By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
    1 hour ago
    બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારોને 27 વર્ષની જેલ
    23 hours ago
    કેનેડામાં ખાલિસ્તાન રેફરન્ડમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું
    1 day ago
    યુક્રેન શાંતિ યોજનાને આગળ વધારવા માટે તૈયાર છે, ટ્રમ્પ સાથે વિવાદિત મુદ્દાઓ પર ચર્ચા કરીશું: ઝેલેન્સ્કી
    1 day ago
    દિલ્હી વિસ્ફોટ પછી “સુરક્ષા ચિંતાઓ” ને કારણે ઇઝરાયેલના વડા પ્રધાને ભારતની મુલાકાત રદ કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
    56 minutes ago
    મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
    1 hour ago
    કોઈ બહારના દેશના અભિપ્રાયનું મહત્ત્વ નથી: રામ મંદિરમાં ધ્વજ સમારોહની પાકિસ્તાનની ટીકાનો ભારતે જવાબ આપ્યો
    2 hours ago
    હવે હિમાલયમાં ઈસ્લામિક કટ્ટરવાદનો પગપેસારો
    23 hours ago
    પશ્ર્ચિમ બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસના ઠેર-ઠેર પોસ્ટર લાગ્યા
    23 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: ઈન્ડિયા-પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાશે
    23 hours ago
    ઘરઆંગણે વ્હાઈટવોશમાં ભારતે 2-0થી હારનો સામનો કરવો પડ્યો, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ ટેસ્ટ શ્રેણી જીતી
    1 day ago
    વિશ્ર્વ વિજેતા ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર 22 નવેમ્બરે રાજકોટ આવશે
    1 week ago
    IPL 2026: રાજસ્થાન રોયલ્સે જાડેજા અને કુરાનની જગ્યાએ સંજુ સેમસનને ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે સોદો કર્યો
    2 weeks ago
    ભારત સામે આફ્રિકાની ખરાબ હાલત
    2 weeks ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી
    21 minutes ago
    પંજાબી અભિનેત્રી સોનમ બાજવા, મસ્જિદમાં ફિલ્મનું શૂટિંગ કરતા મુકાઈ મુશ્કેલીમાં
    1 day ago
    આસામના CMનો ઘટસ્ફોટ: ઝુબિન ગર્ગનું મોત થયું હતું, દોષિતોને છોડવામાં આવશે નહીં
    2 days ago
    સ્મૃતિ મંધાનાએ લગ્નની પોસ્ટ ડિલીટ કરી, પલાશની બહેન પલક મુચ્છલે આપી પ્રતિક્રિયા
    2 days ago
    શાહરૂખ ખાને પોતાના પિતાતુલ્ય માર્ગદર્શક ધર્મેન્દ્રને ભાવનાત્મક પોસ્ટ દ્વારા શ્રદ્ધાંજલિ આપી
    2 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    2 days ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    2 days ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    1 month ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    1 month ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    1 month ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    2 weeks ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 weeks ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 weeks ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    1 month ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા
Author

ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા

Khaskhabar Editor
Last updated: 2025/06/20 at 5:34 PM
Khaskhabar Editor 5 months ago
Share
8 Min Read
SHARE

મહેશ પુરોહિત

ઈરાન વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં શાસન વ્યવસ્થાનું મૂલ્યધારક માળખું સંપૂર્ણપણે ધર્મ પર આધારિત છે ‘ધર્મતંત્ર’ તરીકે ઓળખાતી વ્યવસ્થા અહીં શિયા ઇસ્લામના આધ્યાત્મિક નેતાઓ દ્વારા ચલાવવામાં આવે છે, લોકશાહી કે રાજાશાહી નહીં, પણ ‘વિલાયત-એ-ફકીહ’ ઈરાનની વાસ્તવિક તાકાત છે

- Advertisement -

કોઈ પણ દેશને સમજવા માટે તેની શાસન વ્યવસ્થા સમજવી જરૂરી છે. કારણ કે શાસન વ્યવસ્થાનો નાગરિકો પર ઊંડો પ્રભાવ હોય છે. હાલમાં ઈરાન ચર્ચામાં છે, તો ઈરાનની શાસન વ્યવસ્થા કેવી છે? શું ત્યાં લોકતંત્ર છે? શું ત્યાં રાજાશાહી છે? શું ત્યાં લશ્કર શાસન છે? શું ત્યાં સરમુખત્યાર શાસન છે? શું ત્યાં કોમ્યુનિસ્ટ શાસન છે?

ઉપર આપ્યા તેમાંથી એક પણ વિકલ્પ ઈરાને અપનાવ્યો નથી. તો ઈરાનની વર્તમાન શાસન વ્યવસ્થા કઈ છે? તમને નવાઈ લાગશે ઈરાનમાં લાગુ છે તે વ્યવસ્થા છે ‘ઝવયજ્ઞભફિભુ‘ અર્થાત ‘ધર્મતંત્ર‘ એ લોકોની ભાષામાં કહું તો શાસન વ્યવસ્થાનું નામ છે ’વિલાયત-એ-ફકીહ‘ જેનો અર્થ થાય છે ‘ઇસ્લામિક મૂલ્યો અનુસારની શાસન વ્યવસ્થા‘ આ વ્યવસ્થા ઈરાનમાં ઈ.સ. 1979 માં લાગુ થઇ અને ઈરાન સિવાય કોઈ જગ્યાએ લાગુ નથી.શું આ શાસન વ્યવસ્થાનો કોઈ ઇતિહાસ છે? તો વાત એમ હતી કે આ શાસન સિદ્ધાંત શિયા ઇસ્લામની ‘ઝાફરી શાખા’માં લખેલો છે. જેમના માનવા અનુસાર મુંહમદ પેગમ્બર સાહેબ બાદ કુલ 12 ઇમામ ઉતરાધિકારી હતા. જેમાં 12 માં નંબરનાં હતા ‘ઇમામ મહેંદી’ તે નવમી સદીમાં ગાયબ થઇ ગયા. અર્થાત તેઓ પૃથ્વી પર હાજર તો છે પણ સમય આવે અલ્લાહની મરજીથી આપણી સામે આવશે. જેને આ લોકો ઉેંરૂટ-ઊ-ઇૂંરૂૄળ કહે છે. ( થોડું હિંદુ ધર્મમાં ચિરંજીવી અવતાર જેવું ) અને વિશ્વમાં શાંતિ સ્થાપશે.
હવે, શિયા સમુદાયમાં આ ઇમામ લોકોને જીવન જીવવા માટે માર્ગદર્શન આપતાં અને ધાર્મિક આદેશ આપતાં, તો આ પદ ખાલી પડ્યું તેનું શું? તેના માટે વ્યવસ્થા ઉભી થઇ કે જ્યાં સુધી ઇમામ મહેંદી પૃથ્વી પર આપણી સમક્ષ પ્રગટ ન થાય (જેને આ લોકો ઘવક્ષ્ફ કહે છે.) ત્યાં સુધી તેમના દૂત આપણને આદેશ આપશે. એ લોકોની માન્યતા અનુસાર આ દૂત ઇમામ મહેંદીનાં સંપર્કમાં હતા. એવા ચાર દૂત થઇ ગયા. ચોથા દૂતનાં મૃત્યુ બાદ, નક્કી કરવામાં આવ્યું કે હવે આ પરંપરા નહીં પણ નવી પરંપરા .પળઘળૃ-ઊ-ટઇંબડિ સ્થાપવામાં આવી. જે અનુસાર ધર્મનાં જાણકાર ( અળ્રૂટૂંળવ ) માર્ગદર્શન આપશે પણ ઇમામ મહેંદીની સાક્ષી છે એવું માનીને.

ઈ.સ 941 થી હમણાં સુધી શિયા મુસ્લિમ માટે માર્ગદર્શનની આ જ વ્યવસ્થા પળઘળૃ-ઊ-ટઇંબડિ ચાલી આવે છે. જેમાં ધાર્મિક, સામાજિક અને અન્ય માર્ગદર્શન આપવામાં આવતું. પણ હાલના ઈરાનનાં સ્થાપક અને પૂર્વ સુપ્રીમ લીડર ‘આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈની’એ નવો વિચાર આપ્યો કે આપણી આ વ્યવસ્થા ફક્ત ધાર્મિક અને સામાજિક વ્યવસ્થા માટે જ નથી પણ રાજકીય માર્ગદર્શન માટે પણ એટલી જ ઉચિત છે. માટે આપણે આ વ્યવસ્થા અનુસાર જ રાજ્ય વ્યવસ્થા પણ ચલાવવી જોઈએ. આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈનીએ જયારે આ આંદોલન ચલાવ્યું ત્યારે ઈરાનમાં રાજાશાહી હતી અને શાહ મોહમ્મદ રેઝા પહલવીનું શાસન હતું. ખોમૈનીએ લોકોમાં ઇસ્લામિક શાસન વ્યવસ્થા માટે પ્રચાર કર્યો તેનો દેશ નિકાલ થયો, ઈ.સ. 1979 આવતા આવતા તેની જીત થઇ અને તેઓ ઈરાનને સંપૂર્ણ ઇસ્લામિક શાસન બનાવવામાં સફળ રહ્યા. હવે, જેમ આપણે ત્યાં સર્વોચ્ચ સત્તા રાષ્ટ્ર્રપતિ પાસે હોય તેમ ઈરાનની વ્યવસ્થામાં ‘સુપ્રીમ લીડર’ હોય જેને એસેમબલી ઓફ એક્સપર્ટ દ્વારા નિમવામાં આવે છે. આ એસેમબલીમાં શિયા ધર્મનાં વિદ્વાન અને કાનૂનનાં જાણકારો હોય છે. આ એસેમબલી આ કાર્ય સિવાય બીજું કોઈ કાર્ય કરતી નથી. તેઓ એ જોશે કે આપણાં સુપ્રીમ લીડર ધર્મનાં જાણકાર છે અને નેતૃત્વ ક્ષમતા છે? તે અનુસાર સુપ્રીમ લીડરની પસંદગી કરશે. સુપ્રીમ લીડર ‘આયતુલ્લાહ’ ( ધાર્મિક નિષ્ણાંત તરીકેની પદવી ) હોવો જ જોઈએ. હમણાં સુધી બે સુપ્રીમ લીડર બન્યા. પ્રથમ આયતુલ્લાહ રુહોલ્લાહ ખોમૈની ( 1979 – 1989 ) બીજા આયતુલ્લાહ અલી ખામેનઈ ( 1989 થી હમણાં સુધી ) આ પદ આજીવન હોય છે. આ પદ પર બેઠેલો વ્યક્તિ ઇમામ મહેંદીનાં સીધા પ્રતિનિધિ ગણવામાં આવે છે. આખા ઈરાનની સંપૂર્ણ સત્તા આ સુપ્રીમ લીડર પાસે હોય છે. તે જ સુરક્ષા વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા, કાયદો વ્યવસ્થા બધું જ નક્કી કરે. ત્યાં ચૂંટણી થાય જેમાં રાષ્ટ્ર્રપતિ ચૂંટાય પણ તેની ઉપર સુપ્રીમ લીડર હોય છે. ત્યાં સંસદ કોઈ કાયદો પાસ પણ કરે તો ત્યાં 12 ઇસ્લામિક વિદ્વાન હોય જે નક્કી કરશે કે આ કાયદાઓ શરીયત અનુસાર છે કે નહીં? મતલબ ત્યાં લોકશાહી જેવું કઈ છે જ નહીં. અંતિમ સત્તા એવા લોકો પાસે છે જે ચૂંટાયા નથી પણ ધાર્મિક બાબતમાં નિષ્ણાંત છે.

- Advertisement -

વિશ્વમાં ઘણા દેશો છે જ્યાં અલ્પ ધર્મ તંત્ર લાગુ છે. સાઉદી આરબ, પાકિસ્તાન, અફઘાનિસ્તાન જેવા ઘણા દેશોમાં ઇસ્લામિક શાસન છે. પણ વહીવટી બાબતે આ લોકો ઇસ્લામને ફોલોવ નથી કરતાં આધુનિક વ્યવસ્થા અપનાવે છે. જયારે ઈરાન 100% ઇસ્લામિક શાસન વ્યવસ્થા છે. ઈરાનની શાસન વ્યવસ્થાનાં જ કારણે ઇરાક, કુવૈત, સાઉદી અરેબીયા વિરોધી છે. જો ઈરાની મોડેલ લાગુ થાય તો એ લોકોનાં હાથમાંથી શાસન જાય. માટે જ આજે ઈરાનને કોઈ મુસ્લિમ દેશનો સાથ મળતો નથી. આ સજ્જડબંધ ઇસ્લામિક શાસન હોવાથી અમેરિકા ધાર્યું કરી શકતું નથી. ઉપરાંત વર્તમાન ઈરાનની સ્થાપનાનું સૂત્ર જ છે ડેથ ઓફ અમેરિકા, ઈઝરાયેલ એન્ડ વેસ્ટ. એના કારણે જ તેણે પોતાની તાકાત વધારવા માટે ન્યુકલીયર શક્તિ બનવું છે અને અમેરિકા અને ઈઝરાયેલને નચાવવું છે. જેમાં 90% સફળ થઇ ગયું છે અને વર્તમાન યુદ્ધ પણ એનો જ ભાગ છે કે ઈરાન જેવો ધાર્મિક કટ્ટર અને રૂઢિવાદી દેશ ન્યુકલીયર પાવર હોવો ન જ જોઈએ. ઈરાનમાં ‘મોરલ પોલિસીંગ‘ વ્યવસ્થા છે.
મતલબ ત્યાં પોલીસ સતત લોકો વચ્ચે નિરીક્ષણ કરતી હોય કોઈ છોકરી હિઝાબ ન પહેર્યો હોય તો ધરપકડ કરી જેલમાં નાંખે. ઈ.સ. 2022 માં આવી જ રીતે એક છોકરીનું જેલમાં મૃત્યુ બાદ ’ગજ્ઞ ઇંશષફબ‘ આંદોલન થયું હતું. ત્યાં પશ્ચિમ સંગીત પર પ્રતિબંધ છે. ટીવી, મીડિયા અને ઇન્ટરનેટ ટોટલી ઇસ્લામિક નિયમ અનુસાર સેન્સર કરવામાં આવે છે. હવે, મૂળ વાત કરું! આટલા કટ્ટર દેશનો આપણે ત્યાંનાં સેકુલરો અને ઇસ્લામિક લોકો સમર્થન કરે છે અને ભારતમાં હિંદુ રાષ્ટ્ર્રનો વિરોધ કરે છે. ભારતમાં બેઠા કોમ્યુનિસ્ટ ઈરાનને સમર્થન કરે છે જયારે ઈ.સ. 1979 માં 10,000 કોમ્યુનિસ્ટની હત્યા, જેલ અને દેશ નિકાલ કરવામાં આવ્યો વર્તમાનમાં ત્યાં કોમ્યુનિસ્ટ પર સંપૂર્ણ પ્રતિબંધ છે.બીજું આપણે ત્યાં ખોટા બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના બને છે. ઈરાન શિયા શાસન છે અને તેનું સૌથી મોટુ દુશમન તો ઇરાક છે. આપણે ત્યાં એટલું ક્ધફ્યુઝન છે કે સદામ હુસૈન પણ હિરો અને ખોમેની પણ! જયારે આ બન્ને 10 વર્ષ સામ સામે યુદ્ધ લડ્યા અને 10,00,000 મુસ્લિમની હત્યા કરી. આપણે ત્યાંનાં લોકો માટે પસંદગી નૈતિકતાનાં આધારે નથી પણ કોના વિરોધમાં છે તેના આધારે થાય છે.

નોટ: ભારતમાં હિંદુ 85% હોવા છતાં સંપૂર્ણ સંવિધાનનું શાસન છે એ જ દર્શાવે છે. હિંદુ સ્વભાવથી જ સહિષ્ણુ છે.

You Might Also Like

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

સ્પષ્ટ વક્તા: પ્રિય કે અપ્રિય

AI અને માનવીય ભાવનાઓ: હમે ઉનસે વફા કી હૈ ઉમ્મીદ, વો જાનતે નહિ વફા ક્યા હૈ!

TAGGED: Vilayat-e-Faqih
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દસ્તુર માર્ગ પર અંડરપાસ તો તૈયાર થઇ ગયો પણ મનપા સ્ટોર્મ વોટર લાઇન નાખવાનું જ ભૂલી ગઇ !
Next Article ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનોરંજન

પતિ ધર્મેન્દ્રની યાદમાં પત્ની હેમા માલિનીએ પહેલી પોસ્ટ શેર કરી

Khaskhabar Editor Khaskhabar Editor 21 minutes ago
વૈશ્વિક MRO હબ માટે ભારતના ઉડ્ડયન ક્ષેત્રને નવી પાંખો! હૈદરાબાદમાં ફ્રેન્ચ ફ્લાઇંગ જાયન્ટ સેફ્રાન 
HR88B8888 ભારતનો સૌથી મોંઘો કાર રજીસ્ટ્રેશન નંબર બન્યો રૂ. 1.17 કરોડ
અમે બધા સંબંધિત નેતાઓને બોલાવીને ચર્ચા કરીશું: મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન
મેડિકલ કોલેજ લાંચ કેસમાં EDએ 10 રાજ્યોમાં દરોડા પાડ્યા
હોંગકોંગની આગમાં મૃત્યુઆંક વધીને 55 પર પહોંચ્યો, 270થી વધુ લોકો ગુમ થયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

હેલી ગુબ્બી જ્વાળામુખી: 12,000 વર્ષ પછીનો વિસ્ફોટ અને રિફ્ટ વેલીમાંથી આવેલી ચેતવણી!

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
Author

ભારતીય સંસ્કૃતિને અને યુવાઓને માનસિક સ્વાસ્થ્યને નષ્ટ કરતું હુક અપ કલ્ચર!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

ફેમિલી પ્રેફરન્સ વિઝા પિટિશનમાં મહત્ત્વનો નિયમ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?