટમ છે. તેને વર્ણનાના એક આખો અલગ લેખ લખવો પડે, પરંતુ જેમ એલોપથી કે આયુર્વેદમાં 500 મિલિગ્રમની એક ટેબ્લેટને બદલે 250 મિલિગ્રમની 2 ટેબ્લેટ કે 250 મિલિગ્રમની એક ને બદલે 500 મિલિગ્રમની અર્ધી ટેબ્લેટ ચાલે તેવું હોમિયોપથીમાં થતું નથી. એક જ દવા અલગ અલગ પાવરમાં જુદુ જુદુ કામ કરે છે. આમ 5500 દવાઓ ડ્ઢ 11 પાવર એટલે કે 60000 દવા માં થી કોઈ એક કે બે ની પસંદગી કરવાની હોય છે, આ કામ ઘણું દુષ્કર છે . વળી હોમિયોપથીના કમનશીબે તેને એવા વિદ્યાર્થીઓ મળ્યા હોય છે જેને એલોપથીના આયુર્વેદમાં કે એન્જીન્યરીંગમાં એડમીશન ન મળ્યું હોય. આમ કેટલાક વિચક્ષણ હોમીયો તબીબોને બાદ કરતા મોટા ભાગના યોગ્ય દવાની પસંદગીમાં નિષ્ફળ જાય છે અને તે શાસ્ત્ર બદનામ થાય છે..બાકી હોમિયોપથી એક બહુ સરસ સારવાર પધ્ધતિ છે અને તે પ્રાકૃતિક ચિકિત્સા, આયુર્વેદ, એલોપથી ને બહુ મોટી મદદ કરી શકે એમ છે. તેમાં માનસિક ત્રુટીઓ, વિકૃતિઓ અને ત્વચાના રોગ માટે અદભૂત સારવાર છે. અત્યંત જૂના, હઠીલા, જેના કોઈ દેખીતા કારણ ન મળતા હોય તેવા રોગ માટે તે આયુર્વેદને ક્યાંય પાછળ રાખી દે તેમ છે. ભારતમાં બંગાળ સહિત ઘણા રાજ્યોમાં તે મુખ્ય ચિકિત્સા પધ્ધતિ છે. અમુક દેશમાં પણ તેનું ભારે ચલણ છે..અત્યંત ઉચ્ચ શિક્ષિત લોકો તેને ખુબ પસંદ કરે છે.

You Might Also Like

દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે, હું તેમને અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

પડતાં પ્લેન, તૂટતાં પુલ..કોણ ભોગવે કોની ભૂલ?

જ્યારે સ્ત્રી પોતાની જાતને ફરીથી શોધે છે

પહેલાં માણસને પ્રેમ કરો

TAGGED: health, Homeopathy, Naturopathy
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સૂત્રામૃત: મંત્રી, વૈદ્ય અને ગુરુ
Next Article લોકરક્ષક ભરતી કાંડમાં સંડોવાયેલા મહિલા સહિત 4 આરોપી ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જનરલ બોર્ડમાં મંજૂરીની મહોર બાદ રાજકોટના ત્રણેય ઝોનમાં ટાઉન પ્લાનરની નિમણૂક થશે

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
રાજપૂત કરણી સેનામાં બકુલસિંહ વાઘેલા (ગોધાવી)ને ગુજરાત પ્રદેશ IT સેલ પ્રભારી બનાવાયા
વીરપુર ગ્રામ પંચાયતના તલાટી ગેરહાજર, નાગરિકો રોષે ભરાયા
એસ.ટી.નિગમમાં 2320 કંડક્ટર, પાણી પુરવઠા વિભાગના 144 ઇજનેરને નિમણૂક પત્ર એનાયત
રાજ્યના 1200 ન્યાયાધીશને એક લાખ સુધીના ટેબ્લેટ અને પ્રિન્ટર અપાશે
રાજકોટમાં મેગા લોક-અદાલત: પેન્ડિંગ કેસોનો સમાધાનથી નિકાલ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Kinnar Acharya

દેશને તેના નવા વડાપ્રધાન મળી ગયા છે, હું તેમને અને સમગ્ર દેશવાસીઓને અભિનંદન પાઠવું છું

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
Author

અમરનાથ યાત્રાની શરૂઆત કેવી રીતે થઈ અને સૌપ્રથમ ગુફા કોણે શોધી કાઢી હતી?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
Author

પડતાં પ્લેન, તૂટતાં પુલ..કોણ ભોગવે કોની ભૂલ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?