By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    એલોન મસ્કના પિતા, એરોલ મસ્ક, જૂનમાં ભારત પ્રવાસ દરમિયાન અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લેશે
    15 minutes ago
    અમેરિકન સરકારે વિદેશી વિદ્યાર્થીઓ માટે નવા વિઝા ઇન્ટરવ્યૂ પર પ્રતિબંધ મૂક્યો
    18 hours ago
    ચીનના 35 મિલિયન બચેલા પુરુષો રશિયા, દક્ષિણપૂર્વ એશિયા, બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં દુલ્હન શોધી રહ્યા છે
    22 hours ago
    ભારતીય ઇમેઇલ્સ ‘સ્પામ જેવા’: ન્યુઝીલેન્ડના મંત્રી એરિકા સ્ટેનફોર્ડના નિવેદનથી હોબાળો
    22 hours ago
    ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને 51મું રાજ્ય બનવા માટે એક નવી ઓફર કરી
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    14 રાજ્યોમાં ચોમાસાનો વરસાદ રાજસ્થાનના 7 જિલ્લામાં હીટવેવ
    20 hours ago
    પાકિસ્તાનની સરહદે આવેલા ગુજરાત સહિત 5 રાજ્યોમાં કાલે મોક ડ્રીલ યોજાશે
    21 hours ago
    લાલુ પ્રસાદ અને રાબડી દેવીએ પોતાના પૌત્રનું નામ ‘ઇરાજ લાલુ યાદવ’ રાખ્યું, જાણો તેનો અર્થ શું છે
    23 hours ago
    Padma Award 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ દેશની કુલ 69 હસ્તીઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા
    23 hours ago
    ભારતમાં કોરોનાના 1047 સક્રિય કેસ તો ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 109ને પાર
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે
    4 minutes ago
    55 વર્ષીય કામી રીતા શેરપાએ 31 વખત માઉન્ટ એવરેસ્ટ ચઢીને પોતાનો જ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    પંજાબનું સ્થાન ટોપ-ટુમાં ફાઈનલ : મુંબઈ 4થા ક્રમે, એલિમિનેટર રમવો પડશે
    2 days ago
    IPL 2025 ના સમાપન સમારોહ દરમિયાન BCCI ભારતીય સશસ્ત્ર દળોનું સન્માન કરશે
    2 days ago
    ગુજરાત બાદ બેંગ્લોર : પ્લે ઑફ્ફમાં પહોંચી ગયેલી વધુ એક ટીમની હાર, ટોપ ટુની રેસ ચાલુ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ગુજરાતના થિયેટર કિંગ કૌસ્તુભ ત્રિવેદીનું 69 વર્ષની વયે નિધન!
    23 hours ago
    આ કારણથી પ્રભાસની સ્પિરિટ ફિલ્મમાં દીપિકાને રિપ્લેસ કરવામાં આવી
    2 days ago
    ગૌહર ખાન સાથે બ્રેકઅપને લઈને કુશાલ ટંડનએ ખુલાસો કર્યો
    2 days ago
    કાન ફિલ્મ ફેસ્ટિવલ: ભારતીય ફેશન ડિઝાઇનર તરીકે ટીના રંકાએ ગુજરાતનો ડંકો વગાડ્યો
    3 days ago
    કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયાએ કામણ પાથર્યા, પહેલો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો
    3 days ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે શનિજયંતી અને સોમવતી અમાસ
    3 days ago
    આ વખતે 2 દિવસ નિર્જળા એકાદશી છે, જાણો પારણાનો સમય કયો છે
    1 week ago
    બલુચિસ્તાન સ્વતંત્ર થશે તો લોહાણા, સિંધી ભક્તજનો માટે બે ઐતિહાસિક હિન્દુ મંદિરોના દ્વાર ખુલશે…
    2 weeks ago
    જાણો આજે ઉજવાતા બુદ્ધ પૂર્ણિમા ત્યોહારના મહત્વ વિશે…
    2 weeks ago
    મોટા મંગળના દિવસે ઘરમાં લાવો હનુમાનજીની પ્રિય વસ્તુઓ, ઘરમાં સુખ સમૃદ્ધિ ટકી રહેશે
    2 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    20 hours ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    7 days ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    2 weeks ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    3 weeks ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રવની ગામનાં 66 વર્ષનાં વૃદ્ધે કર્યું લિવર અને કિડનીનું દાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > રવની ગામનાં 66 વર્ષનાં વૃદ્ધે કર્યું લિવર અને કિડનીનું દાન
જુનાગઢ

રવની ગામનાં 66 વર્ષનાં વૃદ્ધે કર્યું લિવર અને કિડનીનું દાન

Khaskhabar Editor
Last updated: 2022/05/25 at 4:24 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

સાત દિવસ પહેલા મગજમાં હેમરેજ થતા જૂનાગઢ સારવારમાં હતાં

બ્રેઇનડેડ થતાં પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો : અંગો અમદાવાદ લઇ જવાશે

- Advertisement -

ખાસ ખબર સંવાદદાતા
અંગદાન એ મહાદાન છે. વ્યકિતનાં અંગદાનથી અન્ય વ્યકિતને નવું જીવન મળતું હોય છે. જૂનાગઢમાં અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ નજીકનાં રવની ગામનાં મગનભાઇ વાલજીભાઇ ગજેરા(ઉ.વ.66)ને સાત દિવસ પહેલા બ્રેઇન સ્ટ્રોકને એટેક આવ્યો હતો.જેના કારણે મગજમાં ગંભીર અસર થઇ હતી. આ ઘટના બાદ મગનભાઇને જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર આવેલી રીબર્થ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પરંતુ સાત દિવસની સારવાર કારગત નિવળી ન હતી. આજે મગનભાઇ ગજેરાને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યાં હતાં. બાદ હોસ્પિટલનાં તબીબ ડો. રાકેશ પટોડિયાએ મગનભાઇનાં પુત્ર સંજયભાઇ સાથે વાત કરી અંગદાન કરવાની સલાહ આપી હતી. સંજયભાઇએ પરિવાર સાથે ચર્ચા કરી અંગદાન કરવાનો નિર્ણય લીધો હતો. અમદાવાદથી તબીબોની ટીમ આવી ગઇ છે અને કિડની અને લીવર લઇ અમદાવાદ જવા રવાના થશે. જૂનાગઢનાં ઝાંઝરડા રોડથી કેશોદ એરર્પોટ સુધી ગ્રીન કોરીડોરનું આયોજન કરવામાં આવ્યુ છે. કેશોદથી એરએમ્બ્યુલન્સમાં અમદાવાદ અંગો લઇ જવામાં આવ્યાં છે.

આ અંગે સંજયભાઇ ગજેરાએ કહ્યું હતું કે, મારા પિતાને બ્રેઇનસ્ટ્રોકનો એટેક આવ્યો હતો. એક સપ્તાહની સારવાર કરવા છતા સફળતા મળી ન હતી. બ્રેઈનડેડ થઇ ગયું હતું. બીજાની જીંદગી બચે અને નવું જીવન મળે તે માટે મારા પિતાનાં અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. કિડની અને લીવરનું દાન કરવામાં આવ્યું છે.જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પર આવેલી રીબર્થ હોસ્પિટલનાં તબીબ ડો. રાકેશ પટોડિયાએ કહ્યું હતું કે, મગનભાઇ ગજેરાને સાત દિવસ પહેલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં હતાં. આજે તેમનું બે્રેઇનડેથ થયું છે. પરિવારને અંગદાન અંગે માહિતી આપતા પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો છે. લીવર અને કિડની દાનમાં આપ્યાં છે. જૂનાગઢમાં અંગદાન થતા ડે.મેયર ગીરીશભાઇ કોટેચા,સંજયભાઇ મણવર હોસ્પિટલે પહોંચી ગયા હતાં.

અન્ય લોકોની જિંદગી બચાવવામાં સહભાગી થવું જોઇએ
સંજયભાઇ ગજેરાએ કહ્યું હતું કે, અંગદાન એ કુદરતી મોકો છે એ સારી વાત છે. બીજા લોકોની જિંદગી બચાવવામાં સહભાગી થવું જોઇએ.

- Advertisement -

બ્રેઈનડેડ શું છે?
જે વ્યક્તિનું મગજ સંપૂર્ણ રીતે હાનિગ્રસ્ત અને નિષ્ક્રિય થઇ જાય, જેના કારણે મનુષ્ય તેનું જીવન ગુમાવે, તે વ્યક્તિ બ્રેઈનડેડ સ્થિતીમાં છે તેમ કહેવાય. આ સ્થિતિમાં વ્યક્તિનાં અંગોને કૃત્રિમ સપોર્ટ સિસ્ટમથી કાર્યરત કરી શકાય છે. એટલે તે સંજોગોમાં અંગોનું દાન કરી શકાય છે. મગજ મૃત વ્યકિત તેમની કોષિકાઓ પણ દાન કરી શકે છે.

You Might Also Like

હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જના 17300 ફુટ ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો

તાલાલા-કોડિનારમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા 40 વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ.7140નો દંડ વસૂલાયો

સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ: વિવિધ ચર્ચાસત્રના નિષ્કર્ષ થકી વિકાસની રૂપરેખા તૈયાર થશે

તાલાલા નગરપાલિકાએ ફાયર સેફ્ટી વિહોણી સ્કૂલમાં સીલ લગાવ્યું

જૂનાગઢ મનપાનું 1થી 15 વોર્ડમાં સફાઈ અભિયાન સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ચેકિંગ

TAGGED: braindade, junagadh, ravani, જુનાગઢ, બ્રેઇનડેડ, રવની
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વંથલી પાસેથી જુગાર રમતાં 10 ઝડપાયા
Next Article માંગરોળ નજીકની બાયો ડિઝલનો જથ્થો ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

PBKS vs RCB: આજની મેચમાં જે ટીમ જીતશે એ સીધી ફાઇનલમાં, અને જે ટીમ હારશે એને એક મોકો મળશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
એલોન મસ્કના પિતા, એરોલ મસ્ક, જૂનમાં ભારત પ્રવાસ દરમિયાન અયોધ્યાના રામ મંદિરની મુલાકાત લેશે
રાજકોટનાં પંચરત્ન પાર્કનાં 500 પરિવારો પાણીના અભાવે ત્રાહિમામ
ધાર્મિક સ્થળો પર બુલડોઝર ફર્યું
સુરેન્દ્રનગર જિલ્લામા ગેરકાયદે ખનન પર ખાણ ખનિજ વિભાગના દરોડા
ફૌજીના પરિવારની વ્યથા કોઇ સાંભળતું નથી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

હિમાચલ પ્રદેશની પીર પંજાલ રેન્જના 17300 ફુટ ઊંચાઈ પર તિરંગો લહેરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
જુનાગઢ

તાલાલા-કોડિનારમાં ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા 40 વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ.7140નો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
જુનાગઢ

સોમનાથ ખાતે રિજિયોનલ સ્ટેકહોલ્ડર ક્ધસલ્ટેશન વર્કશોપ: વિવિધ ચર્ચાસત્રના નિષ્કર્ષ થકી વિકાસની રૂપરેખા તૈયાર થશે

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?