By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    8 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    8 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    7 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    8 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: જીવન ટૂંકાવવામાં ગરીબી મુખ્ય કારણ !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: જીવન ટૂંકાવવામાં ગરીબી મુખ્ય કારણ !
ખાસ-ખબરગુજરાત

આજે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: જીવન ટૂંકાવવામાં ગરીબી મુખ્ય કારણ !

Khaskhabar Editor
Last updated: 2022/09/10 at 1:52 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ગુજરાતમાં કોવિડકાળ દરમિયાન લાખો લોકોને નાણાકીય, શારીરિક અને માનસિક સહિતના અનેક તનાવોએ બે વર્ષ સુધી અને 2020 તેમજ 2021માં ગુજરાતમાં કોરોનાની પ્રથમ બે લહેરમાં ધંધા-વેપાર અને રોજગારીને પણ મોટી અસર થઇ હતી અને ત્યારબાદ જે લોંગ કોવિડની સ્થિતિ જોવા મળે છે તેને કારણે ગુજરાતનાં 2021માં આત્મહત્યાના સૌથી ઉંચો દર નોંધાયો અને આ પરિસ્થિતિ હજુ ચાલુ જ હોવાના સંકેત છે. કોવિડ કાળ દરમિયાન પ્રથમ વર્ષ એટલે કે 2020માં ગુજરાતમાં 8050 લોકોએ અને 2021માં 8789 લોકોએ આત્મહત્યા કરી હતી જે અગાઉના 10 વર્ષમાં સરેરાશ 7 થી 8 હજાર લોકોની આત્મહત્યા કરતાં વધુ ઉંચો દર નોંધાયો છે. 2021માં રાજ્યમાં આત્મહત્યાનો દર દર એક લાખ લોકોએ 12.5નો નોંધાયો છે.

2021માં કુલ 8789 લોકોએ જીવન ટૂંકાવ્યા : 71 ટકાની વાર્ષિક આવક રૂા. એક લાખથી ઓછી હતી : આખરી પગલુ લેવામાં પરિણીત લોકોની સંખ્યા સૌથી વધુ : 20 ટકા ગૃહિણીઓએ અચાનક જ આવેશમાં આત્મહત્યા કરી

- Advertisement -

જે અગાઉના 10 વર્ષમાં સરેરાશ આત્મહત્યાનો દર પ્રતિ લાખ 11.5 હતો. એક્સીડેન્ટલ ડેથ એન્ડ સુસાઈડ ઇન ઇન્ડીયા અંગેના નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યરોનાં રિપોર્ટમાં જણાવાયું છે કે એક તરફ સુરત કે જે ગુજરાતનું ઔદ્યોગીક પાટનગર ગણવામાં આવે છે સુસાઈડ કેપીટલ બની ગયું છે પરંતુ ગુજરાતના જે ચાર સૌથી મોટા શહેરો છે તેમાં રાજકોટ એ સૌથી વધુ આત્મહત્યા દર ધરાવે છે. વર્લ્ડ સુસ્યાઇડ પ્રિવેન્શન ડે આજે મનાવાય રહ્યો છે તે સમયે ક્રિએટીવ હોપ થ્રુ એકશન દ્વારા પણ લોકોને આત્મહત્યાથી દૂર રહેવા માટે વધુને વધુ માનસિક ટેકો મળે તેની જરુરિયાત દર્શાવવામાં આવી હતી. ગુજરાતમાં આત્મહત્યાનો જે દર છે તેમાં પણ આત્મહત્યા કરવાના કારણોમાં કૌટુંબીક વિવાદો સૌથી મોટી ભુમિકા ભજવે છે. રાજ્યમાં 2021માં કુલ આત્મહત્યા જે નોંધાઈ

તેમાં 2465 આત્મહત્યા કૌટુંબીક કારણોસર થઇ હતી જ્યારે બીજો નંબર અજાણ્યા કારણોસર આત્મહત્યા કરવાનો નોંધાયો છે.જેમાં 1926 લોકોએ પોતાના જીવન ટુંકાવ્યા હતા પરંતુ માનસ શાસ્ત્રના નિષ્ણાંતો માને છે કે કારણો વગર આત્મહત્યામાં મોટાભાગે કૌટુંબીક કે નાણાકીય સ્થિતિ વધુ મહત્વની હોય છે આ ઉપરાંત બિમારીથી કંટાળીને 1785 લોકોએ 2021માં આત્મહત્યા કરી હતી. પ્રેમ પ્રકરણમાં નિષ્ફળ જવાને કારણે 635 લોકો, લગ્ન નહીં થવાને કારણે 392 લોકો, બેરોજગારીને કારણે 293, કામકાજ સંબંધી વિવાદને કારણે 220, નાણાકીય રીતે તંગી કે દેવામાં ફસાઈ જવાને કારણે 158 લોકોએ તથા કોઇ માદક દ્રવ્યના શિકારી બની ગયા હોય 127 લોકોએ આત્મહત્યા કરી હતી.

જ્યારે સૌથી ચિંતાજનક પરીક્ષામાં નિષ્ફળ જવાના કારણે દર વર્ષે 135 ટીનેજર્સે જીવન ટૂંકાવ્યા હતા. રાજ્યમાં સામુહિક આત્મહત્યાના 8 કેસ નોંધાયા છે જેમાં કુલ 23 લોકોએ પોતાની જિંદગીને અલવિદા કહી હતી જે દેશમાં છઠ્ઠા નંબરે સૌથી મોટી સંખ્યા છે. જ્યારે આત્મહત્યા કરવામાં વ્યંઢળ સમુદાયમાં પણ 2021માં સૌથી વધુ 14 લોકોએ આત્મહત્યા કરી હતી. બીજી ચિંતા એ છે કે ગુજરાતમાં આત્મહત્યા કરનારાઓમાં 36.4 ટકા એટલે કે 3206 લોકો એ દૈનિક મજુરી કરનારા હતા મતલબ કે તેઓમાં મોટાભાગના ગરીબ અને અત્યંત નીચા વર્ગના હતા. આત્મહત્યામાં 20.7 ટકા એટલે 1820 મહિલાઓએ પોતાના જીવનનો અંત આણ્યો હતો. જ્યારે પ્રોફેશનલમાં 125 લોકોએ અને ગ્રેજ્યુએટથી વધુ ઉચ્ચ ડીગ્રી ધરદાવનારાઓમાં 500થી વધુ લોકો સામેલ છે જેઓએ આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરવામાં અન્ય કારણો ગમે તે હોય પરંતુ મુખ્યત્વે ગરીબ વર્ગમાં એટલે કે જેની વાર્ષિક આવક રૂા. 1 લાખથી ઓછી હોય તેવા 6282 લોકોએ આત્મહત્યા કરી.

- Advertisement -

You Might Also Like

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે

TAGGED: poverty, WORLDSUICIDEPREVENTIONDAY
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાહુલ ગાંધીની ટી-શર્ટ પર રાજકારણ: ભાજપે સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી કહ્યું 41000ના કપડાં છે
Next Article અમદાવાદના સાયન્સ સિટી ‘સેન્ટર- સ્ટેટ સાયન્સ કોન્ક્લેવ’નો આજથી પ્રારંભ: વડાપ્રધાન મોદીએ કર્યુ વર્ચ્યુઅલી ઉદ્ઘાટન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ગુજરાત

નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?