By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    4 hours ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    1 day ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    2 days ago
    મૃત્યુના 3 મહિના બાદ આયતુલ્લા અલી ખામેનેઈની દફનવિધિની તૈયારી, ઈરાનમાં 2 કરોડ લોકો ભેગા થશે
    2 days ago
    છોકરીઓ પાંજરામાં કેદ, 700 લોકોએ દુષ્કર્મ કર્યું… બ્રિટનના સાંસદે કર્યા ચોંકાવનારા ખુલાસા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 hour ago
    રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
    1 hour ago
    UP-MPમાં વાવાઝોડાંથી 500 વૃક્ષો ધરાશાયી: હરિયાણામાં ક્રેન પડી, 3નાં મોત નિપજ્યાં
    1 hour ago
    કેશ ક્રાઈસિસ! નાણાંની તંગીને કારણે અઝખ સેવાઓ ઠપ થવાની ભીતિ: સરકારી યોજનાનાં લાભાર્થીઓ મુશ્કેલીમાં મુકાશે
    1 hour ago
    પટનામાં મોટો હંગામો: ફેમસ ‘ખાન સર’ વિરુદ્ધ FIR દાખલ, બે બોડીગાર્ડ જેલ ભેગા! જાણો શું છે વિવાદ
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 hour ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    4 hours ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    1 day ago
    ક્રિકેટ ફેન્સ માટે ગુડ ન્યૂઝ! ભારત-ન્યૂઝીલેન્ડની અત્યાર સુધીની સૌથી મોટી સીરિઝનું શેડ્યૂલ જાહેર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    2 hours ago
    બાબા બાગેશ્વર રાજકોટ પહોંચે તે પહેલાં પીપળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યાં
    2 hours ago
    રેલનગરની ગુરુવારી બજારથી સ્થાનિકોમાં રોષ, ગંદકી-ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત
    2 hours ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 days ago
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહા છબરડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહા છબરડો
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો મહા છબરડો

Khaskhabar Editor
Last updated: 2022/07/11 at 5:59 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

M.ed SEM-4ના સ્ટેટિસ્ટિકલ મેથડ ફોર એનાલિસિસ ઓફ ડેટા સબ્જેક્ટનાં તમામ વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરાયા

M.ed SEM.1થી 3માં ટોપ રેન્કર રહેનારા 12 વિદ્યાર્થીઓ SEM.4માં નાપાસ જાહેર કરાતાં જવાબદાર કોણ? શિક્ષણશાસ્ત્ર ભવન કે પરીક્ષા વિભાગ?

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એ ગ્રેડની સાથે પોતાની ગુણવત્તા પણ ગુમાવી દીધી હોય તેમ છાશવારે એક પછી એક છબરડાંઓ નોંધાઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્ર તો ઠીક પણ વિદ્યાર્થીઓના ભાવિ સામે પણ પ્રશ્ર્નાર્થ ઉભા થવાના શરૂ થયા છે. ગત શનિવારે સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણશાસ્ત્ર ભવન એમ.એડ. સેમ.4ના જાહેર કરાયેલા પરિણામમાં આવો જ એક છબરડો સામે આવ્યો છે જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તંત્ર ઉપરાંત વિદ્યાર્થીઓના ભાવિ પર પ્રશ્ર્નાર્થ ઉભા થાય. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા શિક્ષણશાસ્ત્ર ભવનના સેમેસ્ટર 4ના સ્ટેટિસ્ટિકલ મેથેડ ફોર એનાલિસિસ ઓફ ડેટાના ગત શનિવાર સાંજે જાહેર કરાયેલા પરિણામમાં આ વિષય રાખી પરીક્ષા આપનારા તમામ 12 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની માર્કશીટમાં સ્ટેટ વિષયના માર્કની જગ્યાએ અ00 અને પરિણામમાં ઋફશહ લખેલું આવ્યું છે. નવાઈની વાત એ છે કે, આ 12 વિદ્યાર્થીઓ પૈકી તમામ વિદ્યાર્થીઓ એમ.એડ. સેમ.1થી 3માં ટોપ રેન્કર રહ્યા હતા. હવે સેમ.4માં એવું તો શું થયું કે આ તમામ 12 વિદ્યાર્થીઓ નાપાસ થયા? ત્યારે સૌથી મોટો સવાલ એ ઉદ્દભવી રહ્યો છે કે, આ છબરડાં પાછળ જવાબદાર કોણ? સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું શિક્ષણશાસ્ત્ર ભવન કે પરીક્ષા વિભાગ?

વિદ્યાર્થીઓની માર્કશીટમાં સ્ટેટિસ્ટિકલ સબ્જેક્ટનાં માર્કમાં A00 અને પરિણામમાં FAIL લખેલું આવ્યું

- Advertisement -

એમ પણ કહેવાય છે કે, આ પેપર વાસ્તવમાં ચકાસાયા જ નથી. આ મહાપાપ બદલ સ્વયં ભીમાણીએ રાજીનામું શા માટે ન આપવું એ પણ સવાલ છે. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત શિક્ષણશાસ્ત્ર ભવનનો આંતરિક વિવાદ પણ અવારનવાર છાપરે ચઢી પોકારે છે. દરમિયાન હાલના આ છબરડાં પાછળ પણ કોઈ વિવાદ છે કે કેમ તે તપાસનો વિષય છે. આ સાથે જ એ પણ જોવું રહ્યું કે, નાની-નાની બાબતોમાં પ્લેસમેન્ટ કર્મચારીઓ સામે આકરાં પગલાં ભરતા ઈન્ચાર્જ કુલપતિ ડો. ગિરીશ ભીમાણી વિદ્યાર્થીઓની કારકિર્દી રોળી નાખતી આ ઘટનામાં કડક કાર્યવાહી કરશે ખરા?

વિષય શિક્ષક મગનલાલ મોલિયાની પરીક્ષા વિભાગને ‘ખો’
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનના 12 વિદ્યાર્થીઓને સ્ટેટ વિષયમાં નાપાસ કરવા અંગે આ વિદ્યાર્થીઓના વિષય શિક્ષક ડૉ. મગનલાલ મોલિયાને સમગ્ર મામલો પૂછતાં તેમણે ઉગ્રતાપૂર્વક કહ્યું હતું કે, મને ખબર ન હોય. પરીક્ષાવિભાગને પૂછો તેમ કહી તેમણે હાથ ખંખેરી નાખ્યા હતા અને છબરડાં મામલે પરીક્ષા વિભાગને ખો આપી દીધી હતી. જોકે એવું ચચાર્ય રહ્યું છે કે, પેપર ચકાસનાર વિદ્યાર્થીઓના માર્ક મૂકવાનું-આપવાનું ભૂલી ગયા હોવાથી આ છબરડો થયો છે.

શિક્ષણ ભવનના હેડ ભરત રામાનુજનું રામ જાણે જેવું કથન…
એમ.એડ. સેમ.4ના એક વિષયના તમામ 12 વિદ્યાર્થીઓને નાપાસ જાહેર કરવા અંગે જ્યારે શિક્ષણશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડો. ભરત રામાનુજને પૂછવામાં આવ્યું હતું ત્યારે તેઓ ગેંગેફેંફે થવા લાગ્યા હતા અને પોતાનો તથા શિક્ષણશાસ્ત્ર ભવનનો બચાવ કરતા તેમણે પરિણામ અનામત રાખ્યુ હશે તેમજ સમગ્ર મામલે પરીક્ષા વિભાગને પૂછીને જણાવીશ એવું કહ્યું હતું. બાદમાં આ અંગે તેમનો ફરી સંપર્ક સાધતા તેઓએ ફાઇનાન્સ મિટિંગમાં પરીક્ષા વિભાગનાં અધિકારીઓ હોય પછી પૂછીને જણાવું તેમ કહ્યું હતું.

યુનિ.નાં બેવડા ધોરણો વચ્ચે કુલપતિનાં વલણ પર સૌની નજર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓ હવે ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે તે વ્યક્તિ નિહાળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પરીક્ષાના પેપરો પણ જે-તે કોલેજના ઓફિશિયલ ઈમેઈલ આઈડી પર મોકલવામાં આવનાર છે પરંતુ આ પેપરો જ્યાં તપાસાય છે તે સૌ.યુનિ.નું ક્ધવેન્શન બિલ્ડીંગની હાલત ખાડે ને દરવાજા મોકળા થયા જેવી છે. અહીં સીસીટીવી કેમરા તો લાગેલા છે પણ મોનિટરિંગ કોણ કરે તે નક્કી નથી. અત્યાર સુધી પેપર તપાસવામાં બેદરકારી દાખવનાર કોઈ અધ્યાપક સામે કાર્યવાહી કરવામાં આવી નથી એટલું જ નહીં, ટેક્નિકલ ખામી કરનાર અધિકારી સામે પણ પગલાં ભરવામાં આવ્યા નથી. પરીક્ષા ફોર્મ કે ફી ભરવામાં તારીખ ચૂકી જનારા વિદ્યાર્થીઓ પાસેથી મસમોટી દંડની રકમ ખંખેરી લેનાર સૌ.યુનિ.ના સત્તાધીશો માર્ક મૂકવામાં છબરડાં કરનારા અધ્યાપકો અને ટેક્નિકલ ભૂલો કરનારા અધિકારીઓ સામે પાણીમાં બેસી જાય છે ત્યારે સૌ. યુનિ. ઈન્ચાર્જ કુલપતિ ભીમાણી હાલમાં થયેલા છબરડાંની ઘટનામાં કેવું વલણ દાખવે છે તેની પર વિદ્યાર્થીઓથી લઈ સૌની મીટ મંડાઈ છે.

You Might Also Like

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી

ગોંડલના શેમળામાં તળાવમાં ચાર બાળકો ડૂબ્યાં: એક જ પરિવારનાં 3 માસૂમના મોત

TAGGED: FAIL, MedSEM4, RAJKOTY, result, SAUIRASHTRAUNIVERSITY, student
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મવડી મેઈન રોડ પરથી રેંકડી-કેબિનો જપ્ત
Next Article ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ અલર્ટ, 10 હજારથી વધુ લોકોનું સ્થળાંતર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ
રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ
રાજકોટ મનપાની સ્ટે. કમિટીની બેઠકમાં 86.54 કરોડના વિકાસ કામોને લીલીઝંડી
ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
રણમાં ટ્રક બગડતાં પાણીની તરસથી તરફડીને 49 લોકોના મોત, 2નો ચમત્કારીક બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

વિશ્ર્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મનપા દ્વારા 18 સ્થળોએ 750થી વધુ વૃક્ષોનું વાવેતર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટ સાયકલ ક્લબના 11મા દિવસની ઉજવણી નિમિત્તે નાઇટ સિટી રાઈડ યોજાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

રાજકોટમાં સનાતન સેતુ હનુમંત કથા પૂર્વે ભવ્ય અક્ષત કળશ યાત્રા યોજાઈ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?