By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    7 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    7 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    4 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    4 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    4 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    4 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    7 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    6 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    6 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    7 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    7 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાટીલના લોકસભા મતવિસ્તારમાં 30,000 ખોટા મતદાર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > પાટીલના લોકસભા મતવિસ્તારમાં 30,000 ખોટા મતદાર
ખાસ-ખબરગુજરાત

પાટીલના લોકસભા મતવિસ્તારમાં 30,000 ખોટા મતદાર

Khaskhabar Editor
Last updated: 2025/08/30 at 5:43 PM
Khaskhabar Editor 9 months ago
Share
3 Min Read
SHARE

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખનો આક્ષેપ CMની વિધાનસભામાં તપાસ કરીશું, ગુજરાતમાં 62 લાખ મતદારની ચોરી પકડાશે

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

- Advertisement -

ગત 7 ઓગસ્ટે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મતદારયાદીમાં થયેલી ગેરરીતિ પર 22 પેજનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યાર બાદ દેશભરમાં વોટ ચોરીને મુદ્દો બનાવ્યો છે. આ જ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને નવસારી લોકસભામાં આવતી ચોર્યાસી સીટનો ડેટા રજૂ કર્યો હતો. જેમાં તેમણે 30,000 નકલી મતદાર હોવાનો દાવો કર્યો હતો. તેમજ કહ્યું કે-આગામી સમયમાં મુખ્યમંત્રીના મતવિસ્તારની પણ તપાસ કરવામાં આવશે. જો આખા ગુજરાતની તપાસ કરીએ તો 62 લાખ મતદારની ચોરી પકડાશે. તેમણે કહ્યું હતું કે અમે ગુજરાતની મતદારયાદીની ચકાસી હતી, જેમાં ખૂબ ખામી સામે આવી છે. એક વ્યક્તિ અનેક વોટ નાખે છે, જેના કારણે પરિણામ બદલાઈ જાય છે. લોકશાહીને ખતમ કરવા ચોરને ખુલ્લા પાડીએ છીએ. નવસારી લોકસભા બેઠકની મતદારયાદી તપાસી હતી. અનેક બૂથોના દાખલા જોવા મળ્યા છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને દેશના કેબિનેટ મંત્રીના લોકસભામાંથી ચોરી પકડાઈ છે. આખા ગુજરાતમાં આવું ષડયંત્ર ચાલે છે. ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ભાજપના છે. પ્રદેશ પ્રમુખની લોકસભામાં જ ખોટા મતદારો નીકળ્યા છે. જો 100 ટકા મતદારયાદી તપાસ કરીએ તો 75000થી વધુ મતદારો ખોટા નીકળી શકે છે. રેકોર્ડબ્રેક મતથી જીતવા પાછળ કારણ આ વોટચોરી નહિ હોયને એવો પ્રશ્ર્ન થાય છે. નવસારી લોકસભામાં જો ચોર્યાસી વિધાનસભામાં જો આટલી ચોરી પકડાય અને જો આ મુજબ ગણતરી કરીએ તો ગુજરાતમાં 5.06 કરોડ મતદારો છે. ગુજરાતમાં 62 લાખ મતદારની ચોરી પકડાશે એવું 100 ટકા કહી શકે છે. સીઆર પાટીલ રેકોર્ડબ્રેકની વાહવાહી મેળવે છે. તેમના લોકસભામાં મોટા મોટા નેતાઓ છે. 62 લાખ મતદારની ચોરી થઈ રહી છે. જો લોકશાહી બચાવવી હોય તો એને ખુલ્લું પાડવાની જવાબદારી આપણા ગુજરાતીઓની છે. આપણા સૌની જવાબદારી છે. આ મતદારોના અધિકારોને છીનવવામાં આવી રહ્યો છે, જેની લડાઈ છે.

આ 5 પદ્ધતિથી વોટચોરી થાય છે
પાંચ પદ્ધતિથી વોટચોરી થાય છે, જેમાં સંપૂર્ણ ડુપ્લિકેટ મતદાર, સ્પેલિંગ ભૂલ, એક જ વ્યક્તિના અલગ અલગ ઊઙઈંઈ કાર્ડ નંબર, ભાષા બદલી દેવામાં આવે અને સરનામા બદલી દેવામાં આવે છે. સંપૂર્ણ ડુપ્લિકેટ વ્યક્તિ, એટલે કે એ જ વ્યક્તિ હોય અને વોટ બે આપે છે. આખી મતદારયાદી મારી પાસે છે, જેમાં ઇલેક્શન કમિશનરની વેબસાઇટ પર છે.

આવતીકાલે વોટ અધિકાર જનસભા કરીશું
આવતીકાલે 31 ઓગસ્ટે વોટ અધિકાર જનસભાનું આયોજન કર્યું છે, જેમાં ગુજરાતના દરેક નેતાઓ અને કાર્યકર્તાઓ જોડાશે. આવતીકાલથી ગુજરાતના એક-એક ઘર સુધી જવાની શરૂઆત કરી વોટચોરોને ખુલ્લા પાડીશું. 2027ની ચૂંટણી સુધીમાં અમે વોટચોરીને લઈને ખોટા મતદારોને ખુલ્લા પાડીશું.

- Advertisement -

 

You Might Also Like

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

રાજકોટ મનપાનો ઐતિહાસિક નિર્ણય: 846 કરોડના 98 વિકાસ કામો સ્થગિત, સમીક્ષા શરૂ

ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત

TAGGED: Lok Sabha constituency
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિનેશ સદાદિયા પોતાની તરફેણમાં અભિપ્રાય આપવા માટે શિક્ષકોને કરી રહ્યો છે દબાણ
Next Article મેક્સિકોની સંસદ ‘અખાડો’ બની

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

કાયદેઆઝમ બાબાનાં દિવ્ય દરબારમાં જશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાત

રાજ્યના નવા DGP તરીકે જી.એસ.મલિકની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?