By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    6 minutes ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    23 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    2 days ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    3 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભાજપનો મોટો ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક
    16 minutes ago
    એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
    21 hours ago
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    22 hours ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    1 day ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    23 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    24 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    1 day ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    2 days ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 day ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    6 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    6 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા
Author

ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા

Khaskhabar Editor
Last updated: 2025/06/20 at 5:34 PM
Khaskhabar Editor 11 months ago
Share
8 Min Read
SHARE

મહેશ પુરોહિત

ઈરાન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં શાસન વ્યવસ્થાનું મૂલ્યધારક માળખું સંપૂર્ણપણે ધર્મ પર આધારિત છે ‘ધર્મતંત્ર’ તરીકે ઓળખાતી વ્યવસ્થા અહીં શિયા ઇસ્લામના આધ્યાત્મિક નેતાઓ દ્વારા ચલાવવામાં આવે છે, લોકશાહી કે રાજાશાહી નહીં, પણ ‘વિલાયત-એ-ફકીહ’ ઈરાનની વાસ્તવિક તાકાત છે

- Advertisement -

કોઈ પણ દેશને સમજવા માટે તેની શાસન વ્યવસ્થા સમજવી જરૂરી છે. કારણ કે શાસન વ્યવસ્થાનો નાગરિકો પર ઊંડો પ્રભાવ હોય છે. હાલમાં ઈરાન ચર્ચામાં છે, તો ઈરાનની શાસન વ્યવસ્થા કેવી છે? શું ત્યાં લોકતંત્ર છે? શું ત્યાં રાજાશાહી છે? શું ત્યાં લશ્કર શાસન છે? શું ત્યાં સરમુખત્યાર શાસન છે? શું ત્યાં કોમ્યુનિસ્ટ શાસન છે?

ઉપર આપ્યા તેમાંથી એક પણ વિકલ્પ ઈરાને અપનાવ્યો નથી. તો ઈરાનની વર્તમાન શાસન વ્યવસ્થા કઈ છે? તમને નવાઈ લાગશે ઈરાનમાં લાગુ છે તે વ્યવસ્થા છે ‘ઝવયજ્ઞભફિભુ‘ અર્થાત ‘ધર્મતંત્ર‘ એ લોકોની ભાષામાં કહું તો શાસન વ્યવસ્થાનું નામ છે ’વિલાયત-એ-ફકીહ‘ જેનો અર્થ થાય છે ‘ઇસ્લામિક મૂલ્યો અનુસારની શાસન વ્યવસ્થા‘ આ વ્યવસ્થા ઈરાનમાં ઈ.સ. 1979 માં લાગુ થઇ અને ઈરાન સિવાય કોઈ જગ્યાએ લાગુ નથી.શું આ શાસન વ્યવસ્થાનો કોઈ ઇતિહાસ છે? તો વાત એમ હતી કે આ શાસન સિદ્ધાંત શિયા ઇસ્લામની ‘ઝાફરી શાખા’માં લખેલો છે. જેમના માનવા અનુસાર મુંહમદ પેગમ્બર સાહેબ બાદ કુલ 12 ઇમામ ઉતરાધિકારી હતા. જેમાં 12 માં નંબરનાં હતા ‘ઇમામ મહેંદી’ તે નવમી સદીમાં ગાયબ થઇ ગયા. અર્થાત તેઓ પૃથ્વી પર હાજર તો છે પણ સમય આવે અલ્લાહની મરજીથી આપણી સામે આવશે. જેને આ લોકો ઉેંરૂટ-ઊ-ઇૂંરૂૄળ કહે છે. ( થોડું હિંદુ ધર્મમાં ચિરંજીવી અવતાર જેવું ) અને વિશ્વમાં શાંતિ સ્થાપશે.
હવે, શિયા સમુદાયમાં આ ઇમામ લોકોને જીવન જીવવા માટે માર્ગદર્શન આપતાં અને ધાર્મિક આદેશ આપતાં, તો આ પદ ખાલી પડ્યું તેનું શું? તેના માટે વ્યવસ્થા ઉભી થઇ કે જ્યાં સુધી ઇમામ મહેંદી પૃથ્વી પર આપણી સમક્ષ પ્રગટ ન થાય (જેને આ લોકો ઘવક્ષ્ફ કહે છે.) ત્યાં સુધી તેમના દૂત આપણને આદેશ આપશે. એ લોકોની માન્યતા અનુસાર આ દૂત ઇમામ મહેંદીનાં સંપર્કમાં હતા. એવા ચાર દૂત થઇ ગયા. ચોથા દૂતનાં મૃત્યુ બાદ, નક્કી કરવામાં આવ્યું કે હવે આ પરંપરા નહીં પણ નવી પરંપરા .પળઘળૃ-ઊ-ટઇંબડિ સ્થાપવામાં આવી. જે અનુસાર ધર્મનાં જાણકાર ( અળ્રૂટૂંળવ ) માર્ગદર્શન આપશે પણ ઇમામ મહેંદીની સાક્ષી છે એવું માનીને.

ઈ.સ 941 થી હમણાં સુધી શિયા મુસ્લિમ માટે માર્ગદર્શનની આ જ વ્યવસ્થા પળઘળૃ-ઊ-ટઇંબડિ ચાલી આવે છે. જેમાં ધાર્મિક, સામાજિક અને અન્ય માર્ગદર્શન આપવામાં આવતું. પણ હાલના ઈરાનનાં સ્થાપક અને પૂર્વ સુપ્રીમ લીડર ‘આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈની’એ નવો વિચાર આપ્યો કે આપણી આ વ્યવસ્થા ફક્ત ધાર્મિક અને સામાજિક વ્યવસ્થા માટે જ નથી પણ રાજકીય માર્ગદર્શન માટે પણ એટલી જ ઉચિત છે. માટે આપણે આ વ્યવસ્થા અનુસાર જ રાજ્ય વ્યવસ્થા પણ ચલાવવી જોઈએ. આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીએ જયારે આ આંદોલન ચલાવ્યું ત્યારે ઈરાનમાં રાજાશાહી હતી અને શાહ મોહમ્મદ રેઝા પહલવીનું શાસન હતું. ખોમૈનીએ લોકોમાં ઇસ્લામિક શાસન વ્યવસ્થા માટે પ્રચાર કર્યો તેનો દેશ નિકાલ થયો, ઈ.સ. 1979 આવતા આવતા તેની જીત થઇ અને તેઓ ઈરાનને સંપૂર્ણ ઇસ્લામિક શાસન બનાવવામાં સફળ રહ્યા. હવે, જેમ આપણે ત્યાં સર્વોચ્ચ સત્તા રાષ્ટ્ર્રપતિ પાસે હોય તેમ ઈરાનની વ્યવસ્થામાં ‘સુપ્રીમ લીડર’ હોય જેને એસેમબલી ઓફ એક્સપર્ટ દ્વારા નિમવામાં આવે છે. આ એસેમબલીમાં શિયા ધર્મનાં વિદ્વાન અને કાનૂનનાં જાણકારો હોય છે. આ એસેમબલી આ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય કરતી નથી. તેઓ એ જોશે કે આપણાં સુપ્રીમ લીડર ધર્મનાં જાણકાર છે અને નેતૃત્વ ક્ષમતા છે? તે અનુસાર સુપ્રીમ લીડરની પસંદગી કરશે. સુપ્રીમ લીડર ‘આયતુલ્લાહ’ ( ધાર્મિક નિષ્ણાંત તરીકેની પદવી ) હોવો જ જોઈએ. હમણાં સુધી બે સુપ્રીમ લીડર બન્યા. પ્રથમ આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈની ( 1979 – 1989 ) બીજા આયતુલ્લાહ અલી ખામેનઈ ( 1989 થી હમણાં સુધી ) આ પદ આજીવન હોય છે. આ પદ પર બેઠેલો વ્યક્તિ ઇમામ મહેંદીનાં સીધા પ્રતિનિધિ ગણવામાં આવે છે. આખા ઈરાનની સંપૂર્ણ સત્તા આ સુપ્રીમ લીડર પાસે હોય છે. તે જ સુરક્ષા વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા બધું જ નક્કી કરે. ત્યાં ચૂંટણી થાય જેમાં રાષ્ટ્ર્રપતિ ચૂંટાય પણ તેની ઉપર સુપ્રીમ લીડર હોય છે. ત્યાં સંસદ કોઈ કાયદો પાસ પણ કરે તો ત્યાં 12 ઇસ્લામિક વિદ્વાન હોય જે નક્કી કરશે કે આ કાયદાઓ શરીયત અનુસાર છે કે નહીં? મતલબ ત્યાં લોકશાહી જેવું કઈ છે જ નહીં. અંતિમ સત્તા એવા લોકો પાસે છે જે ચૂંટાયા નથી પણ ધાર્મિક બાબતમાં નિષ્ણાંત છે.

- Advertisement -

વિશ્વમાં ઘણા દેશો છે જ્યાં અલ્પ ધર્મ તંત્ર લાગુ છે. સાઉદી આરબ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા ઘણા દેશોમાં ઇસ્લામિક શાસન છે. પણ વહીવટી બાબતે આ લોકો ઇસ્લામને ફોલોવ નથી કરતાં આધુનિક વ્યવસ્થા અપનાવે છે. જયારે ઈરાન 100% ઇસ્લામિક શાસન વ્યવસ્થા છે. ઈરાનની શાસન વ્યવસ્થાનાં જ કારણે ઇરાક, કુવૈત, સાઉદી અરેબીયા વિરોધી છે. જો ઈરાની મોડેલ લાગુ થાય તો એ લોકોનાં હાથમાંથી શાસન જાય. માટે જ આજે ઈરાનને કોઈ મુસ્લિમ દેશનો સાથ મળતો નથી. આ સજ્જડબંધ ઇસ્લામિક શાસન હોવાથી અમેરિકા ધાર્યું કરી શકતું નથી. ઉપરાંત વર્તમાન ઈરાનની સ્થાપનાનું સૂત્ર જ છે ડેથ ઓફ અમેરિકા, ઈઝરાયેલ એન્ડ વેસ્ટ. એના કારણે જ તેણે પોતાની તાકાત વધારવા માટે ન્યુકલીયર શક્તિ બનવું છે અને અમેરિકા અને ઈઝરાયેલને નચાવવું છે. જેમાં 90% સફળ થઇ ગયું છે અને વર્તમાન યુદ્ધ પણ એનો જ ભાગ છે કે ઈરાન જેવો ધાર્મિક કટ્ટર અને રૂઢિવાદી દેશ ન્યુકલીયર પાવર હોવો ન જ જોઈએ. ઈરાનમાં ‘મોરલ પોલિસીંગ‘ વ્યવસ્થા છે.
મતલબ ત્યાં પોલીસ સતત લોકો વચ્ચે નિરીક્ષણ કરતી હોય કોઈ છોકરી હિઝાબ ન પહેર્યો હોય તો ધરપકડ કરી જેલમાં નાંખે. ઈ.સ. 2022 માં આવી જ રીતે એક છોકરીનું જેલમાં મૃત્યુ બાદ ’ગજ્ઞ ઇંશષફબ‘ આંદોલન થયું હતું. ત્યાં પશ્ચિમ સંગીત પર પ્રતિબંધ છે. ટીવી, મીડિયા અને ઇન્ટરનેટ ટોટલી ઇસ્લામિક નિયમ અનુસાર સેન્સર કરવામાં આવે છે. હવે, મૂળ વાત કરું! આટલા કટ્ટર દેશનો આપણે ત્યાંનાં સેકુલરો અને ઇસ્લામિક લોકો સમર્થન કરે છે અને ભારતમાં હિંદુ રાષ્ટ્ર્રનો વિરોધ કરે છે. ભારતમાં બેઠા કોમ્યુનિસ્ટ ઈરાનને સમર્થન કરે છે જયારે ઈ.સ. 1979 માં 10,000 કોમ્યુનિસ્ટની હત્યા, જેલ અને દેશ નિકાલ કરવામાં આવ્યો વર્તમાનમાં ત્યાં કોમ્યુનિસ્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.બીજું આપણે ત્યાં ખોટા બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના બને છે. ઈરાન શિયા શાસન છે અને તેનું સૌથી મોટુ દુશમન તો ઇરાક છે. આપણે ત્યાં એટલું ક્ધફ્યુઝન છે કે સદામ હુસૈન પણ હિરો અને ખોમેની પણ! જયારે આ બન્ને 10 વર્ષ સામ સામે યુદ્ધ લડ્યા અને 10,00,000 મુસ્લિમની હત્યા કરી. આપણે ત્યાંનાં લોકો માટે પસંદગી નૈતિકતાનાં આધારે નથી પણ કોના વિરોધમાં છે તેના આધારે થાય છે.

નોટ: ભારતમાં હિંદુ 85% હોવા છતાં સંપૂર્ણ સંવિધાનનું શાસન છે એ જ દર્શાવે છે. હિંદુ સ્વભાવથી જ સહિષ્ણુ છે.

You Might Also Like

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી

ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!

TAGGED: Vilayat-e-Faqih
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દસ્તુર માર્ગ પર અંડરપાસ તો તૈયાર થઇ ગયો પણ મનપા સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું જ ભૂલી ગઇ !
Next Article ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરત

‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
ભાજપનો મોટો ફેરફાર: દિલ્હી-પંજાબ સહિત 4 રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખોની નિમણૂક
ધ્રાંગધ્રા મામલતદારના સરકારી રહેણાક મકાન નજીક કચરાના ગંજ
મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર
એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવાથી ભારત વાર્ષિક ₹28,540 કરોડ બચાવી શકે: C-DEP અહેવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કલ્પસર યોજના: ગુજરાતના ભવિષ્ય માટેનું આધુનિક કલ્પવૃક્ષ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Bhavy Raval

પ્રકૃતિની તપસ્યા અને નવસર્જનનો મહાઉત્સવ એટલે નવતપા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?