By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
    43 minutes ago
    ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું
    49 minutes ago
    બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
    1 hour ago
    ઈઝરાયલે ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કર્યો, ભારતે તેના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
    1 hour ago
    ઇઝરાયલનો ઇરાન પર હુમલો: ભારત અને પશ્ચિમ વચ્ચે અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ, જુઓ સંપૂર્ણ યાદી
    2 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
    35 minutes ago
    યુએનના વડા, વિશ્વ નેતાઓએ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી
    2 hours ago
    G-7ની કેનેડા પરિષદમાં જતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાયપ્રસ જશે, વળતાં ક્રોએશિયા જશે
    19 hours ago
    અમરનાથ જતાં BSF જવાનોને ‘ગંદકીવાળી’ ટ્રેન ફાળવાતાં વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ
    19 hours ago
    રાજા હત્યાકાંડ: સોનમ સહિત પાંચેય આરોપીઓના શિલોંગ કોર્ટે 8 દિ’ના રિમાન્ડ મંજૂર કર્યા
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    23 hours ago
    મિશેલ સ્ટાર્કે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી, મોહમ્મદ શમીને પાછળ છોડીને બન્યો..
    1 day ago
    કાર્લોસ અલ્કારેજે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપન જીત્યું, વર્લ્ડ નંબર-1 જેનિક સિનરને હરાવ્યો
    4 days ago
    ભારતીય ટીમનું ટેન્શન પણ વધ્યું : પ્રેક્ટિસ સેશન દરમિયાન વાઇસ કેપ્ટન ઋષભ પંત ઈજાગ્રસ્ત
    4 days ago
    બેંગલુરુમાં થયેલ નાસભાગ મામલે વિરાટ કોહલી વિરૂદ્ધમાં FIR નોંધાઈ
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
    14 minutes ago
    પંજાબી ઈન્ફ્લુએન્સર કમલ કૌરનું મોત, કારમાંથી મૃતદેહ મળ્યો
    24 hours ago
    કેટરિના કૈફ માલદીવની ગ્લોબલ બ્રેન્ડ-એમ્બેસેડર બની
    1 day ago
    વિશ્વના સૌથી લોકપ્રિય ટિકટોક સ્ટારને અમેરિકા છોડવું પડ્યું
    2 days ago
    ’ધ કપિલ શર્મા શો’માં નવજોતસિંહ સિધુની 6 વર્ષ બાદ ફરી વાપસી
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    2 days ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    3 days ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    1 week ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    2 weeks ago
    આટલું ધ્યાન રાખાશો તો નિર્જળા એકાદશીનું વ્રત નહિ તૂટે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    2 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    3 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજકોટના કલાકાર સ્વ.પ્રભાતસિંહ બારોટને યાદ કર્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજકોટના કલાકાર સ્વ.પ્રભાતસિંહ બારોટને યાદ કર્યા
ગુજરાતરાજકોટ

મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજકોટના કલાકાર સ્વ.પ્રભાતસિંહ બારોટને યાદ કર્યા

Khaskhabar Editor
Last updated: 2023/07/31 at 4:22 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

મોદીએ કહ્યું- પ્રભાતસિંહે રાજ્યાભિષેક બાદ શિવાજી મહારાજ કુળદેવીનાં

દર્શન કરવા જાય છે ત્યારે કેવો માહોલ હતો તે ચિત્રકારીમાં આબેહૂબ દર્શાવ્યો

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં રાજકોટના કલાકાર સ્વ.પ્રભાતસિંહ બારોટના ચિત્ર શિવાજી મહારાજની સવારી વિશે વાતો શેર કરતા કલાકારના પરિવારના સભ્યો ભાવુક થયા હતા. મન કી બાતમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, સ્વ. પ્રભાતસિંહ બારહટે આ ચિત્રમાં રાજ્યાભિષેક બાદ શિવાજી મહારાજ કુળદેવીનાં દર્શન કરવા જાય છે ત્યારે કેવો માહોલ હતો? તે દર્શાવ્યો હતો. આવી બાબતોથી નવી પેઢી વાકેફ થાય તે જરૂરી છે. છત્રપતિ શિવાજી મહારાજ રાજ્યાભિષેક બાદ તેમના કુળદેવી તુલજા માતાનાં દર્શન કરવા જતાં હતાં ત્યારે કેવો માહોલ હતો? આપણી પરંપરાઓને જીવંત રાખવા માટે આવી બાબતો નવી પેઢીને જણાવવી જરૂરી છે. મને ખુશી છે કે, હાલ આ દિશામાં કામ થઈ રહ્યું છે.

સ્વ. પ્રભાતસિંહનાં ભાઈ ભગીરથસિંહે જણાવ્યું હતું કે, હું પણ એક ચિત્ર શિક્ષક છું. તેઓ આ ચિત્ર બનાવી રહ્યા હતા ત્યારે તેમને એક જાહેર કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતું કે, આ ચિત્ર બનાવવાનો અર્થ શું? ત્યારે જ તેમણે ખૂબ સારા શબ્દોમાં કહ્યું હતું કે, જ્યારે સંસદમાં 350 સીટ આવશે ત્યારે આ ચિત્રની વાત થશે. ભાઈએ વર્ષ 1990માં આ ચિત્ર બનાવવાની શરૂઆત કરી હતી. તેમણે 888 મીટર લાંબુ ચિત્ર બનાવવાનો નિર્ધાર કર્યો હતો. જોકે વર્ષ 2018માં પ્રભાતસિંહ દેવ થઈ ગયા ત્યાં સુધીમાં માત્ર 110 મીટર સુધી જ ચિત્ર બન્યું છે. આમ તેમણે પોતાના જીવનના 18 વર્ષ આ ચિત્ર બનાવવા માટે ખર્ચ્યા છે. હિન્દુ સામ્રાજ્યની વાત વિશ્વ રેકોર્ડનાં રૂપમાં સ્થાપિત કરવાની તેમની નેમ હતી.

વડાપ્રધાને મારા પતિના નામનો ઉલ્લેખ કર્યો તે સારી વાત: પ્રભાતસિંહના પત્ની
આ અંગે સ્વ. પ્રભાતસિંહનાં પત્ની લીલાબેને જણાવ્યું હતું કે, આટલા મોટા પદ ઉપર બિરાજમાન વ્યક્તિ આ યાદ રાખે તે ખૂબ સારી વાત છે. વડાપ્રધાને મારા દિવંગત પતિનાં નામનો ઉલ્લેખ કર્યો તેનો મને ખુબ આનંદ છે. આ ચિત્ર બનાવવા માટે તેમણે પોતાની જિંદગી ખર્ચી નાખી હતી. અને તેમની આ તપસ્યા દરમિયાન હું સતત સાથે રહી મારાથી જે શક્ય હોય તેવી તમામ મદદ કરતી હતી. વડાપ્રધાન દ્વારા આજે તેમના નામનો ઉલ્લેખ થતા જુના સંસ્મરણો તાજા થયા છે. આ ચિત્ર બનાવવા માટે ઘટના જ્યાં બની તે સ્થળની મુલાકાત અમે સાથે મળીને લીધી હતી. અને તેઓ ચિત્ર બનાવતા પહેલા અને પછી મને તેના વિશેની સમજણ આપતા હતા. આટલું કહેતા તેઓ ભાવુક થઈ ગયા હતા.

- Advertisement -

You Might Also Like

પ્રધાનમંત્રી મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, અમદાવાદ હોસ્પિટલમાં ઘાયલ બચી ગયેલા લોકોને મળ્યા

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે

નવાગામમાં બાખડતાં બે આખલાએ ઝાડ નીચે બેઠેલા આધેડને ખૂંદી નાખ્યા

ઝૂલેલાલ નગરમાં સ્લમ ક્વાર્ટરની ટોળકીએ મધરાત્રે મચાવ્યો આતંક

TAGGED: MAANKIBAAT, narendramodi, PAINTAING, PRABHATSINGHBAROT, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મોરબીનાં રફાળેશ્વર પાસેથી 45 ડેબિટ, ક્રેડિટ કાર્ડ અને 15 ચેકબુક સાથે એક શખ્સ ઝડપાયો
Next Article દીકરીની આબરૂ બચાવવા પિતાએ આધેડને કૂહાડીના ઘા ઝીંકી મારી નાખ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અમદાવાદખાસ-ખબર

પ્રધાનમંત્રી મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, અમદાવાદ હોસ્પિટલમાં ઘાયલ બચી ગયેલા લોકોને મળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
‘બાલિકા વધૂ’ ટીવી સિરિયલથી જાણીતી બનેલી અવિકા ગૌરે મિલિંદ ચંદવાની સાથે સગાઈ કરી
અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે
ચીને ટ્રમ્પ વહીવટીતંત્રને અનિયમિત શાસન ગણાવ્યું
બોમ્બની ધમકી બાદ એર ઇન્ડિયાના વિમાનનું થાઇલેન્ડમાં ઇમરજન્સી લેન્ડિંગ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદખાસ-ખબર

પ્રધાનમંત્રી મોદીએ વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી, અમદાવાદ હોસ્પિટલમાં ઘાયલ બચી ગયેલા લોકોને મળ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
અમદાવાદખાસ-ખબરરાષ્ટ્રીય

અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171 ક્રેશ: ભારતને હચમચાવી નાખનાર, દુઃખદ અકસ્માત : MEAએ દુઃખ વ્યક્ત કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 35 minutes ago
અમદાવાદઆંતરરાષ્ટ્રીય

અમદાવાદ એર ઇન્ડિયા ક્રેશના ભોગ બનેલા લોકોના પરિવારોને ટાટા ગ્રુપ 1 કરોડ રૂપિયા આપશે

Khaskhabar Editor Khaskhabar Editor 43 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?