By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનમાં ગેસ લીક થતાં પ્રચંડ બ્લાસ્ટ, ઈમારત ધરાશાયી થતાં 16 લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત
    18 hours ago
    ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
    19 hours ago
    દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો ‘માસ્ટર’, ભારતની શું છે સ્થિતિ?
    2 days ago
    પાકિસ્તાનમાં ફરી મોટો આતંકવાદી હુમલો, 11ના મોત: વિસ્ફોટક ભરેલા વાહનની ચેકપોસ્ટ સાથે ટક્કર
    3 days ago
    USAમાં ફરી ગોળીબાર! આઈસ હોકી મેચ દરમિયાન અંધાધૂંધ ફાયરિંગ, 3ના મોત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
    16 hours ago
    CCEની ભરતીમાં 1180 જગ્યાનો વધારો; GSSSB હવે 6550 પદ પર કરશે ભરતી
    16 hours ago
    વિવાદનું ઠિકરું પ્રોફેસર નેહાસિંહ પર ફોડી ગલગોટિયા યુનિવર્સિટીએ માફી માંગી
    16 hours ago
    ભારતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગવો જોઈએ: મેક્રોન
    17 hours ago
    દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોમાં એરપોર્ટનું સર્વર ડાઉન
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સરકાર બદલાતા જ બાંગ્લાદેશની શાન ઠેકાણે આવી! BCCI અને ભારત સાથે સંબંધો અંગે મોટું નિવેદન
    18 hours ago
    સતત જીત બાદ પણ ટીમથી કેમ સંતુષ્ટ નથી સૂર્યકુમાર યાદવ? કહ્યું- બેસીને વાત કરવી પડશે
    19 hours ago
    ટી20 વર્લ્ડકપ: સુપર-8માં આ 3 ટીમો સામે રમશે ટીમ ઈન્ડિયા, પહેલી મેચમાં થશે કાંટાની ટક્કર
    2 days ago
    કેનેડાના 19 વર્ષના ખેલાડીએ 65 બોલમાં 110 રન ફટકારી બનાવ્યો રેકોર્ડ! યુવરાજ સિંહ સાથે છે ખાસ કનેક્શન
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં ફેરફારના એંધાણ! આ બે સ્ટાર ગુજરાતી ખેલાડીઓને અપાઈ શકે છે આરામ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    19 hours ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    3 days ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    4 days ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    6 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    7 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે
રાજકોટ

CM ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદ્દઘાટન કરશે

Khaskhabar Editor
Last updated: 2025/04/05 at 5:29 PM
Khaskhabar Editor 11 months ago
Share
5 Min Read
SHARE

માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ: વર્ષ 2025નો માધવપુરનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે: કલેકટર

યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

માધવપુર મેળાની ભવ્ય તૈયારીઓ પૂર્ણતાના આરે છે . રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લાની ટીમ દ્વારા મેળાને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને આ વર્ષનો મેળો ભવ્ય અને દિવ્ય રહેશે તેમ કલેક્ટર એસ.ડી ધાનાણીએ પત્રકારોને જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા. 6 એપ્રિલના રોજ સાંજે 6 વાગે મેળાનું ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, મંત્રી મુળુભાઈ બેરા, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, ભગવાનજીભાઈ કરગઠીયા, કાંધલભાઈ જાડેજા સહિત આસપાસના વિસ્તારોના ધારાસભ્યો અને મહાનુભાવો ઉપરાંત ઉત્તર પૂર્વ રાજ્યોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. માધવપુરના મેળા માટે લોક સુવિધા અને વ્યવસ્થાઓ ને સાંસ્કૃતિક સહિતના કાર્યક્રમ માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા પ્રશાસનને રાજ્ય સરકારનું સતત માર્ગદર્શન મળી રહ્યું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગોના સંકલનથી 1600 કલાકારોની પ્રસ્તુતિની તૈયારીને લઈને સમગ્ર ઘેડ પંથકમાં ઉત્સાહનો માહોલ છે. ભવ્ય મેળાની મુલાકાત લેવા કલેક્ટર એસ.ડી ધાનાણીએ લોકોને અનુરોધ કર્યો છે. મેળામાં 200થી વધુ સ્ટોલ ઉત્તર પૂર્વ અને ગુજરાતના કારીગરો માટે રોજગારીનું માધ્યમ બનશે.માધવપુરમાં” આનંદ નગરી નું નિર્માણ”જ્યાં ચકડોળ સહિત મનોરંજનના સ્ટોલ રહેશે.માધવપુર મેળામાં ઉત્તરપૂર્વની સ્વાદિષ્ટ વાનગીઓનો ફૂડ ઝોન-માધવપુરના બીચ ઉપર રમતો રમાશે સ્ટેડિયમ આકારના ગ્રાઉન્ડ ઉપર પહેલા કલાકારોની પ્રસ્તુતિ પછી રોજ રાત્રે ભવ્ય ડાયરો યોજાશે.

મેળામાં 1200 પોલીસ હોમગાર્ડ સહિતની સ્ટાફની સુરક્ષા પોલીસ બંદોબત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને આનંદ નગરી ખાતે કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. મેળામાં આવનાર લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા મેળા ગ્રાઉન્ડ પરિસરમાં જુદા જુદા વિભાગોમાં અંદાજિત 10 થી 12 સ્ટોલ બનાવી 20 લીટર જગ દ્વારા શુધ્ધ પીવાનું પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવશે તેમજ હેલિપેડ, જાહેર પાર્કિંગમાં પીવાના પાણી વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર અને રાજકોટ જુનાગઢ ભાવનગર હિંમતનગરની 10 ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા માધુપુર ખાતે પધારનાર મહાનુભવો તેમજ માધુપુર મેળામાં ફૂડ સ્ટોલનું ચેકિંગ કરવામાં આવશે તેમજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પોરબંદર ની ફૂડ સેફ્ટી વન સમગ્ર મેળામાં જનજાગૃતિ અંગેના અવનેશ કાર્યક્રમ તેમજ ટ્રેનિંગ પ્રોગ્રામ કરવામાં આવશે. માધવપુરના મેળામાં ત્રણ દિશામાં વિશાળ જનરલ પાર્કિંગ એરીયા રાખવામાં આવ્યા છે જેમાં માધવપુર પોરબંદરથી આવતાં લોકો સરકારી દવાખાના સામેની સાઈટના પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે. પાર્કિંગ માટે જગ્યાઓ ભાડે લઈ અને લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

- Advertisement -

માંગરોળ- કેશોદ તરફનાં રોડ પરથી આવતા નાગરિકો માટે મૂળમાધવપુર ખાતે પાર્કિંગ પોઈન્ટમાં વાહનો પાર્ક કરી શકશે અને ઘેડ વિસ્તારમાંથી આવતા લોકો માટે મધુવન સાઈટના વિસ્તારમાં રૂક્ષ્મણી મંદિર પાસે પાર્કિંગ એરીયા બનાવવામાં આવ્યો છે અને યોગ્ય ટ્રાફિક નિયમન માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.જિલ્લામાં મેળો માણવા માટે આવતા લોકોને સરળતા પડે તે માટે માધવપુર મેળામાં સ્પેશિયલ બસો મુકવામાં આવી છે. તેથી લોકોને આવવા જવા માટે સરળતા રહેશે. પોરબંદર અને આસપાસના જિલ્લા વિસ્તારો વિસ્તારોમાંથી લોકોને આવવા જવા માટે તંત્રને રોજ 80 બસ ફાળવવામાં આવી છે. આમ કુલ 240 બસ ફાળવવામાં આવશે.

આરોગ્ય વિભાગ દ્વારા મેળા પરિસરમાં જ સારવારની વ્યવસ્થાઓ કરાઈ
મેળામાં આવનાર લોકોની આરોગ્ય કાળજી લેવા માટે તંત્ર સજ્જ બન્યું છે. મેળામાં અલગ અલગ પોઈન્ટ પર ચાર મેડિકલ સારવાર કેન્દ્ર ઊભાં કરવામાં આવ્યાં છે જ્યારે મેળો માળનાર કોઈ લોકોને મેડિકલ ઇમરજન્સી ઊભી થાય ત્યારે સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે તંત્રએ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.ભાવસિંહજી હોસ્પિટલ દ્વારા મેડીકલ કોન્વેમાં 1 આઈ.સી.યુ સાથે એમ્બ્યુલન્સ અને 4 એમ્બ્યુલન્સ માધવપુર ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવશે તેમજ આરોગ્યની ઇમરજન્સી ઊભી થાય તે માટે માધવપુર સી.એચ.સી ખાતે બેઝ હોસ્પીટલ તૈયાર કરવામાં આવી છે જ્યાં એમ.ડી ફીઝીશીયન. એમ.ડી એનેસ્થેટિક.એમ.એસ. સર્ઝન જેવા સેપેશ્યાલીસ્ટ ડોક્ટરો દ્વારા સારવાર કરવામાં આવશે અને ઈમરજન્સીમાં બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે એક બ્લડ સ્ટોરેજ યુનિટ તૈયાર રાખવામાં આવશે. જિલ્લા પંચયાત આરોગ્ય વિભાગ દ્વારા માધવપુર મેળાનાં નવા સી.એચ.સી સામે પાર્કિંગ એરિયામાં ખાતે 1 ટીમ માધવરાયજી મંદિર પાસે 1 ટીમ , શેઠ એન.ડી.આર હાઈસ્કુલ પાસે 1 ટીમ અને ચોરી માયરા ખાતે 1 ટીમ એમ કુલ 4 ટીમો જુદા-જુદા પોઈન્ટ પર 24સ 7 સમય માટે મેડીકલ સેવાઓ આપવા આપવામાં આવશે.

1200થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે
માધવપુરના વાર્ષિક મેળાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મેળામાં વી.વી.આઈ.પી. મહેમાનોની અવરજવર રહેતી હોવાથી સુરક્ષા દૃષ્ટિએ ખાસ કાળજી લેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, મેળામાં સાત ડીવાયએસપી (ઉઢજઙ) સહિત કુલ 1200થી વધુ પોલીસ જવાનો ખડેપગે બંદોબસ્ત માટે તૈનાત રાખવામાં આવશે. સાથે જ અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ પણ મદદરૂપ રહેશે.

You Might Also Like

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

આજી કાંઠાનો વિસ્તાર ખાલી કરવા તંત્રનું અલ્ટિમેટમ

રાજકોટમાં સોમવારે મેગા ડીમોલિશન

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાવરકુંડલામાં ઓમકાર કેળવણી ટ્રસ્ટ દ્વારા 1000 પક્ષી માટે કુંડાનું વિનામૂલ્યે વિતરણ
Next Article ટ્રમ્પનો ટેરિફ બોમ્બ ગુજરાત પર ફૂટ્યો: 80,000 કરોડના એક્સપોર્ટને અસર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા કચેરીને પાણીના પ્રશ્ર્ને મહિલાઓનો ઘેરાવ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
મોરબીમાં ત્રાજપર ચોકડી પાસે મેગા ડિમોલિશન ઉંઈઇ ફેરવી 30થી વધુ દબાણો દૂર કરાયા
મોરબીની ક.ઊ. કોલેજ બનશે સ્વાયત્ત માળખાકીય સુવિધાઓ માટે રૂ. 35 કરોડ મંજૂર
રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !
‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં
આવક પ્રમાણપત્ર : સ્વ-ઘોષણાપત્ર ફરજિયાત, હવેથી ઓનલાઇન મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રૈયા રોડ પર આવેલી ઝીંઝુરાજ સ્કૂલના શિક્ષિકાએ 5 વર્ષની બાળકીને ચીંટિયા ભરી લીધા !

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

‘હરપાલદેવ માઁ શક્તિના અમર અજવાળા’ ફિલ્મ હવે રાજકોટમાં

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

સંત કબીર રોડ પર ગેરકાયદે બાંધકામ ઊભું કરતા મેયરના પતિને મહાપાલિકાની નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?