By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    3 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    3 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    4 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    5 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    18 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    19 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    3 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    3 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    20 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    4 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    19 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    3 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    4 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    5 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે
રાજકોટ

CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor
Last updated: 2025/04/05 at 5:29 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ: વર્ષ 2025નો માધવપુરનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે: કલેકટર

યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે . રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લાની ટીમ દ્વારા મેળાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે તેમ કલેક્ટર એસ.ડી ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજીભાઈ કરગઠીયા, કાંધલભાઈ જાડેજા સહિત આસપાસના વિસ્તારોના ધારાસભ્યો અને મહાનુભાવો ઉપરાંત ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. માધવપુરના મેળા માટે લોક સુવિધા અને વ્યવસ્થાઓ ને સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને રાજ્ય સરકારનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મેળાની મુલાકાત લેવા કલેક્ટર એસ.ડી ધાનાણીએ લોકોને અનુરોધ કર્યો છે. મેળામાં 200થી વધુ સ્ટોલ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કારીગરો માટે રોજગારીનું માધ્યમ બનશે.માધવપુરમાં” આનંદ નગરી નું નિર્માણ”જ્યાં ચકડોળ સહિત મનોરંજનના સ્ટોલ રહેશે.માધવપુર મેળામાં ઉત્તરપૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન-માધવપુરના બીચ ઉપર રમતો રમાશે સ્ટેડિયમ આકારના ગ્રાઉન્ડ ઉપર પહેલા કલાકારોની પ્રસ્તુતિ પછી રોજ રાત્રે ભવ્ય ડાયરો યોજાશે.

મેળામાં 1200 પોલીસ હોમગાર્ડ સહિતની સ્ટાફની સુરક્ષા પોલીસ બંદોબત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આનંદ નગરી ખાતે કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. મેળામાં આવનાર લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડ પરિસરમાં જુદા જુદા વિભાગોમાં અંદાજિત 10 થી 12 સ્ટોલ બનાવી 20 લીટર જગ દ્વારા શુધ્ધ પીવાનું પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ હેલિપેડ, જાહેર પાર્કિંગમાં પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર અને રાજકોટ જુનાગઢ ભાવનગર હિંમતનગરની 10 ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા માધુપુર ખાતે પધારનાર મહાનુભવો તેમજ માધુપુર મેળામાં ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવશે તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પોરબંદર ની ફૂડ સેફ્ટી વન સમગ્ર મેળામાં જનજાગૃતિ અંગેના અવનેશ કાર્યક્રમ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવશે. માધવપુરના મેળામાં ત્રણ દિશામાં વિશાળ જનરલ પાર્કિંગ એરીયા રાખવામાં આવ્યા છે જેમાં માધવપુર પોરબંદરથી આવતાં લોકો સરકારી દવાખાના સામેની સાઈટના પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે. પાર્કિંગ માટે જગ્યાઓ ભાડે લઈ અને લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

માંગરોળ- કેશોદ તરફનાં રોડ પરથી આવતા નાગરિકો માટે મૂળમાધવપુર ખાતે પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે અને ઘેડ વિસ્તારમાંથી આવતા લોકો માટે મધુવન સાઈટના વિસ્તારમાં રૂક્ષ્મણી મંદિર પાસે પાર્કિંગ એરીયા બનાવવામાં આવ્યો છે અને યોગ્ય ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જિલ્લામાં મેળો માણવા માટે આવતા લોકોને સરળતા પડે તે માટે માધવપુર મેળામાં સ્પેશિયલ બસો મુકવામાં આવી છે. તેથી લોકોને આવવા જવા માટે સરળતા રહેશે. પોરબંદર અને આસપાસના જિલ્લા વિસ્તારો વિસ્તારોમાંથી લોકોને આવવા જવા માટે તંત્રને રોજ 80 બસ ફાળવવામાં આવી છે. આમ કુલ 240 બસ ફાળવવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા મેળા પરિસરમાં જ સારવારની વ્યવસ્થાઓ કરાઈ
મેળામાં આવનાર લોકોની આરોગ્ય કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. મેળામાં અલગ અલગ પોઈન્ટ પર ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે જ્યારે મેળો માળનાર કોઈ લોકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા મેડીકલ કોન્વેમાં 1 આઈ.સી.યુ સાથે એમ્બ્યુલન્સ અને 4 એમ્બ્યુલન્સ માધવપુર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમજ આરોગ્યની ઇમરજન્સી ઊભી થાય તે માટે માધવપુર સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે જ્યાં એમ.ડી ફીઝીશીયન. એમ.ડી એનેસ્થેટિક.એમ.એસ. સર્ઝન જેવા સેપેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે અને ઈમરજન્સીમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક બ્લડ સ્ટોરેજ યુનિટ તૈયાર રાખવામાં આવશે. જિલ્લા પંચયાત આરોગ્ય વિભાગ દ્વારા માધવપુર મેળાનાં નવા સી.એચ.સી સામે પાર્કિંગ એરિયામાં ખાતે 1 ટીમ માધવરાયજી મંદિર પાસે 1 ટીમ , શેઠ એન.ડી.આર હાઈસ્કુલ પાસે 1 ટીમ અને ચોરી માયરા ખાતે 1 ટીમ એમ કુલ 4 ટીમો જુદા-જુદા પોઈન્ટ પર 24સ 7 સમય માટે મેડીકલ સેવાઓ આપવા આપવામાં આવશે.

1200થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
માધવપુરના વાર્ષિક મેળાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળામાં વી.વી.આઈ.પી. મહેમાનોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષા દૃષ્ટિએ ખાસ કાળજી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મેળામાં સાત ડીવાયએસપી (ઉઢજઙ) સહિત કુલ 1200થી વધુ પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવશે. સાથે જ અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ પણ મદદરૂપ રહેશે.

You Might Also Like

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર

જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું

ડિજિટલ સેન્સેશન બનવાની ઘેલછા કે ગંભીર મનોવિકૃતિ?

રાજકોટ મહાપાલિકાના હોદ્દેદારો દ્વારા ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા 1000 પક્ષી માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ
Next Article ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ગુજરાત પર ફૂટ્યો: 80,000 કરોડના એક્સપોર્ટને અસર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

ડિજિટલ સેન્સેશન બનવાની ઘેલછા કે ગંભીર મનોવિકૃતિ?

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?