By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બલ્ગેરિયામાં ચાલી રહેલા ઉગ્ર જનઆંદોલન અને વિરોધ પ્રદર્શનો બાદ PM નું રાજીનામુ
    2 days ago
    ટાઇમ મેગેઝીને ‘આર્કિટેક્ટ્સ ઓફ AI’ પર્સન ઓફ ધ યર 2025નું નામ આપ્યું છે
    2 days ago
    થાઈલેન્ડ અને કંબોડિયા સરહદે તણાવ વધતાં વધુ એક યુદ્ધ શરુ
    3 days ago
    US પ્રતિનિધિ ટ્રમ્પની ભારત નીતિઓમાં ખામીઓ દર્શાવે છે, પુતિન-મોદી ચિત્ર ટાંકે છે
    3 days ago
    RBIની જેમ અમેરિકાએ ફેડ રેટમાં ઘટાડો કરતાં જ શેરબજારમાં હરિયાળી, સેન્સેક્સ-નિફ્ટી ઉછળ્યાં
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પોલીસે ડંડાના જોરે ભીડને વિખેરી; ફૂટબોલરની એક ઝલક માટે લોકોએ 12 હજાર રૂપિયા ખર્ચ્યા
    22 hours ago
    સારી નોકરી ધરાવતી પત્ની ગુજરાન ભથ્થાની હકદાર નહીં…’, અલ્લાહાબાદ હાઈકોર્ટનું ફરમાન
    23 hours ago
    ગાઢ ધુમ્મસના કારણે નોઈડા એક્સપ્રેસ વે પર અનેક વાહનો અથડાયા, ઘણા ઘાયલ
    24 hours ago
    કેબિનેટે સિવિલ પરમાણુ ઊર્જા ક્ષેત્રને પરિવર્તન માટે ખોલવા માટે SHANTI બિલને રંગ આપ્યો
    1 day ago
    મોદી-ટ્રમ્પની “ફોન પે ચર્ચા”
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વૈભવ સૂર્યવંશીએ U19 એશિયા કપમાં 171 રનનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
    1 day ago
    લિયોનલ મેસી રમતો જોવા ન મળતાં ચાહકો ગુસ્સે ભરાયા, સ્ટેડિયમમાં તોડફોડ મચાવી
    1 day ago
    ઈન્ડિયાનો સાઉથ આફ્રિકા સામે 51 રને પરાજય: છેલ્લે પાંચ રનમાં પાંચ વિકેટ ગુમાવી
    2 days ago
    ભારત U19 VS UAE U19 લાઈવ ક્રિકેટ સ્કોર, એશિયા કપ 2025: UAE 26/2 vs IND, હેનીલ પટેલે દુબઈમાં યૈન રાયને પસંદ કર્યો
    2 days ago
    ‘હંમેશા અભિષેક પર ભરોસો કરી શકાતો નથી’ – સૂર્યકુમાર યાદવે SA સામેની હાર બાદ પોતાને દોષી ગણાવ્યો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    રહેમાન ડકૈત વાસ્તવમાં કોણ હતો ?
    22 hours ago
    ધુરંધર ફિલ્મના કેરેક્ટર રિયલ લાઈફમાં કોણ છે?
    2 days ago
    બોબીના જમાલ કુડુ પછી, અક્ષયનો ધુરંધર ડાન્સ વાયરલ થયો, ચાહકો તેને ‘બેન્જર’ જાહેર કરે છે
    6 days ago
    શું રજનીકાન્તની ફિલ્મ “જેલર ટુ”માં સેતુપતિની એન્ટ્રી થશે ?
    2 weeks ago
    જાહ્વવી કપૂર અને જુનિયર એનટીઆરની દેવરા ફિલ્મ પર કામ શરુ થતા જ બંધ કરાયું ?
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 weeks ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 weeks ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    2 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    2 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    2 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    1 month ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    1 month ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    2 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    2 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે
રાજકોટ

CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor
Last updated: 2025/04/05 at 5:29 PM
Khaskhabar Editor 8 months ago
Share
5 Min Read
SHARE

માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ: વર્ષ 2025નો માધવપુરનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે: કલેકટર

યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે . રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લાની ટીમ દ્વારા મેળાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે તેમ કલેક્ટર એસ.ડી ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજીભાઈ કરગઠીયા, કાંધલભાઈ જાડેજા સહિત આસપાસના વિસ્તારોના ધારાસભ્યો અને મહાનુભાવો ઉપરાંત ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. માધવપુરના મેળા માટે લોક સુવિધા અને વ્યવસ્થાઓ ને સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને રાજ્ય સરકારનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મેળાની મુલાકાત લેવા કલેક્ટર એસ.ડી ધાનાણીએ લોકોને અનુરોધ કર્યો છે. મેળામાં 200થી વધુ સ્ટોલ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કારીગરો માટે રોજગારીનું માધ્યમ બનશે.માધવપુરમાં” આનંદ નગરી નું નિર્માણ”જ્યાં ચકડોળ સહિત મનોરંજનના સ્ટોલ રહેશે.માધવપુર મેળામાં ઉત્તરપૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન-માધવપુરના બીચ ઉપર રમતો રમાશે સ્ટેડિયમ આકારના ગ્રાઉન્ડ ઉપર પહેલા કલાકારોની પ્રસ્તુતિ પછી રોજ રાત્રે ભવ્ય ડાયરો યોજાશે.

મેળામાં 1200 પોલીસ હોમગાર્ડ સહિતની સ્ટાફની સુરક્ષા પોલીસ બંદોબત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આનંદ નગરી ખાતે કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. મેળામાં આવનાર લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડ પરિસરમાં જુદા જુદા વિભાગોમાં અંદાજિત 10 થી 12 સ્ટોલ બનાવી 20 લીટર જગ દ્વારા શુધ્ધ પીવાનું પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ હેલિપેડ, જાહેર પાર્કિંગમાં પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર અને રાજકોટ જુનાગઢ ભાવનગર હિંમતનગરની 10 ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા માધુપુર ખાતે પધારનાર મહાનુભવો તેમજ માધુપુર મેળામાં ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવશે તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પોરબંદર ની ફૂડ સેફ્ટી વન સમગ્ર મેળામાં જનજાગૃતિ અંગેના અવનેશ કાર્યક્રમ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવશે. માધવપુરના મેળામાં ત્રણ દિશામાં વિશાળ જનરલ પાર્કિંગ એરીયા રાખવામાં આવ્યા છે જેમાં માધવપુર પોરબંદરથી આવતાં લોકો સરકારી દવાખાના સામેની સાઈટના પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે. પાર્કિંગ માટે જગ્યાઓ ભાડે લઈ અને લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

માંગરોળ- કેશોદ તરફનાં રોડ પરથી આવતા નાગરિકો માટે મૂળમાધવપુર ખાતે પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે અને ઘેડ વિસ્તારમાંથી આવતા લોકો માટે મધુવન સાઈટના વિસ્તારમાં રૂક્ષ્મણી મંદિર પાસે પાર્કિંગ એરીયા બનાવવામાં આવ્યો છે અને યોગ્ય ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જિલ્લામાં મેળો માણવા માટે આવતા લોકોને સરળતા પડે તે માટે માધવપુર મેળામાં સ્પેશિયલ બસો મુકવામાં આવી છે. તેથી લોકોને આવવા જવા માટે સરળતા રહેશે. પોરબંદર અને આસપાસના જિલ્લા વિસ્તારો વિસ્તારોમાંથી લોકોને આવવા જવા માટે તંત્રને રોજ 80 બસ ફાળવવામાં આવી છે. આમ કુલ 240 બસ ફાળવવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા મેળા પરિસરમાં જ સારવારની વ્યવસ્થાઓ કરાઈ
મેળામાં આવનાર લોકોની આરોગ્ય કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. મેળામાં અલગ અલગ પોઈન્ટ પર ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે જ્યારે મેળો માળનાર કોઈ લોકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા મેડીકલ કોન્વેમાં 1 આઈ.સી.યુ સાથે એમ્બ્યુલન્સ અને 4 એમ્બ્યુલન્સ માધવપુર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમજ આરોગ્યની ઇમરજન્સી ઊભી થાય તે માટે માધવપુર સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે જ્યાં એમ.ડી ફીઝીશીયન. એમ.ડી એનેસ્થેટિક.એમ.એસ. સર્ઝન જેવા સેપેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે અને ઈમરજન્સીમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક બ્લડ સ્ટોરેજ યુનિટ તૈયાર રાખવામાં આવશે. જિલ્લા પંચયાત આરોગ્ય વિભાગ દ્વારા માધવપુર મેળાનાં નવા સી.એચ.સી સામે પાર્કિંગ એરિયામાં ખાતે 1 ટીમ માધવરાયજી મંદિર પાસે 1 ટીમ , શેઠ એન.ડી.આર હાઈસ્કુલ પાસે 1 ટીમ અને ચોરી માયરા ખાતે 1 ટીમ એમ કુલ 4 ટીમો જુદા-જુદા પોઈન્ટ પર 24સ 7 સમય માટે મેડીકલ સેવાઓ આપવા આપવામાં આવશે.

1200થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
માધવપુરના વાર્ષિક મેળાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળામાં વી.વી.આઈ.પી. મહેમાનોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષા દૃષ્ટિએ ખાસ કાળજી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મેળામાં સાત ડીવાયએસપી (ઉઢજઙ) સહિત કુલ 1200થી વધુ પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવશે. સાથે જ અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ પણ મદદરૂપ રહેશે.

You Might Also Like

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

છખઈના શાસક પક્ષના નેતા પર સરકારી કારના દુરુપયોગની ફરિયાદ: પોલીસ દ્વારા ‘ક્લીનચીટ’ અપાતા વિવાદ

ટેન્કરની ટક્કરે પોલીસ હેડ કોન્સ્ટેબલ દંપતીના મોતના કેસમાં વળતર: વારસદારોને વ્યાજ સાથે કુલ રૂ.73 લાખ ચૂકવવા હુકમ!

રાજકોટ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે આજે શનિવારના પવિત્ર દિવસે દાદાને રંગબેરંગી પુષ્પોનો દિવ્ય અલૌકિક શણગાર

રૂ.40 લાખના ચેક રિટર્ન કેસમાં જલારામ જિનિંગના 5 ભાગીદારોને સજા

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા 1000 પક્ષી માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ
Next Article ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ગુજરાત પર ફૂટ્યો: 80,000 કરોડના એક્સપોર્ટને અસર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shailesh Sagpariya

નાની મદદનું મોટું પરિણામ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
‘હું’ કારમાંથી જ મહાભારતનો ઉદ્ભવ
સમુદ્રની 6000 મીટર ઊંડાઈએ પ્રયોગશાળા
કંપની રાજ અને કોર્પોરેશન્સ
અમેરિકામાં ગેરકાયદે ઇમિગ્રન્ટોનો રાફડો
તાલાલા તાલુકાનાં ધાવા ગિર ગામના રાજુભાઈ ઘોડાસરાએ વતન પ્રેમના દર્શન કરાવ્યા: વિનામૂલ્યે ભોજનાલય શરૂ કર્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જામકંડોરણાના વેપારીને હનીટ્રેપમાં ફસાવી 7.50 લાખ પડાવી લેનાર રાજકોટની ટોળકી ઝડપાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

છખઈના શાસક પક્ષના નેતા પર સરકારી કારના દુરુપયોગની ફરિયાદ: પોલીસ દ્વારા ‘ક્લીનચીટ’ અપાતા વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાજકોટ

ટેન્કરની ટક્કરે પોલીસ હેડ કોન્સ્ટેબલ દંપતીના મોતના કેસમાં વળતર: વારસદારોને વ્યાજ સાથે કુલ રૂ.73 લાખ ચૂકવવા હુકમ!

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?